શોધખોળ કરો

પાકિસ્તાન અને ઇરાન વચ્ચે યુદ્ધના ભણકારા,PAK સેનાની એર સ્ટ્રાઇકમાં 4 ર્ઇરાની માસૂમ સહિત 9નાં મોત

ઉલ્લેખનિય છે કે, બુધવારે બલૂચિસ્તાનમાં ઈરાનના મિસાઈલ અને ડ્રોન હુમલા બાદ પાકિસ્તાન ખૂબ નારાજ છે. વિદેશ મંત્રાલયે ગઈકાલે (બુધવારે) ઈરાનથી તેના રાજદૂતને પાછા બોલાવ્યા હતા અને અગાઉ નક્કી કરેલી તમામ દ્વિપક્ષીય મુલાકાતો સ્થગિત કરી દીધી હતી.

ઇસ્લામાબાદ: પાકિસ્તાને કહ્યું કે, ગુપ્ત માહિતીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહીમાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા છે. જોકે, ઈરાનની અર્ધ-સત્તાવાર મેહર ન્યૂઝ એજન્સીએ એક સુરક્ષા અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે સરહદી ગામ પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા મિસાઈલ હુમલામાં ત્રણ મહિલાઓ અને ચાર બાળકો સહિત સાત લોકો માર્યા ગયા હતા.

પાકિસ્તાને ગુરુવારે વહેલી સવારે ઈરાનના સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંતમાં 'આતંકવાદી ઠેકાણાઓ' પર સૈન્ય હુમલા શરૂ કર્યા હતા, જેમાં 9 લોકો માર્યા ગયા હતા. આ પછી, પાકિસ્તાન અને ઈરાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળવાની આશંકા સેવાઇ રહી  છે. આ હુમલા બાદ એવા સમાચાર છે કે, પાકિસ્તાને ઈરાનને 'સંયમ' રાખવા કહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 'પાકિસ્તાને ઈરાનને સંયમ રાખવાનો અનુરોધ કર્યો છે અને બે પડોશીઓ વચ્ચે તણાવ વધી શકે તેવા કોઈ પગલાં ન ભરવાની અપીલ કરી છે.'

ઉલ્લેખનિય છે કે, બુધવારે બલૂચિસ્તાનમાં ઈરાનના મિસાઈલ અને ડ્રોન હુમલા બાદ પાકિસ્તાન ખૂબ નારાજ છે. વિદેશ મંત્રાલયે ગઈકાલે (બુધવારે) ઈરાનથી તેના રાજદૂતને પાછા બોલાવ્યા હતા અને અગાઉ નક્કી કરેલી તમામ દ્વિપક્ષીય મુલાકાતો સ્થગિત કરી દીધી હતી.

પાકિસ્તાને અનેક આતંકીઓને માર્યા હોવાનો દાવો કર્યો છે

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ગુરુવારે સવારે એક નિવેદનમાં કહ્યું, 'આજે વહેલી સવારે પાકિસ્તાને ઈરાનના સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંતમાં આતંકવાદી ઠેકાણાઓ પર સંકલિત અને લક્ષ્યાંકિત સૈન્ય હુમલા કર્યા.' તેમાં કહેવામાં આવ્યું છે કે ગુપ્ત માહિતીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહીમાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા છે. માર્યા ગયા હતા. જોકે, ઈરાનની અર્ધ-સત્તાવાર મેહર ન્યૂઝ એજન્સીએ એક સુરક્ષા અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે સરહદી ગામ પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા મિસાઈલ હુમલામાં ત્રણ મહિલાઓ અને ચાર બાળકો સહિત નવ લોકોના મૃત્યુ થયા છે,

સમાચાર એજન્સીએ વરિષ્ઠ અધિકારી અલીરેઝા મરહમતીના હવાલાથી કહ્યું કે, 'ગુરુવારે સવારે 4.50 કલાકે સરવાન શહેરના વિસ્તારમાં અનેક વિસ્ફોટના અવાજો સંભળાયા અને તપાસ બાદ અમને જાણવા મળ્યું કે પાકિસ્તાને ઈરાન સાથેના સરહદી ગામોમાંથી એક પર મિસાઈલ છોડી હતી. 'તેને નિશાન બનાવવામાં આવ્યું છે.' આ સિવાય સરવન શહેર પાસે પણ વિસ્ફોટ થયો હતો, જ્યાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

ઈરાન-પાકિસ્તાન સંઘર્ષે ચિંતા વધારી

ઈરાનના હુમલા અને પાકિસ્તાનના વળતા હુમલાઓએ પશ્ચિમ એશિયાના અસ્થિર પ્રદેશમાં ચિંતા વધારી છે, જે ગાઝા પટ્ટીમાં હમાસ સામે ઈઝરાયેલના યુદ્ધ અને યમનના હુથી બળવાખોરો દ્વારા લાલ સમુદ્રમાં વ્યાપારી જહાજોને નિશાન બનાવવાથી પહેલેથી જ તણાવગ્રસ્ત છે.

પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે એક નિવેદનમાં કહ્યું, 'આ કાર્યવાહી તમામ ખતરા સામે તેની રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યે પાકિસ્તાનના સંકલ્પને દર્શાવે છે.' એક સૂત્રએ કહ્યું, 'આ હુમલા પાકિસ્તાની વાયુસેનાના ફાઈટર પ્લેન દ્વારા કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ફાઈટર પ્લેન પાકિસ્તાની એરસ્પેસની અંદર હતા.

માનવરહિત હવાઈ વાહનો દ્વારા જાસૂસી પછી, આતંકવાદીઓની હાજરીની પુષ્ટિ કરવામાં આવી હતી અને હુમલા માટે કુલ સાત લક્ષ્યોની પસંદગી કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે હુમલામાં કોઈ ઈરાની નાગરિકો કે સૈન્ય કર્મચારીઓને નિશાન બનાવવામાં આવ્યા નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા

વિડિઓઝ

Varun Patel : મને એ પણ ખબર છે કે આમા હું જેલમાં જઈશ તો તમે બાપાને મળવા જશો..
USA News : અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના ઘર પર હુમલો, હુમલાખોરની ધરપકડ
Ahmedabad Gandhinagar Metro : PM મોદી 12 જાન્યુઆરીએ મેટ્રો રેલ ફેઝ-2નું કરશે લોકાર્પણ
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર-દર્દી વચ્ચે અવિશ્વાસ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતી અધિકારીઓને અન્યાય?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
યુદ્ધના ભણકારા! ચાંદીમાં એક જ દિવસમાં ₹8000 નો ભડકો, સોનાનો ભાવ જાણીને હચમચી જશો
યુદ્ધના ભણકારા! ચાંદીમાં એક જ દિવસમાં ₹8000 નો ભડકો, સોનાનો ભાવ જાણીને હચમચી જશો
Mohammed Shami News: શમી અને ભાઈ કૈફની મુશ્કેલી વધી, ચૂંટણી પંચે ફટકારી SIR સુનાવણીની નોટિસ
Mohammed Shami News: શમી અને ભાઈ કૈફની મુશ્કેલી વધી, ચૂંટણી પંચે ફટકારી SIR સુનાવણીની નોટિસ
બેંક ગ્રાહકો માટે મોટા સમાચાર! જાન્યુઆરીમાં સતત 4 દિવસ બેંકો રહેશે બંધ ? 27મીએ હડતાળનું એલાન
બેંક ગ્રાહકો માટે મોટા સમાચાર! જાન્યુઆરીમાં સતત 4 દિવસ બેંકો રહેશે બંધ ? 27મીએ હડતાળનું એલાન
6,6,6,6,6,6,6,6,6,6... વૈભવ સૂર્યવંશીએ 8 છગ્ગા સાથે દક્ષિણ આફ્રિકામાં તબાહી મચાવી, વનડેમાં ટી20 જેવી બેટિંગ, જુઓ Video
6,6,6,6,6,6,6,6,6,6... વૈભવ સૂર્યવંશીએ 8 છગ્ગા સાથે દક્ષિણ આફ્રિકામાં તબાહી મચાવી, વનડેમાં ટી20 જેવી બેટિંગ, જુઓ Video
Embed widget