શોધખોળ કરો

Summer Health: હિટ સ્ટ્રોક અને ડિહાઇડ્રેશનથી બચવા ડાયટમા સામેલ કરો આ વસ્તુઓ

આ ઉનાળાની ઋતુમાં સારું સ્વાસ્થ્ય જાળવવા માટે તમારા ડાયટમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવો જરૂરી છે જેનાથી તમારા શરીરમાં પાણીની ઉણપ ના રહે અને તમારા શરીરને હીટ સ્ટ્રોકથી બચાવી શકો છો.

આ ઉનાળાની ઋતુમાં સારું સ્વાસ્થ્ય જાળવવા માટે તમારા ડાયટમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવો જરૂરી છે જેનાથી તમારા શરીરમાં પાણીની ઉણપ ના રહે અને તમારા શરીરને હીટ સ્ટ્રોકથી બચાવી શકો છો.

પ્રતિકાત્મક તસવીર

1/7
આ ઉનાળાની ઋતુમાં સારું સ્વાસ્થ્ય જાળવવા માટે તમારા ડાયટમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવો જરૂરી છે જેનાથી તમારા શરીરમાં પાણીની ઉણપ ના રહે અને તમારા શરીરને હીટ સ્ટ્રોકથી બચાવી શકો છો.
આ ઉનાળાની ઋતુમાં સારું સ્વાસ્થ્ય જાળવવા માટે તમારા ડાયટમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવો જરૂરી છે જેનાથી તમારા શરીરમાં પાણીની ઉણપ ના રહે અને તમારા શરીરને હીટ સ્ટ્રોકથી બચાવી શકો છો.
2/7
હાલમાં ઉનાળામાં કાળઝાળ ગરમી  પડી રહી છે. તાપમાન 45ને પાર કરી રહ્યું છે અને આવી સ્થિતિમાં ઘરની બહાર નીકળવું એક મોટો પડકાર બની ગયો છે. આવી સ્થિતિમાં સૌથી ખરાબ અસર તમારા સ્વાસ્થ્ય પર પડે છે. લોકો હીટ સ્ટ્રોકનો ભોગ બની રહ્યા છે અને દરેક વ્યક્તિ ડિહાઇડ્રેશનનો શિકાર બની રહી છે.
હાલમાં ઉનાળામાં કાળઝાળ ગરમી પડી રહી છે. તાપમાન 45ને પાર કરી રહ્યું છે અને આવી સ્થિતિમાં ઘરની બહાર નીકળવું એક મોટો પડકાર બની ગયો છે. આવી સ્થિતિમાં સૌથી ખરાબ અસર તમારા સ્વાસ્થ્ય પર પડે છે. લોકો હીટ સ્ટ્રોકનો ભોગ બની રહ્યા છે અને દરેક વ્યક્તિ ડિહાઇડ્રેશનનો શિકાર બની રહી છે.
3/7
આ ઉનાળાની ઋતુમાં સારું સ્વાસ્થ્ય જાળવવા માટે તમારા ડાયટમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવો જરૂરી છે જેનાથી તમારા શરીરમાં પાણીની ઉણપ રહે નહી અને તમારા શરીરને હીટ સ્ટ્રોકથી બચાવી શકાય. આજે આપણે એવી જ કેટલીક ઠંડક વાળી વસ્તુઓ વિશે જાણીશું જેને ખાવાથી તમે ગરમીનો શિકાર બનવાથી બચી શકશો.
આ ઉનાળાની ઋતુમાં સારું સ્વાસ્થ્ય જાળવવા માટે તમારા ડાયટમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવો જરૂરી છે જેનાથી તમારા શરીરમાં પાણીની ઉણપ રહે નહી અને તમારા શરીરને હીટ સ્ટ્રોકથી બચાવી શકાય. આજે આપણે એવી જ કેટલીક ઠંડક વાળી વસ્તુઓ વિશે જાણીશું જેને ખાવાથી તમે ગરમીનો શિકાર બનવાથી બચી શકશો.
4/7
કેરી, નારંગી, તરબૂચ અને દાડમ જેવા ઉનાળાના ફળો પણ તમારા શરીરને ઠંડક આપશે અને શરીરમાં પાણીની સાથે સાથે પોષક તત્વોની ઉણપને પણ દૂર કરશે. આ ફળોમાં મળતું વિટામિન સી તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખશે અને તમારું શરીર ઠંડું રહેશે.
કેરી, નારંગી, તરબૂચ અને દાડમ જેવા ઉનાળાના ફળો પણ તમારા શરીરને ઠંડક આપશે અને શરીરમાં પાણીની સાથે સાથે પોષક તત્વોની ઉણપને પણ દૂર કરશે. આ ફળોમાં મળતું વિટામિન સી તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખશે અને તમારું શરીર ઠંડું રહેશે.
5/7
તમે સલાડના રૂપમાં કાકડી ખાવાના શોખીન હશો. કાકડીએ પાણીથી ભરપૂર શાકભાજી છે જેને તમે ઉનાળામાં આરામથી ખાઈ શકો છો. તેની અંદર મળતા પોષક તત્વો તમારા શરીરને ઠંડક આપશે અને પાણીની ઉણપ થવા દેશે નહીં. આ સાથે જો તમારી ચામડી સન ટેનને કારણે બળી ગઈ હોય તો પણ કાકડી ખાવી તમારા માટે ફાયદાકારક રહેશે કારણ કે તે તમારી ચામડીને સ્વસ્થ અને ચમકદાર બનાવવામાં પણ મદદ કરશે.
તમે સલાડના રૂપમાં કાકડી ખાવાના શોખીન હશો. કાકડીએ પાણીથી ભરપૂર શાકભાજી છે જેને તમે ઉનાળામાં આરામથી ખાઈ શકો છો. તેની અંદર મળતા પોષક તત્વો તમારા શરીરને ઠંડક આપશે અને પાણીની ઉણપ થવા દેશે નહીં. આ સાથે જો તમારી ચામડી સન ટેનને કારણે બળી ગઈ હોય તો પણ કાકડી ખાવી તમારા માટે ફાયદાકારક રહેશે કારણ કે તે તમારી ચામડીને સ્વસ્થ અને ચમકદાર બનાવવામાં પણ મદદ કરશે.
6/7
નાળિયેર પાણી ઘણા પોષક તત્વોથી સજ્જ છે. ખાસ કરીને ઉનાળામાં તે તમારા શરીરમાં પાણીની ઉણપને દૂર કરશે અને તમને હીટ સ્ટ્રોકથી પણ બચાવશે. તેથી, ઉનાળાની ઋતુમાં નારિયેળ પાણીનું સેવન સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે.
નાળિયેર પાણી ઘણા પોષક તત્વોથી સજ્જ છે. ખાસ કરીને ઉનાળામાં તે તમારા શરીરમાં પાણીની ઉણપને દૂર કરશે અને તમને હીટ સ્ટ્રોકથી પણ બચાવશે. તેથી, ઉનાળાની ઋતુમાં નારિયેળ પાણીનું સેવન સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે.
7/7
તમે જાણતા જ હશો કે ઉનાળામાં જ્યારે શરીરમાં વધુ પડતો પરસેવો થાય છે ત્યારે શરીરમાં પાણીની ઉણપ થાય છે અને શરીર ડિહાઇડ્રેશનનો શિકાર બને છે. આ સિવાય જ્યારે તમે ગરમીમાં બહાર જાઓ છો ત્યારે તમે હીટ સ્ટ્રોકનો શિકાર બની શકો છો. આવી સ્થિતિમાં, તમારે શરીરને ઠંડુ અને હાઇડ્રેટ રાખવા માટે તરબૂચનું સેવન કરવું જોઈએ. તરબૂચ પાણીથી ભરપૂર ફળ છે અને તેમાં વિટામિન સી તેમજ પોટેશિયમ હોય છે. આના સેવનથી તમારા શરીરમાં પાણીની ઉણપ નહીં થાય અને શરીર ઠંડુ રહેશે.
તમે જાણતા જ હશો કે ઉનાળામાં જ્યારે શરીરમાં વધુ પડતો પરસેવો થાય છે ત્યારે શરીરમાં પાણીની ઉણપ થાય છે અને શરીર ડિહાઇડ્રેશનનો શિકાર બને છે. આ સિવાય જ્યારે તમે ગરમીમાં બહાર જાઓ છો ત્યારે તમે હીટ સ્ટ્રોકનો શિકાર બની શકો છો. આવી સ્થિતિમાં, તમારે શરીરને ઠંડુ અને હાઇડ્રેટ રાખવા માટે તરબૂચનું સેવન કરવું જોઈએ. તરબૂચ પાણીથી ભરપૂર ફળ છે અને તેમાં વિટામિન સી તેમજ પોટેશિયમ હોય છે. આના સેવનથી તમારા શરીરમાં પાણીની ઉણપ નહીં થાય અને શરીર ઠંડુ રહેશે.

આરોગ્ય ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Asia Cup 2025: કોને મળશે મોકો અને કોનું પત્તુ કપાશે ? અહીં જુઓ સંભવિત ભારતીય ટીમ
Asia Cup 2025: કોને મળશે મોકો અને કોનું પત્તુ કપાશે ? અહીં જુઓ સંભવિત ભારતીય ટીમ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા, પંચાયત વિભાગ અને ચૂંટણી પંચે શરૂ કરી પ્રક્રિયાઓ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા, પંચાયત વિભાગ અને ચૂંટણી પંચે શરૂ કરી પ્રક્રિયાઓ
‘…તો કોઈ પણ લાભાર્થીનું રાશનકાર્ડ રદ નહીં થાય’, અન્ન-નાગરિક પુરવઠા મંત્રીની સ્પષ્ટતા
‘…તો કોઈ પણ લાભાર્થીનું રાશનકાર્ડ રદ નહીં થાય’, અન્ન-નાગરિક પુરવઠા મંત્રીની સ્પષ્ટતા
15 ઓગસ્ટથી મળશે FASTag વાર્ષિક પાસ, જાણો ક્યા દસ્તાવેજની જરૂર પડશે?
15 ઓગસ્ટથી મળશે FASTag વાર્ષિક પાસ, જાણો ક્યા દસ્તાવેજની જરૂર પડશે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Murder Case: અમદાવાદ એરપોર્ટ વિસ્તારમાં થયેલ હત્યા કેસમાં આરોપી કલ્પેશ વાઘેલાની ધરપકડ
Kunvarji Bavaliya: રાશનકાર્ડ કોઈનું નહીં કરાય રદ: અન્ન-નાગરિક પુરવઠા મંત્રીની સ્પષ્ટતા
Sthanik Swaraj Election: પંચાયત વિભાગ અને ચૂંટણી પંચે પ્રક્રિયાઓ કરી તેજ
Shehbaz Sharif: 'ભારત પાણીનું એક ટીપું પણ છીનવી શકતું નથી...',  અસીમ મુનીર બાદ પાકિસ્તાનના PM શહબાઝ શરીફે આપી ધમકી
PM Modi likely to visit U.S : PM મોદી આગામી મહિને જઈ શકે છે અમેરિકા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asia Cup 2025: કોને મળશે મોકો અને કોનું પત્તુ કપાશે ? અહીં જુઓ સંભવિત ભારતીય ટીમ
Asia Cup 2025: કોને મળશે મોકો અને કોનું પત્તુ કપાશે ? અહીં જુઓ સંભવિત ભારતીય ટીમ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા, પંચાયત વિભાગ અને ચૂંટણી પંચે શરૂ કરી પ્રક્રિયાઓ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા, પંચાયત વિભાગ અને ચૂંટણી પંચે શરૂ કરી પ્રક્રિયાઓ
‘…તો કોઈ પણ લાભાર્થીનું રાશનકાર્ડ રદ નહીં થાય’, અન્ન-નાગરિક પુરવઠા મંત્રીની સ્પષ્ટતા
‘…તો કોઈ પણ લાભાર્થીનું રાશનકાર્ડ રદ નહીં થાય’, અન્ન-નાગરિક પુરવઠા મંત્રીની સ્પષ્ટતા
15 ઓગસ્ટથી મળશે FASTag વાર્ષિક પાસ, જાણો ક્યા દસ્તાવેજની જરૂર પડશે?
15 ઓગસ્ટથી મળશે FASTag વાર્ષિક પાસ, જાણો ક્યા દસ્તાવેજની જરૂર પડશે?
'ભારત પાણીનું એક ટીપું પણ છીનવી શકતું નથી...', મુનીર બાદ પાકિસ્તાનના વડાપ્રધાને આપી ધમકી
'ભારત પાણીનું એક ટીપું પણ છીનવી શકતું નથી...', મુનીર બાદ પાકિસ્તાનના વડાપ્રધાને આપી ધમકી
Independence Day: દેશના બે વડાપ્રધાન જેમણે ક્યારેય નથી ફરકાવ્યો લાલ કિલ્લા પર ત્રિરંગો, જાણો આવું કેમ થયું?
Independence Day: દેશના બે વડાપ્રધાન જેમણે ક્યારેય નથી ફરકાવ્યો લાલ કિલ્લા પર ત્રિરંગો, જાણો આવું કેમ થયું?
'આધાર કાર્ડ નાગરિકતાનું પ્રમાણ હોઈ શકે નહીં', SIRને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યુ
'આધાર કાર્ડ નાગરિકતાનું પ્રમાણ હોઈ શકે નહીં', SIRને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યુ
કેમ 13 ઓગસ્ટના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે World Organ Donation Day? જાણો 2025ની થીમ
કેમ 13 ઓગસ્ટના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે World Organ Donation Day? જાણો 2025ની થીમ
Embed widget