શોધખોળ કરો

Heart Failure: હાર્ટના દર્દીઓએ આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, નહીં તો હાર્ટ ફેલ્યોરનો બની શકે શિકાર

Heart Failure: હાર્ટના દર્દીઓએ આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, નહીં તો હાર્ટ ફેલ્યોરનો બની શકે શિકાર

Heart Failure: હાર્ટના દર્દીઓએ આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, નહીં તો હાર્ટ ફેલ્યોરનો બની શકે શિકાર

પ્રતિકાત્મક તસવીર

1/6
જે લોકોને હાર્ટ ફેલ્યોર કે હાર્ટ એટેકનો ખતરો હોય છે તેઓએ તેમની જીવનશૈલીને સ્વસ્થ રાખવાની જરૂર છે. આજકાલ હાર્ટ એટેકથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે.
જે લોકોને હાર્ટ ફેલ્યોર કે હાર્ટ એટેકનો ખતરો હોય છે તેઓએ તેમની જીવનશૈલીને સ્વસ્થ રાખવાની જરૂર છે. આજકાલ હાર્ટ એટેકથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે.
2/6
જો હૃદયરોગના દર્દીને હાર્ટ ફેલ્યોરથી બચવું હોય તો તેણે પોતાની જીવનશૈલીને સ્વસ્થ રાખવી પડશે. રોજિંદી કસરત, હેલ્ધી ડાયટની સાથે 8 કલાકની ઊંઘ ખૂબ જ જરૂરી છે.
જો હૃદયરોગના દર્દીને હાર્ટ ફેલ્યોરથી બચવું હોય તો તેણે પોતાની જીવનશૈલીને સ્વસ્થ રાખવી પડશે. રોજિંદી કસરત, હેલ્ધી ડાયટની સાથે 8 કલાકની ઊંઘ ખૂબ જ જરૂરી છે.
3/6
સારી તંદુરસ્ત જીવનશૈલી દ્વારા તમે હાર્ટ ફેલ્યોરના જોખમને ટાળી શકે છે. સારી જીવનશૈલી દ્વારા કેન્સર અને અન્ય ગંભીર રોગોથી બચી શકાય છે.
સારી તંદુરસ્ત જીવનશૈલી દ્વારા તમે હાર્ટ ફેલ્યોરના જોખમને ટાળી શકે છે. સારી જીવનશૈલી દ્વારા કેન્સર અને અન્ય ગંભીર રોગોથી બચી શકાય છે.
4/6
NCBIમાં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર, વધુ પડતું ધૂમ્રપાન હૃદય રોગનું જોખમ વધારે છે. તેથી જે લોકો ખૂબ ધૂમ્રપાન કરે છે તેઓએ તે છોડવું જોઈએ. ધૂમ્રપાનમાં જોવા મળતા નિકોટિનથી હૃદયના ધબકારા અને બીપી વધે છે.
NCBIમાં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર, વધુ પડતું ધૂમ્રપાન હૃદય રોગનું જોખમ વધારે છે. તેથી જે લોકો ખૂબ ધૂમ્રપાન કરે છે તેઓએ તે છોડવું જોઈએ. ધૂમ્રપાનમાં જોવા મળતા નિકોટિનથી હૃદયના ધબકારા અને બીપી વધે છે.
5/6
અચાનક વજન વધવું અથવા વજન ઘટવું એ હૃદયની નિષ્ફળતાના પ્રારંભિક લક્ષણો હોઈ શકે છે. જો કોઈ કારણ વગર વજન વધે કે ઘટે તો તમારે તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
અચાનક વજન વધવું અથવા વજન ઘટવું એ હૃદયની નિષ્ફળતાના પ્રારંભિક લક્ષણો હોઈ શકે છે. જો કોઈ કારણ વગર વજન વધે કે ઘટે તો તમારે તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
6/6
જેમને હૃદયરોગનો ખતરો હોય તેમણે દારૂ બિલકુલ ન પીવો જોઈએ. આ બધા સિવાય આહારનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે, નહીં તો હાર્ટ ફેલ થવાનો ખતરો રહેશે.
જેમને હૃદયરોગનો ખતરો હોય તેમણે દારૂ બિલકુલ ન પીવો જોઈએ. આ બધા સિવાય આહારનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે, નહીં તો હાર્ટ ફેલ થવાનો ખતરો રહેશે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

'મહાકુંભ તો આ તારીખે જ પૂરો થઈ ગયો હતો, પછી તો સરકારી કુંભ હતો...': અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો મોટો દાવો
'મહાકુંભ તો આ તારીખે જ પૂરો થઈ ગયો હતો, પછી તો સરકારી કુંભ હતો...': અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો મોટો દાવો
અમિત ચાવડાનો ગુજરાત સરકાર પર ગંભીર આરોપ: SC, ST, OBC અને લઘુમતી સમાજ સાથે બજેટમાં અન્યાય
અમિત ચાવડાનો ગુજરાત સરકાર પર ગંભીર આરોપ: SC, ST, OBC અને લઘુમતી સમાજ સાથે બજેટમાં અન્યાય
ગુજરાતમાં ધોરણ 1, 6 થી 8 અને 12 ના પાઠ્યપુસ્તકો બદલાશે, જાણો ક્યા વિષયમાં થશે ફેરફાર
ગુજરાતમાં ધોરણ 1, 6 થી 8 અને 12 ના પાઠ્યપુસ્તકો બદલાશે, જાણો ક્યા વિષયમાં થશે ફેરફાર
'તું તારાં માતાપિતાની વાતોમાં આવી ગઈ...', સાસરીયાં અને પત્નીના ત્રાસથી કંટાળી સુરેન્દ્રનગરના યુવકે ફાંસો ખાધો
'તું તારાં માતાપિતાની વાતોમાં આવી ગઈ...', સાસરીયાં અને પત્નીના ત્રાસથી કંટાળી સુરેન્દ્રનગરના યુવકે ફાંસો ખાધો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar: આવતા શૈક્ષણિક વર્ષથી પાઠ્યપુસ્તકોમાં થશે બદલાવ: ગુજરાત શાળા પાઠ્યપુસ્તક મંડળનો નિર્ણયAmit Chavda: સરસ્વતી સાધના યોજનાની સાયકલ ખરીદીમાં કૌભાંડનો વિપક્ષનો આરોપGujarat Board Exam: આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ, વિદ્યાર્થીઓ પહોંચ્યા પરીક્ષા કેન્દ્રો પરSurat Texttile Market Fire: 450 દુકાનો બળીને ખાખ, વેપારીઓ રડી પડ્યા | Abp Asmita | 27-2-2025

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'મહાકુંભ તો આ તારીખે જ પૂરો થઈ ગયો હતો, પછી તો સરકારી કુંભ હતો...': અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો મોટો દાવો
'મહાકુંભ તો આ તારીખે જ પૂરો થઈ ગયો હતો, પછી તો સરકારી કુંભ હતો...': અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો મોટો દાવો
અમિત ચાવડાનો ગુજરાત સરકાર પર ગંભીર આરોપ: SC, ST, OBC અને લઘુમતી સમાજ સાથે બજેટમાં અન્યાય
અમિત ચાવડાનો ગુજરાત સરકાર પર ગંભીર આરોપ: SC, ST, OBC અને લઘુમતી સમાજ સાથે બજેટમાં અન્યાય
ગુજરાતમાં ધોરણ 1, 6 થી 8 અને 12 ના પાઠ્યપુસ્તકો બદલાશે, જાણો ક્યા વિષયમાં થશે ફેરફાર
ગુજરાતમાં ધોરણ 1, 6 થી 8 અને 12 ના પાઠ્યપુસ્તકો બદલાશે, જાણો ક્યા વિષયમાં થશે ફેરફાર
'તું તારાં માતાપિતાની વાતોમાં આવી ગઈ...', સાસરીયાં અને પત્નીના ત્રાસથી કંટાળી સુરેન્દ્રનગરના યુવકે ફાંસો ખાધો
'તું તારાં માતાપિતાની વાતોમાં આવી ગઈ...', સાસરીયાં અને પત્નીના ત્રાસથી કંટાળી સુરેન્દ્રનગરના યુવકે ફાંસો ખાધો
Prayagraj: મહાકુંભના સફાઈ કર્મચારીઓને CM યોગીની ભેટ, 10 હજાર રૂપિયાનું બોનસ અને 5 લાખ સુધીની સારવાર ફ્રી
Prayagraj: મહાકુંભના સફાઈ કર્મચારીઓને CM યોગીની ભેટ, 10 હજાર રૂપિયાનું બોનસ અને 5 લાખ સુધીની સારવાર ફ્રી
Champions Trophy 2025: પાકિસ્તાનના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, ચેમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં પહેલી વાર આવ્યું બન્યું
Champions Trophy 2025: પાકિસ્તાનના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, ચેમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં પહેલી વાર આવ્યું બન્યું
Election: મહારાષ્ટ્ર અને દિલ્હીમાં ભાજપે કેવી રીતે જીતી ચૂંટણી? મમતા બેનર્જીનો મોટો દાવો, ચૂંટણી પંચ પર લગાવ્યા ગંભીર આરોપ
Election: મહારાષ્ટ્ર અને દિલ્હીમાં ભાજપે કેવી રીતે જીતી ચૂંટણી? મમતા બેનર્જીનો મોટો દાવો, ચૂંટણી પંચ પર લગાવ્યા ગંભીર આરોપ
Mahakumbh 2025: મહાકુંભના સમાપન પર PM મોદીએ માંગી માફી, લખ્યું અમારી......
Mahakumbh 2025: મહાકુંભના સમાપન પર PM મોદીએ માંગી માફી, લખ્યું અમારી......
Embed widget