શોધખોળ કરો

Hun To Bolish | હું તો બોલીશ | અહીંયા બુલડોઝર કેમ નહીં ?

Hun To Bolish | હું તો બોલીશ | અહીંયા બુલડોઝર કેમ નહીં ?

મોરબીનો ભાજપ આગેવાન અરવિંદ બારૈયા... જેણે સરકારી જમીન પર જ પાર્ટી પ્લોટ બનાવ્યો હતો...પ્લોટનું 24 કલાકનું 4 લાખ 50 હજારનું ભાડું વસુલાતું હતું....દબાણ કર્યું હોવાની નોટિસ મળતાં જ તેની ઉંઘ ઉડી ગઈ અને જાતે જ દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરી...અરવિંદ બારૈયાએ મોરબીના લીલાપર રોડ પર આવેલી સરકારી જમીન પર 10 વર્ષથી દબાણ કરી પાર્ટી પ્લોટ બનાવ્યો હતો....પહેલાં તો તેને નોટિસ અપાઈ... પરંતુ તે પૂરાવા રજૂ ન કરી શક્યો... બાદમાં DLR મારફતે જમીન માપણી કરાઈ... તો તેણે દબાણ કર્યું હોવાનું પુરવાર થયું...પ્રશાસન કોઈ કડક કાર્યવાહી કરે તે પહેલાં તો ખુદ અરવિંદ બારૈયાએ દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરી...જો કે, દબાણ ન કર્યું હોવાની વાત કરતો અરવિંદ બારૈયા... હવે ભૂગર્ભમાં ઉતરી ગયો છે... તેનો સંપર્ક સાધી શકાયો નથી.. 

રાજકોટ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ કમલેશ મીરાણી... જેમની ઓફિસ પર બુલડોઝર ફરે તે પહેલાં જ તેમણે ગેરકાયદે બાંધકામ તોડી નખાવ્યું...રાજકોટના સાધુ વાસવાણી રોડ પર કમલેશ મીરાણીની ઓફિસ આવેલી છે... ઓફિસ પહેલેથી જ વિવાદમાં હતી... મહાનગરપાલિકાની જગ્યામાં 34 ચોરસ ફૂટ વધુ બાંધકામ કર્યું હતું...માર્જિન વગર જ સૂચિત જગ્યા પણ બાંધકામ ખડકી દીધું હતું....

રાજકોટમાં મંજૂરી વગર ધમધમતી સ્કૂલનો પર્દાફાશ...મવડી વિસ્તારમાં બાપા સીતારામ ચોક પાસે શ્રી હરિ સોસાયટી શેરી નંબર 16માં આવેલી ત્રણ માળની જય કિશન નામની સ્કૂલ પાસે ન તો BU પરમિશન છે, ન તો ફાયર NOC...તેમ છતાં મહાનગરપાલિકા અને શિક્ષણ વિભાગના નાક નીચે દોઢ વર્ષથી સ્કૂલ ચાલી રહી છે...સ્કૂલમાં 600થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ પણ કરે છે...ગેરકાયદે ચાલતી સ્કૂલ બીજા કોઈની નહીં...ખુદ ભાજપ કાર્યકર ગોવિંદ વિરડીયાની હોવાનો દાવો છે....અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયાએ ગયા વર્ષે શાળાને નોટિસ પણ પાઠવી હતી...જ્યારબાદ કોઈ કાર્યવાહી ન કરાઈ....ગેરકાયદે સ્કૂલનો ભાંડો ફૂટતા શિક્ષણ વિભાગ દોડતું થયું...DEOના આદેશ બાદ 3 અધિકારીઓ તપાસ માટે શાળાએ પહોંચ્યા..આ તરફ, સ્કૂલના સંચાલકો લાજવાની બદલે ગાજ્યા...સંચાલકો અનુસાર, અમારી સ્કૂલ જ નહીં...આખું મવડી સૂચિતમાં છે...સમગ્ર મામલે મનપાના ડેપ્યૂટી કમિશનર સી.કે.નંદાણી કહી રહ્યા છે કે, શાળાનું બાંધકામ ગેરકાયદે છે...જો ગેરકાયદે બાંધકામ નહીં હટાવાયા તો તોડી પડાશે...

 

 

 

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં રાજકીય ટકરાવ કેમ?
Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં રાજકીય ટકરાવ કેમ?

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

IND vs NZ: વર્લ્ડ કપમાં ભારતની ખરાબ શરૂઆત, ન્યૂઝીલેન્ડે 58 રને કારમી હાર આપી
IND vs NZ: વર્લ્ડ કપમાં ભારતની ખરાબ શરૂઆત, ન્યૂઝીલેન્ડે 58 રને કારમી હાર આપી
Chhattisgarh Encounter: પોલીસને મળી મોટી સફળતા, નારાયણપુર એન્કાઉન્ટરમાં 30 નક્સલવાદીઓને ઠાર કર્યા
Chhattisgarh Encounter: પોલીસને મળી મોટી સફળતા, નારાયણપુર એન્કાઉન્ટરમાં 30 નક્સલવાદીઓને ઠાર કર્યા
વિનેશ ફોગાટના કાકા મહાવીર ફોગાટનો મોટો દાવો, 'કોંગ્રેસની જે હવા બની હતી તે...'
વિનેશ ફોગાટના કાકા મહાવીર ફોગાટનો મોટો દાવો, 'કોંગ્રેસની જે હવા બની હતી તે...'
સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત, ઉલ્લંઘન પર દંડ કરવાની સાથે લાયસન્સ રદ કરાશે
સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત, ઉલ્લંઘન પર દંડ કરવાની સાથે લાયસન્સ રદ કરાશે
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં રાજકીય ટકરાવ કેમ?Hun To Bolish | હું તો બોલીશ | અહીંયા બુલડોઝર કેમ નહીં ?Jamnagar Crime | જામનગરમાં પ્રેમસંબંધ રાખવા ઇનકાર કરનાર ભાભીની દિયરે કરી નાંખી હત્યાDriving Test | આવતી કાલે ગુજરાતના ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ રહેશે બંધ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs NZ: વર્લ્ડ કપમાં ભારતની ખરાબ શરૂઆત, ન્યૂઝીલેન્ડે 58 રને કારમી હાર આપી
IND vs NZ: વર્લ્ડ કપમાં ભારતની ખરાબ શરૂઆત, ન્યૂઝીલેન્ડે 58 રને કારમી હાર આપી
Chhattisgarh Encounter: પોલીસને મળી મોટી સફળતા, નારાયણપુર એન્કાઉન્ટરમાં 30 નક્સલવાદીઓને ઠાર કર્યા
Chhattisgarh Encounter: પોલીસને મળી મોટી સફળતા, નારાયણપુર એન્કાઉન્ટરમાં 30 નક્સલવાદીઓને ઠાર કર્યા
વિનેશ ફોગાટના કાકા મહાવીર ફોગાટનો મોટો દાવો, 'કોંગ્રેસની જે હવા બની હતી તે...'
વિનેશ ફોગાટના કાકા મહાવીર ફોગાટનો મોટો દાવો, 'કોંગ્રેસની જે હવા બની હતી તે...'
સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત, ઉલ્લંઘન પર દંડ કરવાની સાથે લાયસન્સ રદ કરાશે
સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત, ઉલ્લંઘન પર દંડ કરવાની સાથે લાયસન્સ રદ કરાશે
જુનાગઢ જેલમાંથી મુક્ત થયેલા ગણેશ ઉર્ફે જ્યોતિરાદિત્ય સિંહ જાડેજાનું ગોંડલમાં ભવ્ય સ્વાગત
જુનાગઢ જેલમાંથી મુક્ત થયેલા ગણેશ ઉર્ફે જ્યોતિરાદિત્ય સિંહ જાડેજાનું ગોંડલમાં ભવ્ય સ્વાગત
કેનેડામાં નોકર અને વેઈટર બનવા માટે હજારો ભારતીય વિદ્યાર્થીઓની લાઈન લાગી, વીડિયો થયો વાયરલ
કેનેડામાં નોકર અને વેઈટર બનવા માટે હજારો ભારતીય વિદ્યાર્થીઓની લાઈન લાગી, વીડિયો થયો વાયરલ
ડાયાબિટીસના દર્દીઓ પણ નવરાત્રિમાં વ્રત રાખી શકે છે, આ રીતે જાળવી શકાશે ઇન્સ્યુલિનનું લેવલ
ડાયાબિટીસના દર્દીઓ પણ નવરાત્રિમાં વ્રત રાખી શકે છે, આ રીતે જાળવી શકાશે ઇન્સ્યુલિનનું લેવલ
World War 3 Speculation: શું મિડલ ઇસ્ટ મહાયુદ્ધના આરે છે? જો વિશ્વયુદ્ધ 3 થશે તો શું ખરેખર બધાનો અંત આવી જશે? AI ના જવાબો ચોંકાવનારા છે
World War 3 Speculation: શું મિડલ ઇસ્ટ મહાયુદ્ધના આરે છે? જો વિશ્વયુદ્ધ 3 થશે તો શું ખરેખર બધાનો અંત આવી જશે? AI ના જવાબો ચોંકાવનારા છે
Embed widget