શોધખોળ કરો

In Pics: વિરાટ કોહલીની T20 કરિયરના 7 મોટા રેકોર્ડ્સ, જાણીને રહી જશો હેરાન

ભારત T20 વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યા બાદ વિરાટ કોહલીએ ઇન્ટરનેશનલ T20ને અલવિદા કહી દીધું. પરંતુ શું તમે વિરાટ કોહલીના T20 રેકોર્ડ વિશે જાણો છો?

ભારત T20 વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યા બાદ વિરાટ કોહલીએ ઇન્ટરનેશનલ T20ને અલવિદા કહી દીધું. પરંતુ શું તમે વિરાટ કોહલીના T20 રેકોર્ડ વિશે જાણો છો?

ભારત ટી20 વર્લ્ડ ચેમ્પિયન બનતાં જ વિરાટ કોહલીએ ટી20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી.

1/7
T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીતનાર ખેલાડી વિરાટ કોહલી છે. વિરાટ કોહલીએ T20 વર્લ્ડ કપમાં 8 વખત આ એવોર્ડ જીત્યો હતો.
T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીતનાર ખેલાડી વિરાટ કોહલી છે. વિરાટ કોહલીએ T20 વર્લ્ડ કપમાં 8 વખત આ એવોર્ડ જીત્યો હતો.
2/7
રનનો પીછો કરતી વખતે વિરાટ કોહલીની સરેરાશ 67.10 છે, જે T20 ફોર્મેટમાં બીજા નંબર પર બેટિંગ કરતી વખતે ઓછામાં ઓછા 500 રન બનાવનારા ખેલાડીઓમાં સૌથી વધુ છે.
રનનો પીછો કરતી વખતે વિરાટ કોહલીની સરેરાશ 67.10 છે, જે T20 ફોર્મેટમાં બીજા નંબર પર બેટિંગ કરતી વખતે ઓછામાં ઓછા 500 રન બનાવનારા ખેલાડીઓમાં સૌથી વધુ છે.
3/7
વિરાટ કોહલીએ ટી20 ફોર્મેટમાં કેપ્ટન તરીકે 47.57ની એવરેજથી રન બનાવ્યા, જે 1000 રન બનાવનારા કેપ્ટનોમાં સૌથી વધુ છે.
વિરાટ કોહલીએ ટી20 ફોર્મેટમાં કેપ્ટન તરીકે 47.57ની એવરેજથી રન બનાવ્યા, જે 1000 રન બનાવનારા કેપ્ટનોમાં સૌથી વધુ છે.
4/7
આ ઉપરાંત વિરાટ કોહલી T20 વર્લ્ડ કપમાં બે વખત પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ જીતી ચૂક્યો છે. T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં વિરાટ કોહલી એકમાત્ર એવો ખેલાડી છે જેણે આ એવોર્ડ બે વાર જીત્યો છે.
આ ઉપરાંત વિરાટ કોહલી T20 વર્લ્ડ કપમાં બે વખત પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ જીતી ચૂક્યો છે. T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં વિરાટ કોહલી એકમાત્ર એવો ખેલાડી છે જેણે આ એવોર્ડ બે વાર જીત્યો છે.
5/7
આ સિવાય વિરાટ કોહલીએ T20 વર્લ્ડ કપની 35 મેચમાં 1292 રન બનાવ્યા છે, જે આ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી વધુ છે.
આ સિવાય વિરાટ કોહલીએ T20 વર્લ્ડ કપની 35 મેચમાં 1292 રન બનાવ્યા છે, જે આ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી વધુ છે.
6/7
વિરાટ કોહલીએ પોતાની T20 કારકિર્દીમાં 16 વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો છે. અત્યાર સુધી વિરાટ કોહલી સિવાય અન્ય કોઈ ખેલાડીએ 16 વખત આ એવોર્ડ જીત્યો નથી. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
વિરાટ કોહલીએ પોતાની T20 કારકિર્દીમાં 16 વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો છે. અત્યાર સુધી વિરાટ કોહલી સિવાય અન્ય કોઈ ખેલાડીએ 16 વખત આ એવોર્ડ જીત્યો નથી. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
7/7
T20 ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં વિરાટ કોહલી બીજા સ્થાને છે. આ ખેલાડીના નામે 21 મેચમાં 4188 રન છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
T20 ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં વિરાટ કોહલી બીજા સ્થાને છે. આ ખેલાડીના નામે 21 મેચમાં 4188 રન છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

ક્રિકેટ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
Ahmedabad Rathyatra 2024: 1400 સી.સી.ટી.વી, 20 ડ્રોન, 4500થી વધુ પોલીસકર્મીના બંદોબસ્ત વચ્ચે અમદાવાદમાં નીકળશે 147મી રથયાત્રા
Ahmedabad Rathyatra 2024: 1400 સી.સી.ટી.વી, 20 ડ્રોન, 4500થી વધુ પોલીસકર્મીના બંદોબસ્ત વચ્ચે અમદાવાદમાં નીકળશે 147મી રથયાત્રા
Hemant Soren: હેમંત સોરેન ફરી બનશે ઝારખંડના મુખ્યમંત્રી, ધારાસભ્ય દળના નેતા બન્યા
Hemant Soren: હેમંત સોરેન ફરી બનશે ઝારખંડના મુખ્યમંત્રી, ધારાસભ્ય દળના નેતા બન્યા
Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત
Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath | ડમાસા ગામમાં શાળાના આચાર્યને નોટિસ ફટકારાતા છેડાયો વિવાદAhmedabad | વસ્ત્રાલ ‘જય રણછોડ માખણ ચોર’ ના નાદથી ગુંજી ઉઠ્યો, ભગવાન જગન્નાથનાં મામેરા દર્શનની સાથે નીકળી શોભાયાત્રાંGandhinagar | ટેટ-ટાટ પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, ગુજરાત સરકાર કરશે 24700થી વધુ કાયમી શિક્ષકોની ભરતીRajkot News । રાજકોટ ગેમઝોન અગ્નિકાંડને લઇ પૂર્વ TPO મનસુખ સાગઠીયાના સાથીદારોનો થયો પર્દાફાશ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
Ahmedabad Rathyatra 2024: 1400 સી.સી.ટી.વી, 20 ડ્રોન, 4500થી વધુ પોલીસકર્મીના બંદોબસ્ત વચ્ચે અમદાવાદમાં નીકળશે 147મી રથયાત્રા
Ahmedabad Rathyatra 2024: 1400 સી.સી.ટી.વી, 20 ડ્રોન, 4500થી વધુ પોલીસકર્મીના બંદોબસ્ત વચ્ચે અમદાવાદમાં નીકળશે 147મી રથયાત્રા
Hemant Soren: હેમંત સોરેન ફરી બનશે ઝારખંડના મુખ્યમંત્રી, ધારાસભ્ય દળના નેતા બન્યા
Hemant Soren: હેમંત સોરેન ફરી બનશે ઝારખંડના મુખ્યમંત્રી, ધારાસભ્ય દળના નેતા બન્યા
Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત
Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત
સ્ટોક બ્રોકર્સ પર હશે શેરબજારમાં ફ્રોડ શોધવાની અને રોકવાની જવાબદારી, SEBIએ જાહેર કર્યું નોટિફિકેશન
સ્ટોક બ્રોકર્સ પર હશે શેરબજારમાં ફ્રોડ શોધવાની અને રોકવાની જવાબદારી, SEBIએ જાહેર કર્યું નોટિફિકેશન
Rajkot: પૂર્વ TPO મનસુખ સાગઠિયાના 6 દિવસના રિમાન્ડ મંજૂર, વિદેશ પ્રવાસની થશે તપાસ
Rajkot: પૂર્વ TPO મનસુખ સાગઠિયાના 6 દિવસના રિમાન્ડ મંજૂર, વિદેશ પ્રવાસની થશે તપાસ
Government Scheme: ગુજરાત સરકારની આ યોજનામાં દૂધ-દહીં વેચતા, અથાણાં-પાપડ બનાવતાં સહિત 10 પ્રકારની પ્રવૃત્તિઓ માટે વિનામૂલ્યે મળશે ટૂલકીટ, જાણો કેટલી છે વય અને આવક મર્યાદા
Government Scheme: ગુજરાત સરકારની આ યોજનામાં દૂધ દહીં વેચતા, અથાણાં-પાપડ બનાવતાં સહિત 10 પ્રકારની પ્રવૃત્તિઓ માટે વિનામૂલ્યે મળશે ટૂલકીટ, જાણો કેટલી છે વય અને આવક મર્યાદા
શું બીજાની જમીન પર ખેતી કરનારા ખેડૂતો લઇ શકે છે પીએમ કિસાન યોજનાનો લાભ?
શું બીજાની જમીન પર ખેતી કરનારા ખેડૂતો લઇ શકે છે પીએમ કિસાન યોજનાનો લાભ?
Embed widget