શોધખોળ કરો

Telegramના CEOના ખુલાસાથી હડકંપ, બોલ્યો- હું એક-બે નહીં, 100 બાળકોનો પિતા છું, લગ્ન નથી કર્યા પણ...

Telegram CEO Pavel Durov: ટેલિગ્રામના સંસ્થાપક પાવેલ ડુરોવે ચોંકાવનારો ખુલાસો કર્યો છે, આ ખુલાસા બાદ હડકંપ મચી ગયો છે

Telegram CEO Pavel Durov: ટેલિગ્રામના સંસ્થાપક પાવેલ ડુરોવે ચોંકાવનારો ખુલાસો કર્યો છે, આ ખુલાસા બાદ હડકંપ મચી ગયો છે. ખરેખરેમાં, પાવેલ ડુરોવના જણાવ્યા અનુસાર, તે એક કે બે નહીં પરંતુ 100 બાળકોના બાયૉલૉજીકલ પિતા છે. પાવેલ ડુરોવે તેની ટેલિગ્રામ પોસ્ટ પર આ અંગેની માહિતી આપી હતી. તેણે કહ્યું કે મારા 12 દેશોમાં સ્પર્મ ડૉનેશન દ્વારા સોથી વધુ બાળકો છે. એટલું જ નહીં, પાવેલ ડુરોવે આ અંગે એક લાંબી પોસ્ટ લખી છે અને શેર કરી છે. 

'15 વર્ષ પહેલા શરૂ થઇ આ કહાણી' 
પાવેલ ડુરોવ ટેલિગ્રામ પર કહે છે કે મને જાણવા મળ્યું છે કે મારી પાસે 100 થી વધુ જૈવિક બાળકો છે. જે વ્યક્તિએ ક્યારેય લગ્ન કર્યા નથી અને એકલા રહેવાનું પસંદ કરે છે તેના માટે આ કેવી રીતે શક્ય છે. એટલું જ નહીં, તેણે કહ્યું કે 15 વર્ષ પહેલા સ્પર્મ ડૉનર બનવાની કહાની શરૂ થઈ હતી.


Telegramના CEOના ખુલાસાથી હડકંપ, બોલ્યો- હું એક-બે નહીં, 100 બાળકોનો પિતા છું, લગ્ન નથી કર્યા પણ...

દોસ્તે સ્પર્મ ડૉનેટ કરવા માટે કહેલું 
ટેલિગ્રામ પર પોસ્ટ કરતા પાવેલ ડુરોવ લખે છે કે, 15 વર્ષ પહેલા તેના એક મિત્રને બાળક માટે ગર્ભધારણ કરવામાં મુશ્કેલી પડી રહી હતી, ત્યારબાદ તેણે મને સ્પર્મ ડૉનેટ કરવાની વિનંતી કરી. જ્યારે તેનો મિત્ર તેને સ્પર્મ ડૉનેટ કરવા માટે ક્લિનિક લઈ રહ્યો હતો ત્યારે તેને કહેવામાં આવ્યું કે તેના સ્પર્મ સારી ગુણવત્તાના છે, જે તેના મિત્રને મદદ કરી શકે છે. પાવેલ ડુરોવને આ વાત અજીબ લાગી પરંતુ તે સ્પર્મ ડૉનેટ કરવા માટે રાજી થઈ ગયો.

પાવેલ ડુરોવે આગળ લખ્યું કે તેણે પછીથી સ્પર્મ ડૉનેટ કરવાનું બંધ કરી દીધું, પરંતુ હાલમાં 12 દેશોમાં તેના 100 થી વધુ જૈવિક બાળકો છે. તેણે કહ્યું કે હવે હું મારા ડીએનએને ઓપન સૉર્સ કરવાની યોજના બનાવી રહ્યો છું જેથી મારા જૈવિક બાળકો એકબીજાને સરળતાથી શોધી શકે.

પાવેલે આગળ લખ્યું કે હું જાણું છું કે આ એક જોખમી કામ છે, પરંતુ મને ડૉનર બનવાનો કોઈ અફસોસ નથી. કારણ કે તંદુરસ્ત શુક્રાણુનો અભાવ સમગ્ર વિશ્વમાં એક ગંભીર મુદ્દો બની ગયો છે અને મને ગર્વ છે કે મેં આ પગલું ભર્યું છે.

                                                                       

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Shani Amavasya 2025 : શનિ મંદિરમાં ઉમટી ભક્તોની ભીડ, જુઓ અહેવાલVikram Thakor : વિક્રમ ઠાકોરે છેડ્યો વધુ એક વિવાદ , શું આપ્યું સ્ફોટક નિવેદન?Gujarat Weather : ગુજરાતમાં ક્યાં ક્યાં પડશે માવઠું?  હવામાન વિભાગની મોટી આગાહીRajkot Accident Case : રાજકોટ અકસ્માતમાં નબીરાને બચાવવાનો પ્રયાસ?  ડ્રાઇવર બદલી નાંખ્યાનો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Embed widget