શોધખોળ કરો

IPL 2023 Match 1: ચેન્નઇ વિરુદ્ધ મેચમાં આવી હોઇ શકે છે ગુજરાત ટાઇટન્સની પ્લેઇંગ ઇલેવન, ડેવિડ મિલર નહી રમી શકે

IPL 2023ની પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે.

IPL 2023 Match 1, Gujarat Titans Playing XI: IPLની આગામી એટલે કે 16મી સીઝન 31 માર્ચ, શુક્રવારથી શરૂ થઈ રહી છે. IPL 2023ની પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. ગુજરાત ટાઇટન્સ જે ગત સીઝનની ચેમ્પિયન હતી. ગુજરાત ટાઇટન્સ IPL 2023 ની તેમની પ્રથમ મેચ જીતીને તેમનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખવા માંગે છે. આ મેચ જીતવા માટે ગુજરાતે મજબૂત પ્લેઈંગ ઈલેવન સાથે મેદાનમાં ઉતરવું પડશે. પ્રથમ મેચમાં CSK સામે ગુજરાત ટાઇટન્સની પ્લેઇંગ ઇલેવન કેવી રહેશે.

આવું ટીમનું કોમ્બિનેશન હોઈ શકે છે

ચેન્નઇ સુપર કિંગ્સ સામે રમાનાર પ્રથમ મેચમાં ગુજરાત તરફથી શુભમન ગિલ અને વિકેટ કીપર બેટ્સમેન મેથ્યુ વેડ ઓપનર તરીકે દેખાઈ શકે છે. અને આ વર્ષે ટીમમાં સામેલ ન્યૂઝીલેન્ડનો સ્ટાર બેટ્સમેન કેન વિલિયમ્સન ત્રીજા નંબર પર રમી શકે છે.

કેપ્ટન હાર્દિક પંડ્યા પોતે ટીમના મિડલ ઓર્ડરની શરૂઆત કરશે. માનવામાં આવે છે કે તે ચોથા નંબર પર રમશે. આ સાથે જ યુવા બેટ્સમેન અભિનવ મનોહર પાંચમા નંબર પર જોવા મળી શકે છે. કેપ્ટન હાર્દિક પંડ્યા ગત સીઝનમાં ટીમ માટે મહત્વનો બેટ્સમેન સાબિત થયો હતો. તેણે ટીમ માટે 15 મેચમાં 131.27ના સ્ટ્રાઈક રેટથી કુલ 487 રન બનાવ્યા.

આ પછી ટીમના સ્ટાર હિટર્સ રાહુલ તેવટિયા અને ઓડિયન સ્મિથ અનુક્રમે છઠ્ઠા અને સાતમાં નંબર પર રમી શકે છે. રાહુલ તેવટિયાએ IPL 2022માં ઘણી શાનદાર ઇનિંગ્સ રમી હતી અને ટીમને વિજય અપાવ્યો હતો. તેવટિયા ટીમનો શાનદાર ફિનિશર સાબિત થયો હતો. નોંધનીય છે કે ડેવિડ મિલર પ્રારંભિક મેચોમાં રમી શકશે નહીં. આવી સ્થિતિમાં તેની જગ્યાએ સ્મિથને તક મળે તેવી શક્યતા છે.

રાશિદ ખાન સ્પિનર ​​તરીકે આઠમા નંબરે ટીમ સાથે જોડાશે. બોલિંગ ઉપરાંત બેટિંગમાં પણ રાશિદ સારો દેખાવ કરશે. બીજી તરફ જો ઝડપી બોલરોની વાત કરીએ તો આ જવાબદારી શિવમ માવી, લેફ્ટ આર્મ યશ દયાલ અને અનુભવી બોલર મોહમ્મદ શમી પર આવી શકે છે. શમી ગત સીઝનમાં પોતાની ટીમ માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. તેણે 16 મેચમાં કુલ 20 વિકેટ લીધી હતી.

ચેન્નઈ સુપર કિંગ્સ સામે ગુજરાત ટાઇટન્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન

શુભમન ગિલ, મેથ્યુ વેડ (વિકેટકીપર), કેન વિલિયમ્સન, હાર્દિક પંડ્યા (કેપ્ટન), અભિનવ મનોહર, રાહુલ તેવટિયા, ઓડિયન સ્મિથ, રાશિદ ખાન, શિવમ માવી, યશ દયાલ અને મોહમ્મદ શમી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

'ભારત પાણીનું એક ટીપું પણ છીનવી શકતું નથી...', મુનીર બાદ પાકિસ્તાનના વડાપ્રધાને આપી ધમકી
'ભારત પાણીનું એક ટીપું પણ છીનવી શકતું નથી...', મુનીર બાદ પાકિસ્તાનના વડાપ્રધાને આપી ધમકી
'આધાર કાર્ડ નાગરિકતાનું પ્રમાણ હોઈ શકે નહીં', SIRને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યુ
'આધાર કાર્ડ નાગરિકતાનું પ્રમાણ હોઈ શકે નહીં', SIRને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યુ
કેમ 13 ઓગસ્ટના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે World Organ Donation Day? જાણો 2025ની થીમ
કેમ 13 ઓગસ્ટના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે World Organ Donation Day? જાણો 2025ની થીમ
બ્રોકલી ખાવાથી ફેલાઈ ખતરનાક બીમારી, એકનું મોત, 9ની હાલત ગંભીર
બ્રોકલી ખાવાથી ફેલાઈ ખતરનાક બીમારી, એકનું મોત, 9ની હાલત ગંભીર
Advertisement

વિડિઓઝ

PM Modi likely to visit U.S : PM મોદી આગામી મહિને જઈ શકે છે અમેરિકા
Hun To Bolish : હું તો બોલીશ : કળિયુગ
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી કચેરીમાં કેમ ખાવા પડે છે ધક્કા?
Navsari News: નવસારીમાં સ્ટ્રીટ લાઈટના અભાવે અકસ્માતના બનાવો વધ્યા
Surat news: સુરત એરપોર્ટ આસપાસ ઊંચી ઇમારતના કેસમાં હાઇકોર્ટે ફરી સર્વે કરવા કર્યો આદેશ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ભારત પાણીનું એક ટીપું પણ છીનવી શકતું નથી...', મુનીર બાદ પાકિસ્તાનના વડાપ્રધાને આપી ધમકી
'ભારત પાણીનું એક ટીપું પણ છીનવી શકતું નથી...', મુનીર બાદ પાકિસ્તાનના વડાપ્રધાને આપી ધમકી
'આધાર કાર્ડ નાગરિકતાનું પ્રમાણ હોઈ શકે નહીં', SIRને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યુ
'આધાર કાર્ડ નાગરિકતાનું પ્રમાણ હોઈ શકે નહીં', SIRને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યુ
કેમ 13 ઓગસ્ટના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે World Organ Donation Day? જાણો 2025ની થીમ
કેમ 13 ઓગસ્ટના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે World Organ Donation Day? જાણો 2025ની થીમ
બ્રોકલી ખાવાથી ફેલાઈ ખતરનાક બીમારી, એકનું મોત, 9ની હાલત ગંભીર
બ્રોકલી ખાવાથી ફેલાઈ ખતરનાક બીમારી, એકનું મોત, 9ની હાલત ગંભીર
Independence Day 2025: આઝાદી માટે કેમ પસંદ કરવામાં આવી હતી ઓગસ્ટ મહિનાની 15 તારીખ? જાણો તેનો ઈતિહાસ
Independence Day 2025: આઝાદી માટે કેમ પસંદ કરવામાં આવી હતી ઓગસ્ટ મહિનાની 15 તારીખ? જાણો તેનો ઈતિહાસ
'કોઈ વ્યક્તિ ફક્ત આધાર, પાન કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ રાખવાથી ભારતનો નાગરિક બની શકતો નથી', બોમ્બે હાઈકોર્ટની મોટી ટિપ્પણી
'કોઈ વ્યક્તિ ફક્ત આધાર, પાન કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ રાખવાથી ભારતનો નાગરિક બની શકતો નથી', બોમ્બે હાઈકોર્ટની મોટી ટિપ્પણી
ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફની જાહેરાત બાદ ભારતનો મોટો નિર્ણય: આગામી મહિનાથી ચીન સાથે શરૂ થશે સીધી....
ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફની જાહેરાત બાદ ભારતનો મોટો નિર્ણય: આગામી મહિનાથી ચીન સાથે શરૂ થશે સીધી....
Ahmedabad safest city: ભારતનું સૌથી સુરક્ષિત શહેર બન્યું અમદાવાદ; મુંબઈ, દિલ્હીને પણ પાછળ છોડ્યું
Ahmedabad safest city: ભારતનું સૌથી સુરક્ષિત શહેર બન્યું અમદાવાદ; મુંબઈ, દિલ્હીને પણ પાછળ છોડ્યું
Embed widget