શોધખોળ કરો

Tea: ચા પીવામાં આ દેશના લોકો છે નંબર વન, જાણો ભારતનો કેટલામો છે ક્રમ

ભારતમાં દરેક વ્યક્તિ ચાનો શોખીન હોય છે, પછી તે ઉનાળો હોય કે શિયાળો, દરેક ઋતુમાં ચા પીવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે ચા પીવાના શોખીનોમાં ભારત હજુ પણ નંબર વન નથી.

ભારતમાં દરેક વ્યક્તિ ચાનો શોખીન હોય છે, પછી તે ઉનાળો હોય કે શિયાળો, દરેક ઋતુમાં ચા પીવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે ચા પીવાના શોખીનોમાં ભારત હજુ પણ નંબર વન નથી.

કાળઝાળ ગરમીના કારણે ભારતમાં લોકોની હાલત દયનીય છે, પરંતુ હજુ પણ ચાના પ્રેમીઓ ગરમ રસ્તાની વચ્ચે ચા પીતા જોઈ શકાય છે.

1/6
વિશ્વમાં સૌથી વધુ ચા પીનારાઓની વાત કરવામાં આવે તો આ યાદીમાં પ્રથમ સ્થાન ભારતનું નથી પરંતુ સ્ટેટિસ્ટાના રિપોર્ટ અનુસાર ચા પીનારાઓમાં તુર્કી પ્રથમ સ્થાને આવે છે.
વિશ્વમાં સૌથી વધુ ચા પીનારાઓની વાત કરવામાં આવે તો આ યાદીમાં પ્રથમ સ્થાન ભારતનું નથી પરંતુ સ્ટેટિસ્ટાના રિપોર્ટ અનુસાર ચા પીનારાઓમાં તુર્કી પ્રથમ સ્થાને આવે છે.
2/6
અહીંના 87 ટકા લોકો રોજ ચા પીવે છે. આ પછી ચા પ્રેમીઓમાં કેન્યા બીજા ક્રમે આવે છે. અહીંના 83 ટકા લોકો ચાના શોખીન છે.
અહીંના 87 ટકા લોકો રોજ ચા પીવે છે. આ પછી ચા પ્રેમીઓમાં કેન્યા બીજા ક્રમે આવે છે. અહીંના 83 ટકા લોકો ચાના શોખીન છે.
3/6
ચા પ્રેમીઓમાં મોરોક્કો ત્રીજા નંબરે આવે છે, અહીંના 79 ટકા લોકો ચા પીવાનું પસંદ કરે છે.
ચા પ્રેમીઓમાં મોરોક્કો ત્રીજા નંબરે આવે છે, અહીંના 79 ટકા લોકો ચા પીવાનું પસંદ કરે છે.
4/6
આ યાદીમાં ભારતનું નામ ચોથા નંબર પર આવે છે. આપણા દેશમાં ચા ખૂબ જ લોકપ્રિય હોવા છતાં દેશના 70 ટકા લોકો જ ચા પીવે છે.
આ યાદીમાં ભારતનું નામ ચોથા નંબર પર આવે છે. આપણા દેશમાં ચા ખૂબ જ લોકપ્રિય હોવા છતાં દેશના 70 ટકા લોકો જ ચા પીવે છે.
5/6
આ લિસ્ટમાં પાંચમા સ્થાને આયર્લેન્ડનું નામ આવે છે, જ્યાં 64 ટકા લોકો ચા પીવે છે.
આ લિસ્ટમાં પાંચમા સ્થાને આયર્લેન્ડનું નામ આવે છે, જ્યાં 64 ટકા લોકો ચા પીવે છે.
6/6
આમ માત્ર ભારતમાં જ નહીં વિશ્વના અનેક દેશોમાં મોટા પાયે ચા પીવામાં આવે છે.
આમ માત્ર ભારતમાં જ નહીં વિશ્વના અનેક દેશોમાં મોટા પાયે ચા પીવામાં આવે છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતની પ્રી-પ્રાઇમરી શાળાઓમાં પ્રવેશ માટે વયમર્યાદા બદલાઈ: જુનિયર, સિનિયર અને નર્સરી માટે નવા નિયમો લાગુ
ગુજરાતની પ્રી-પ્રાઇમરી શાળાઓમાં પ્રવેશ માટે વયમર્યાદા બદલાઈ: જુનિયર, સિનિયર અને નર્સરી માટે નવા નિયમો લાગુ
મોરબીમાં ખાનગી ગરબા ક્લાસિસ વિરુદ્ધ પાટીદાર સમાજ મેદાને: મનોજ પનારાની આગેવાનીમાં 'જનક્રાંતિ સભા'
મોરબીમાં ખાનગી ગરબા ક્લાસિસ વિરુદ્ધ પાટીદાર સમાજ મેદાને: મનોજ પનારાની આગેવાનીમાં 'જનક્રાંતિ સભા'
પૂર્વ મુખ્યમંત્રીના પૌત્ર પ્રજ્વલ રેવન્નાને બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા, નોકરાણી પરના અત્યાચાર બદલ કોર્ટે દોષિત ઠેરવ્યો
પૂર્વ મુખ્યમંત્રીના પૌત્ર પ્રજ્વલ રેવન્નાને બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા, નોકરાણી પરના અત્યાચાર બદલ કોર્ટે દોષિત ઠેરવ્યો
Rain:ઓગસ્ટમાં રાજ્યમાં મનમુકી વરસશે મેઘરાજા કે ખેડૂતને કરશે નિરાશ?જાણો IMDનીએ શું કરી આગાહી
Rain:ઓગસ્ટમાં રાજ્યમાં મનમુકી વરસશે મેઘરાજા કે ખેડૂતને કરશે નિરાશ?જાણો IMDનીએ શું કરી આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણ જીતશે અર્બનનો જંગ?
Hun To Bolish : હું તો બોલીશ : રોફ અને રૂઆબ વચ્ચે શું ભેદ
Hun To Bolish : હું તો બોલીશ : ખાડા પૂરો, ટેક્સ પણ ભરો!
Morbi News : મોરબીમાં ખાનગી ગરબા ક્લાસિસનો પાટીદાર સમાજે કર્યો વિરોધ
Dholka Child Trafficking Case Update : અમદાવાદમાં ધોળકામાં બાળ તસ્કરીના કેસમાં ઘટસ્ફોટ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતની પ્રી-પ્રાઇમરી શાળાઓમાં પ્રવેશ માટે વયમર્યાદા બદલાઈ: જુનિયર, સિનિયર અને નર્સરી માટે નવા નિયમો લાગુ
ગુજરાતની પ્રી-પ્રાઇમરી શાળાઓમાં પ્રવેશ માટે વયમર્યાદા બદલાઈ: જુનિયર, સિનિયર અને નર્સરી માટે નવા નિયમો લાગુ
મોરબીમાં ખાનગી ગરબા ક્લાસિસ વિરુદ્ધ પાટીદાર સમાજ મેદાને: મનોજ પનારાની આગેવાનીમાં 'જનક્રાંતિ સભા'
મોરબીમાં ખાનગી ગરબા ક્લાસિસ વિરુદ્ધ પાટીદાર સમાજ મેદાને: મનોજ પનારાની આગેવાનીમાં 'જનક્રાંતિ સભા'
પૂર્વ મુખ્યમંત્રીના પૌત્ર પ્રજ્વલ રેવન્નાને બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા, નોકરાણી પરના અત્યાચાર બદલ કોર્ટે દોષિત ઠેરવ્યો
પૂર્વ મુખ્યમંત્રીના પૌત્ર પ્રજ્વલ રેવન્નાને બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા, નોકરાણી પરના અત્યાચાર બદલ કોર્ટે દોષિત ઠેરવ્યો
Rain:ઓગસ્ટમાં રાજ્યમાં મનમુકી વરસશે મેઘરાજા કે ખેડૂતને કરશે નિરાશ?જાણો IMDનીએ શું કરી આગાહી
Rain:ઓગસ્ટમાં રાજ્યમાં મનમુકી વરસશે મેઘરાજા કે ખેડૂતને કરશે નિરાશ?જાણો IMDનીએ શું કરી આગાહી
PM Modi in Varanasi: વારાણસીમાં પહલગામ હુમલાનો ઉલ્લેખ કરતા, PM મોદીએ કહી આ મહત્વની વાત
PM Modi in Varanasi: વારાણસીમાં પહલગામ હુમલાનો ઉલ્લેખ કરતા, PM મોદીએ કહી આ મહત્વની વાત
રાજકોટ એઈમ્સની ભરતીમાં કૌભાંડ? દિવ્યાંગને મેડિકલ ફિટ બતાવી ક્લાસ 2 અધિકારી બનાવાયાનો આરોપ
રાજકોટ એઈમ્સની ભરતીમાં કૌભાંડ? દિવ્યાંગને મેડિકલ ફિટ બતાવી ક્લાસ 2 અધિકારી બનાવાયાનો આરોપ
શું ખરેખર ભારતે ડોનાલ્ડ ટ્રમ્પના કહેવા પર રશિયા પાસેથી તેલ લેવાનું કર્યું બંધ? જાણો શું છે હકીકત
શું ખરેખર ભારતે ડોનાલ્ડ ટ્રમ્પના કહેવા પર રશિયા પાસેથી તેલ લેવાનું કર્યું બંધ? જાણો શું છે હકીકત
PM Kisan Yojana: આજે ખેડૂતોના ખાતામાં ક્યારે  જમા થશે 2 હજાર રૂપિયા? જાણો અન્ય મહત્વની ડિટેલ
PM Kisan Yojana: આજે ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે 2 હજાર રૂપિયા? જાણો અન્ય મહત્વની ડિટેલ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.