શોધખોળ કરો

Health: શરીરના દુખાવા અને સોજાની સમસ્યામાં કારગર છે આ મસાલો, આ રીતે કરો સેવન

મેથીના દાણામાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી, એન્ટિ-બેક્ટેરિયલ ગુણો અને ઘણા પોષક તત્વો મળી આવે છે. જે આપણી સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓને દૂર કરે છે. ચાલો જાણીએ મેથીના દાણાના ફાયદા.

મેથીના દાણામાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી, એન્ટિ-બેક્ટેરિયલ ગુણો અને ઘણા પોષક તત્વો મળી આવે છે. જે આપણી સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓને દૂર કરે છે. ચાલો જાણીએ મેથીના દાણાના ફાયદા.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/6
મેથીના દાણામાં હાજર દ્રાવ્ય ફાઇબર બ્લડ સુગર લેવલને સંતુલિત રાખવામાં મદદ કરે છે. જો ડાયાબિટીસના દર્દીઓ મેથીના દાણાને રાત્રે પલાળી રાખે અને સવારે ઉઠીને ખાલી પેટે તે પાણી પી જાય તો તે ફાયદાકારક સાબિત થાય છે.
મેથીના દાણામાં હાજર દ્રાવ્ય ફાઇબર બ્લડ સુગર લેવલને સંતુલિત રાખવામાં મદદ કરે છે. જો ડાયાબિટીસના દર્દીઓ મેથીના દાણાને રાત્રે પલાળી રાખે અને સવારે ઉઠીને ખાલી પેટે તે પાણી પી જાય તો તે ફાયદાકારક સાબિત થાય છે.
2/6
રસોડામાં હાજર મસાલાઓમાં ઔષધીય ગુણો જોવા મળે છે અને આયુર્વેદ પણ તેના ઉપયોગની ભલામણ કરે છે. આમાંથી એક છે મેથીના દાણા, જે પ્રોટીન, ફાઈબર, વિટામિન સી અને સ્વાસ્થ્ય માટે જરૂરી અન્ય ઘણા પોષક તત્વોથી ભરપૂર છે.મેથીના દાણાના ઔષધીય ગુણોને લીધે, તેનો ઉપયોગ ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અથવા અન્ય ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓની સારવારમાં થાય છે.
રસોડામાં હાજર મસાલાઓમાં ઔષધીય ગુણો જોવા મળે છે અને આયુર્વેદ પણ તેના ઉપયોગની ભલામણ કરે છે. આમાંથી એક છે મેથીના દાણા, જે પ્રોટીન, ફાઈબર, વિટામિન સી અને સ્વાસ્થ્ય માટે જરૂરી અન્ય ઘણા પોષક તત્વોથી ભરપૂર છે.મેથીના દાણાના ઔષધીય ગુણોને લીધે, તેનો ઉપયોગ ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અથવા અન્ય ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓની સારવારમાં થાય છે.
3/6
આયર્નની ઉણપ દૂર કરે છે-મેથીના દાણા ખાવાથી શરીરમાં લોહીનું પ્રમાણ સુધરે છે. કારણ કે તેમાં રહેલું આયર્ન લોહી વધારવામાં મદદરૂપ છે. સગર્ભાવસ્થા અને સ્તનપાન દરમિયાન આયર્નની ઉણપથી પીડાતી સ્ત્રીઓ માટે મેથીના દાણા સારો વિકલ્પ છે. પરંતુ આવી સ્થિતિમાં, તેને લેતા પહેલા, ચોક્કસપણે કોઈ નિષ્ણાતની સલાહ લો
આયર્નની ઉણપ દૂર કરે છે-મેથીના દાણા ખાવાથી શરીરમાં લોહીનું પ્રમાણ સુધરે છે. કારણ કે તેમાં રહેલું આયર્ન લોહી વધારવામાં મદદરૂપ છે. સગર્ભાવસ્થા અને સ્તનપાન દરમિયાન આયર્નની ઉણપથી પીડાતી સ્ત્રીઓ માટે મેથીના દાણા સારો વિકલ્પ છે. પરંતુ આવી સ્થિતિમાં, તેને લેતા પહેલા, ચોક્કસપણે કોઈ નિષ્ણાતની સલાહ લો
4/6
મેથીના દાણામાં હાજર ફાઇબર કબજિયાત દૂર કરવામાં અને પેટની બળતરા ઘટાડવામાં મદદરૂપ છે. કબજિયાતથી રાહત મેળવવા માટે દરરોજ રાત્રે સૂતા પહેલા નવશેકા પાણી સાથે મેથીના પાવડરનું સેવન કરવું જોઈએ.
મેથીના દાણામાં હાજર ફાઇબર કબજિયાત દૂર કરવામાં અને પેટની બળતરા ઘટાડવામાં મદદરૂપ છે. કબજિયાતથી રાહત મેળવવા માટે દરરોજ રાત્રે સૂતા પહેલા નવશેકા પાણી સાથે મેથીના પાવડરનું સેવન કરવું જોઈએ.
5/6
મેથીમાં સોજા  વિરોધી ગુણો જોવા મળે છે, જે પીરિયડ્સ દરમિયાન થતા દુખાવાને ઓછો કરવામાં મદદ કરે છે. આ પીરિયડ ક્રેમ્પ્સને આ પાણી અથવા મેથીના દાણામાંથી બનાવેલી ચા પીવાથી ઘટાડી શકાય છે.
મેથીમાં સોજા વિરોધી ગુણો જોવા મળે છે, જે પીરિયડ્સ દરમિયાન થતા દુખાવાને ઓછો કરવામાં મદદ કરે છે. આ પીરિયડ ક્રેમ્પ્સને આ પાણી અથવા મેથીના દાણામાંથી બનાવેલી ચા પીવાથી ઘટાડી શકાય છે.
6/6
મેથીના દાણામાં આયરન, ફોસ્ફરસ અને કેલ્શિયમ મોટી માત્રામાં જોવા મળે છે. જે આપણા હાડકાંને મજબૂત કરવાનું કામ કરે છે. ઉપરાંત, તેમાં હાજર સોજા  વિરોધી ગુણધર્મો સાંધામાં સોજો ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. એક ચમચી મેથીના દાણાને આખી રાત પાણીમાં પલાળીને સવારે ચાવવાથી તમને શરીરના કોઇ પણ પ્રકારના  દુખાવામાં રાહત મળે છે.
મેથીના દાણામાં આયરન, ફોસ્ફરસ અને કેલ્શિયમ મોટી માત્રામાં જોવા મળે છે. જે આપણા હાડકાંને મજબૂત કરવાનું કામ કરે છે. ઉપરાંત, તેમાં હાજર સોજા વિરોધી ગુણધર્મો સાંધામાં સોજો ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. એક ચમચી મેથીના દાણાને આખી રાત પાણીમાં પલાળીને સવારે ચાવવાથી તમને શરીરના કોઇ પણ પ્રકારના દુખાવામાં રાહત મળે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

PM Modi Brazil Visit: આર્જેન્ટીના બાદ બ્રાઝીલ પહોંચ્યા વડાપ્રધાન મોદી, બ્રિક્સ સમિટમાં લેશે ભાગ
PM Modi Brazil Visit: આર્જેન્ટીના બાદ બ્રાઝીલ પહોંચ્યા વડાપ્રધાન મોદી, બ્રિક્સ સમિટમાં લેશે ભાગ
ભાજપના ગઢ રાજકોટમાં AAP નું શક્તિપ્રદર્શન: વિજય યાત્રામાં ગોપાલ ઇટાલિયાએ કહ્યું – ‘મારી જીતથી આખું ગુજરાત રાજી થયું છે...’
ભાજપના ગઢ રાજકોટમાં AAP નું શક્તિપ્રદર્શન: વિજય યાત્રામાં ગોપાલ ઇટાલિયાએ કહ્યું – ‘મારી જીતથી આખું ગુજરાત રાજી થયું છે...’
ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન: 'હું અને રાજ ઠાકરે મળીને મહારાષ્ટ્રની સત્તા પર....'
ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન: 'હું અને રાજ ઠાકરે મળીને મહારાષ્ટ્રની સત્તા પર....'
નીરવ મોદીનો ભાઈ નેહલ મોદી અમેરિકામાં ઝડપાયો: PNB કૌભાંડમાં સંડોવાયેલા નેહલને ભારત લાવવાની કવાયત તેજ
નીરવ મોદીનો ભાઈ નેહલ મોદી અમેરિકામાં ઝડપાયો: PNB કૌભાંડમાં સંડોવાયેલા નેહલને ભારત લાવવાની કવાયત તેજ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરથી મળશે મુક્તિ ?
Hun To Bolish : હું તો બોલીશ : મજબૂરીનો મરાઠીવાદ ?
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ બેગ તો મૂકી પણ રમીશું ક્યાં?
Surat news : સુરતમાં ખાડીપુરના કાયમી ઉકેલ માટે સી.આર.પાટીલની અધ્યક્ષતામાં મળી મહત્વની બેઠક.
Gujarat Rain Forecast : રાજ્ય પર 3 વરસાદી સિસ્ટમ સક્રિય, સાત દિવસ ધોધમાર વરસાદની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Brazil Visit: આર્જેન્ટીના બાદ બ્રાઝીલ પહોંચ્યા વડાપ્રધાન મોદી, બ્રિક્સ સમિટમાં લેશે ભાગ
PM Modi Brazil Visit: આર્જેન્ટીના બાદ બ્રાઝીલ પહોંચ્યા વડાપ્રધાન મોદી, બ્રિક્સ સમિટમાં લેશે ભાગ
ભાજપના ગઢ રાજકોટમાં AAP નું શક્તિપ્રદર્શન: વિજય યાત્રામાં ગોપાલ ઇટાલિયાએ કહ્યું – ‘મારી જીતથી આખું ગુજરાત રાજી થયું છે...’
ભાજપના ગઢ રાજકોટમાં AAP નું શક્તિપ્રદર્શન: વિજય યાત્રામાં ગોપાલ ઇટાલિયાએ કહ્યું – ‘મારી જીતથી આખું ગુજરાત રાજી થયું છે...’
ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન: 'હું અને રાજ ઠાકરે મળીને મહારાષ્ટ્રની સત્તા પર....'
ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન: 'હું અને રાજ ઠાકરે મળીને મહારાષ્ટ્રની સત્તા પર....'
નીરવ મોદીનો ભાઈ નેહલ મોદી અમેરિકામાં ઝડપાયો: PNB કૌભાંડમાં સંડોવાયેલા નેહલને ભારત લાવવાની કવાયત તેજ
નીરવ મોદીનો ભાઈ નેહલ મોદી અમેરિકામાં ઝડપાયો: PNB કૌભાંડમાં સંડોવાયેલા નેહલને ભારત લાવવાની કવાયત તેજ
સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગમાં ઠાકરે બ્રધર્સ, ઉદ્ધવ સાથે આવવા પર રાજ ઠાકરેએ કરી મોટી વાત
સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગમાં ઠાકરે બ્રધર્સ, ઉદ્ધવ સાથે આવવા પર રાજ ઠાકરેએ કરી મોટી વાત
Ambalal Patel: અંબાલાલ પટેલે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદને લઈ કરી આગાહી 
Ambalal Patel: અંબાલાલ પટેલે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદને લઈ કરી આગાહી 
Gujarat Rain: આજે આ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ આગાહી
Gujarat Rain: આજે આ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ આગાહી
‘મહારાષ્ટ્રમાં ભરત મિલાપ’,20 વર્ષ બાદ સાથે આવેલા ઠાકરે ભાઈઓનો હુંકાર,'બાળાસાહેબ જે ન કરી શક્યા, તે ફડણવીસે કરી બતાવ્યું...',
‘મહારાષ્ટ્રમાં ભરત મિલાપ’,20 વર્ષ બાદ સાથે આવેલા ઠાકરે ભાઈઓનો હુંકાર,'બાળાસાહેબ જે ન કરી શક્યા, તે ફડણવીસે કરી બતાવ્યું...',
Embed widget