શોધખોળ કરો

Summer Health: હિટ સ્ટ્રોક અને ડિહાઇડ્રેશનથી બચવા ડાયટમા સામેલ કરો આ વસ્તુઓ

આ ઉનાળાની ઋતુમાં સારું સ્વાસ્થ્ય જાળવવા માટે તમારા ડાયટમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવો જરૂરી છે જેનાથી તમારા શરીરમાં પાણીની ઉણપ ના રહે અને તમારા શરીરને હીટ સ્ટ્રોકથી બચાવી શકો છો.

આ ઉનાળાની ઋતુમાં સારું સ્વાસ્થ્ય જાળવવા માટે તમારા ડાયટમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવો જરૂરી છે જેનાથી તમારા શરીરમાં પાણીની ઉણપ ના રહે અને તમારા શરીરને હીટ સ્ટ્રોકથી બચાવી શકો છો.

પ્રતિકાત્મક તસવીર

1/7
આ ઉનાળાની ઋતુમાં સારું સ્વાસ્થ્ય જાળવવા માટે તમારા ડાયટમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવો જરૂરી છે જેનાથી તમારા શરીરમાં પાણીની ઉણપ ના રહે અને તમારા શરીરને હીટ સ્ટ્રોકથી બચાવી શકો છો.
આ ઉનાળાની ઋતુમાં સારું સ્વાસ્થ્ય જાળવવા માટે તમારા ડાયટમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવો જરૂરી છે જેનાથી તમારા શરીરમાં પાણીની ઉણપ ના રહે અને તમારા શરીરને હીટ સ્ટ્રોકથી બચાવી શકો છો.
2/7
હાલમાં ઉનાળામાં કાળઝાળ ગરમી  પડી રહી છે. તાપમાન 45ને પાર કરી રહ્યું છે અને આવી સ્થિતિમાં ઘરની બહાર નીકળવું એક મોટો પડકાર બની ગયો છે. આવી સ્થિતિમાં સૌથી ખરાબ અસર તમારા સ્વાસ્થ્ય પર પડે છે. લોકો હીટ સ્ટ્રોકનો ભોગ બની રહ્યા છે અને દરેક વ્યક્તિ ડિહાઇડ્રેશનનો શિકાર બની રહી છે.
હાલમાં ઉનાળામાં કાળઝાળ ગરમી પડી રહી છે. તાપમાન 45ને પાર કરી રહ્યું છે અને આવી સ્થિતિમાં ઘરની બહાર નીકળવું એક મોટો પડકાર બની ગયો છે. આવી સ્થિતિમાં સૌથી ખરાબ અસર તમારા સ્વાસ્થ્ય પર પડે છે. લોકો હીટ સ્ટ્રોકનો ભોગ બની રહ્યા છે અને દરેક વ્યક્તિ ડિહાઇડ્રેશનનો શિકાર બની રહી છે.
3/7
આ ઉનાળાની ઋતુમાં સારું સ્વાસ્થ્ય જાળવવા માટે તમારા ડાયટમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવો જરૂરી છે જેનાથી તમારા શરીરમાં પાણીની ઉણપ રહે નહી અને તમારા શરીરને હીટ સ્ટ્રોકથી બચાવી શકાય. આજે આપણે એવી જ કેટલીક ઠંડક વાળી વસ્તુઓ વિશે જાણીશું જેને ખાવાથી તમે ગરમીનો શિકાર બનવાથી બચી શકશો.
આ ઉનાળાની ઋતુમાં સારું સ્વાસ્થ્ય જાળવવા માટે તમારા ડાયટમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવો જરૂરી છે જેનાથી તમારા શરીરમાં પાણીની ઉણપ રહે નહી અને તમારા શરીરને હીટ સ્ટ્રોકથી બચાવી શકાય. આજે આપણે એવી જ કેટલીક ઠંડક વાળી વસ્તુઓ વિશે જાણીશું જેને ખાવાથી તમે ગરમીનો શિકાર બનવાથી બચી શકશો.
4/7
કેરી, નારંગી, તરબૂચ અને દાડમ જેવા ઉનાળાના ફળો પણ તમારા શરીરને ઠંડક આપશે અને શરીરમાં પાણીની સાથે સાથે પોષક તત્વોની ઉણપને પણ દૂર કરશે. આ ફળોમાં મળતું વિટામિન સી તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખશે અને તમારું શરીર ઠંડું રહેશે.
કેરી, નારંગી, તરબૂચ અને દાડમ જેવા ઉનાળાના ફળો પણ તમારા શરીરને ઠંડક આપશે અને શરીરમાં પાણીની સાથે સાથે પોષક તત્વોની ઉણપને પણ દૂર કરશે. આ ફળોમાં મળતું વિટામિન સી તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખશે અને તમારું શરીર ઠંડું રહેશે.
5/7
તમે સલાડના રૂપમાં કાકડી ખાવાના શોખીન હશો. કાકડીએ પાણીથી ભરપૂર શાકભાજી છે જેને તમે ઉનાળામાં આરામથી ખાઈ શકો છો. તેની અંદર મળતા પોષક તત્વો તમારા શરીરને ઠંડક આપશે અને પાણીની ઉણપ થવા દેશે નહીં. આ સાથે જો તમારી ચામડી સન ટેનને કારણે બળી ગઈ હોય તો પણ કાકડી ખાવી તમારા માટે ફાયદાકારક રહેશે કારણ કે તે તમારી ચામડીને સ્વસ્થ અને ચમકદાર બનાવવામાં પણ મદદ કરશે.
તમે સલાડના રૂપમાં કાકડી ખાવાના શોખીન હશો. કાકડીએ પાણીથી ભરપૂર શાકભાજી છે જેને તમે ઉનાળામાં આરામથી ખાઈ શકો છો. તેની અંદર મળતા પોષક તત્વો તમારા શરીરને ઠંડક આપશે અને પાણીની ઉણપ થવા દેશે નહીં. આ સાથે જો તમારી ચામડી સન ટેનને કારણે બળી ગઈ હોય તો પણ કાકડી ખાવી તમારા માટે ફાયદાકારક રહેશે કારણ કે તે તમારી ચામડીને સ્વસ્થ અને ચમકદાર બનાવવામાં પણ મદદ કરશે.
6/7
નાળિયેર પાણી ઘણા પોષક તત્વોથી સજ્જ છે. ખાસ કરીને ઉનાળામાં તે તમારા શરીરમાં પાણીની ઉણપને દૂર કરશે અને તમને હીટ સ્ટ્રોકથી પણ બચાવશે. તેથી, ઉનાળાની ઋતુમાં નારિયેળ પાણીનું સેવન સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે.
નાળિયેર પાણી ઘણા પોષક તત્વોથી સજ્જ છે. ખાસ કરીને ઉનાળામાં તે તમારા શરીરમાં પાણીની ઉણપને દૂર કરશે અને તમને હીટ સ્ટ્રોકથી પણ બચાવશે. તેથી, ઉનાળાની ઋતુમાં નારિયેળ પાણીનું સેવન સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે.
7/7
તમે જાણતા જ હશો કે ઉનાળામાં જ્યારે શરીરમાં વધુ પડતો પરસેવો થાય છે ત્યારે શરીરમાં પાણીની ઉણપ થાય છે અને શરીર ડિહાઇડ્રેશનનો શિકાર બને છે. આ સિવાય જ્યારે તમે ગરમીમાં બહાર જાઓ છો ત્યારે તમે હીટ સ્ટ્રોકનો શિકાર બની શકો છો. આવી સ્થિતિમાં, તમારે શરીરને ઠંડુ અને હાઇડ્રેટ રાખવા માટે તરબૂચનું સેવન કરવું જોઈએ. તરબૂચ પાણીથી ભરપૂર ફળ છે અને તેમાં વિટામિન સી તેમજ પોટેશિયમ હોય છે. આના સેવનથી તમારા શરીરમાં પાણીની ઉણપ નહીં થાય અને શરીર ઠંડુ રહેશે.
તમે જાણતા જ હશો કે ઉનાળામાં જ્યારે શરીરમાં વધુ પડતો પરસેવો થાય છે ત્યારે શરીરમાં પાણીની ઉણપ થાય છે અને શરીર ડિહાઇડ્રેશનનો શિકાર બને છે. આ સિવાય જ્યારે તમે ગરમીમાં બહાર જાઓ છો ત્યારે તમે હીટ સ્ટ્રોકનો શિકાર બની શકો છો. આવી સ્થિતિમાં, તમારે શરીરને ઠંડુ અને હાઇડ્રેટ રાખવા માટે તરબૂચનું સેવન કરવું જોઈએ. તરબૂચ પાણીથી ભરપૂર ફળ છે અને તેમાં વિટામિન સી તેમજ પોટેશિયમ હોય છે. આના સેવનથી તમારા શરીરમાં પાણીની ઉણપ નહીં થાય અને શરીર ઠંડુ રહેશે.

આરોગ્ય ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

સંસદમાં બપોરે 1 થી 4:30 વચ્ચે એવું તે શું બન્યું કે જગદીપ ધનખડે રાજીનામું આપવું પડ્યું? જાણો ઈનસાઈડ સ્ટોરી
સંસદમાં બપોરે 1 થી 4:30 વચ્ચે એવું તે શું બન્યું કે જગદીપ ધનખડે રાજીનામું આપવું પડ્યું? જાણો ઈનસાઈડ સ્ટોરી
બિહાર ચૂંટણી, અપમાન કે પછી.... જગદીપ ધનખડના અચાનક રાજીનામા પાછળ હોઈ શકે છે આ ત્રણ કારણ
બિહાર ચૂંટણી, અપમાન કે પછી.... જગદીપ ધનખડના અચાનક રાજીનામા પાછળ હોઈ શકે છે આ ત્રણ કારણ
બિહારમાં 52 લાખ મતદારોના નામ હટશે! જાણો મતદાર યાદીમાં શું ફેરફાર, ચૂંટણી પંચનો મોટો નિર્ણય
બિહારમાં 52 લાખ મતદારોના નામ હટશે! જાણો મતદાર યાદીમાં શું ફેરફાર, ચૂંટણી પંચનો મોટો નિર્ણય
સાબરડેરી વિવાદ: પશુપાલકો માટે 'આપ' મેદાનમાં! કેજરીવાલ-ભગવંત માનની હાજરીમાં આવતીકાલે મોડાસામાં મહાપંચાયત
સાબરડેરી વિવાદ: પશુપાલકો માટે 'આપ' મેદાનમાં! કેજરીવાલ-ભગવંત માનની હાજરીમાં આવતીકાલે મોડાસામાં મહાપંચાયત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kheda news: ખેડા જિલ્લામાં રઝડતુ ભવિષ્ય, ક્યારે બનશે પ્રાથમિક શાળાના ઓરડા ?
Mehsana Accident News: મહેસાણામાં ST બસ-ઈકો કાર વચ્ચે ભયંકર અકસ્માત, બેના મોત
Lavingji Thakor News: પાટણના રાધનપુર ભાજપના MLA લવિંગજી ઠાકોર સામે ગંભીર આરોપ
MP Mayank Nayak: રાજ્યસભા સાંસદ મયંક નાયકે ખેડૂતો મુદ્દે રાજ્યસભામાં ઉઠાવ્યો અવાજ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં બપોરે 1 થી 4:30 વચ્ચે એવું તે શું બન્યું કે જગદીપ ધનખડે રાજીનામું આપવું પડ્યું? જાણો ઈનસાઈડ સ્ટોરી
સંસદમાં બપોરે 1 થી 4:30 વચ્ચે એવું તે શું બન્યું કે જગદીપ ધનખડે રાજીનામું આપવું પડ્યું? જાણો ઈનસાઈડ સ્ટોરી
બિહાર ચૂંટણી, અપમાન કે પછી.... જગદીપ ધનખડના અચાનક રાજીનામા પાછળ હોઈ શકે છે આ ત્રણ કારણ
બિહાર ચૂંટણી, અપમાન કે પછી.... જગદીપ ધનખડના અચાનક રાજીનામા પાછળ હોઈ શકે છે આ ત્રણ કારણ
બિહારમાં 52 લાખ મતદારોના નામ હટશે! જાણો મતદાર યાદીમાં શું ફેરફાર, ચૂંટણી પંચનો મોટો નિર્ણય
બિહારમાં 52 લાખ મતદારોના નામ હટશે! જાણો મતદાર યાદીમાં શું ફેરફાર, ચૂંટણી પંચનો મોટો નિર્ણય
સાબરડેરી વિવાદ: પશુપાલકો માટે 'આપ' મેદાનમાં! કેજરીવાલ-ભગવંત માનની હાજરીમાં આવતીકાલે મોડાસામાં મહાપંચાયત
સાબરડેરી વિવાદ: પશુપાલકો માટે 'આપ' મેદાનમાં! કેજરીવાલ-ભગવંત માનની હાજરીમાં આવતીકાલે મોડાસામાં મહાપંચાયત
મહેસાણા-અંબાજી હાઈવે પર ભયાનક અકસ્માત: બસ અને ઇકો કાર વચ્ચે ટક્કરમાં પિતા-પુત્ર સહિત બેના મોત, 5 ઘાયલ
મહેસાણા-અંબાજી હાઈવે પર ભયાનક અકસ્માત: બસ અને ઇકો કાર વચ્ચે ટક્કરમાં પિતા-પુત્ર સહિત બેના મોત, 5 ઘાયલ
સલમાન અને શાહરૂખ ખાનને આ 27 વર્ષના છોકરાએ ધૂળ ચટાડી દીધી, સૈયારાએ 5 દિવસમાં બોક્સ ઓફિસ પર તોડ્યા આ રેકોર્ડ
સલમાન અને શાહરૂખ ખાનને આ 27 વર્ષના છોકરાએ ધૂળ ચટાડી દીધી, સૈયારાએ 5 દિવસમાં બોક્સ ઓફિસ પર તોડ્યા આ રેકોર્ડ
ભારત સામેની ચોથી ટેસ્ટમાં જો રૂટ ઇતિહાસ રચવા તૈયાર: 7 મોટા રેકોર્ડ તોડવાની નજીક
ભારત સામેની ચોથી ટેસ્ટમાં જો રૂટ ઇતિહાસ રચવા તૈયાર: 7 મોટા રેકોર્ડ તોડવાની નજીક
જગદીપ ધનખડના રાજીનામા પાછળ શું ભાજપ અધ્યક્ષ સાથેનો વિવાદ કારણભૂત? જેપી નડ્ડાએ કર્યો ખુલાસો
જગદીપ ધનખડના રાજીનામા પાછળ શું ભાજપ અધ્યક્ષ સાથેનો વિવાદ કારણભૂત? જેપી નડ્ડાએ કર્યો ખુલાસો
Embed widget