શોધખોળ કરો
Advertisement
હોમ ક્વોરોન્ટાઇન પિરિયડ કેટલા સમયનો હોઇ શકે, ક્યારે પૂરૂ કરી શકાય, જાણો
કોરોના સંક્રમિત દરેક દર્દીને હોસ્પિટલમાં એડમિટ થવાની જરૂર નથી રહેતી આ સ્થિતિમાં તે ખુદને આઇસોલેટ કરીને હોમ ક્વોરોન્ટાઇનમાં રહે છે. હોમ ક્વોરોટાન્ટાઇનો સમય કેટલો હોવો જોઇએ અને દર્દી ક્યારે બહાર આવી શકે જાણીએ...હોમક્વોરોન્ટાઇનનો પિરિયડ દર્દીના લક્ષણો અને તેની સ્થિતિ જોઇને નક્કી કરાઇ છે. દર્દીને સાજા થવામાં 14 દિવસનો સમય લાગે છે. 14 દિવસ બાદ તે RT- PCR ટેસ્ટ કરાવી શકે છે.14થી 17 દિવસના સમયમાં કોઇ લક્ષણ ન દેખાય તો બહાર આવી શકે છે. લક્ષણો વિનાના દર્દી 10 દિવસ બાદ હોમ ક્વોરોન્ટાઇ પુરુ કરી શકે છે.હોમ ક્વોરોન્ટાઇન પિરિયડ પુરો કરતા પહેલા RT- PCR ટેસ્ટ કરવો જરૂરી છે.
ગુજરાત
Shaktisinh Gohil | ભ્રષ્ટ અધિકારીઓને લઈને શક્તિસિંહ વરસ્યા ભાજપ પર.. જુઓ વીડિયોમાં
Gujarat Rain Forecast| રાજ્યમાં આગામી ચાર દિવસ આ જિલ્લામાં પડશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Ambaji Rain | અંબાજીમાં ધોધમાર વરસાદને લઈને દુકાનોમાં ઘુસ્યા પાણી... જુઓ વીડિયોમાં
Tapi Rain | ડાંગમાં વરસાદની ધમાકેદાર બેટિંગથી ખેડૂતોમાં ખુશીનો માહોલ, જુઓ વીડિયોમાં
Patan Rain | થોડાક જ વરસાદમાં પાટણ થયું પાણી પાણી... જુઓ જળબંબાકારના દ્રશ્યો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement