શોધખોળ કરો

Kharif Crop Cultivation: એક વાર વાવો અને 5 વર્ષ સુધી કરો કમાણી, આ રીતે કરો તુવેરની ખેતી

Arhar Cultivation: ભારતમાં તુવેર મોટા પાયે ઉગાડવામાં આવે છે. વિશ્વના કુલ તુવેર ઉત્પાદનમાં ભારતનો 85% હિસ્સો છે.

Arhar Cultivation: કઠોળ ઉત્પાદન ક્ષેત્રે ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા સરકાર સતત પ્રયાસ કરી રહી છે. આ સાથે ખેડૂતોને વધુ ઉત્પાદન આપતી કઠોળની સારી જાતોની ખેતી કરવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. કઠોળની ખેતી વિશે વાત કરીએ તો ભારતમાં તુવેર મોટા પાયે ઉગાડવામાં આવે છે. વિશ્વના કુલ તુવેર ઉત્પાદનમાં ભારતનો 85% હિસ્સો છે. પ્રોટીન, મિનરલ્સ, કાર્બોહાઇડ્રેટ્સ, આયર્ન, કેલ્શિયમ વગેરે જેવા પોષક તત્વોથી ભરપૂર તુવેરને કઠોળનો રાજા પણ કહેવામાં આવે છે. તેની ખેતી મુખ્યત્વે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, કર્ણાટક અને ગુજરાતમાં થાય છે.

તુવેરની ખેતી

  • તુવેર સૂકા અને ભેજવાળા વિસ્તારોમાં ઉગાડવામાં આવે છે. તેની ખેતી માટે સારી સિંચાઈની સાથે સૂર્યની ઉર્જા પણ જરૂરી છે. તેથી તેની વાવણી માટે જૂન-જુલાઈ મહિનો વધુ સારો માનવામાં આવે છે.
  • સારી ઉપજ મેળવવા માટે જમીન નરમ અથવા રેતાળ હોવી જરૂર છે.
  • તુવેરની વાવણી પહેલા ખેતરોમાં ગાયના છાણનું ખાતર ઉમેરીને જમીનને પોષણ પૂરું પાડો.
  • ઊંડી ખેડાણ પછી ખેતરમાં પાણી નિકાલની વ્યવસ્થા કરો, કારણ કે પાણી ભરાવાથી તુવેર બગડે છે.
  • જૂન-જુલાઈ મહિનામાં પહેલો વરસાદ પડે ત્યારે કે જૂનના બીજા સપ્તાહથી તુવેરની વાવણી શરૂ કરો.
  • વાવણી માટે તુવેરની માત્ર માન્ય સુધારેલી જાતો પસંદ કરો, આ ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવામાં મદદ કરશે.
  • ખેતરમાં વાવણી કરતા પહેલા બીજની માવજત કરવી પણ જરૂરી છે, જેથી પાકમાં જીવાત અને રોગ ન આવે.

સિંચાઈ અને પોષણ વ્યવસ્થાપન

  • ખેતરમાં તુવેર વાવ્યા પછી, સમયાંતરે નીંદણ કરતાં રહો.
  • તુવેર પાકમાં, વાવણીના 30 દિવસે, ફૂલ આવ્યા પછી પ્રથમ પિયત આપવું.
  • બીજુ પિયત પાકમાં શીંગો પછી એટલે કે લગભગ 70 દિવસ પછી કરવું જોઈએ.
  • તુવેરની સિંચાઈ માત્ર વરસાદ પર આધાર રાખે છે, પરંતુ જો ઓછો વરસાદ હોય તો વાવણીના 110 દિવસ પછી પણ પાકને પાણી આપવું જોઈએ.
  • તુવેરમાં જીવાતો અને રોગોની દેખરેખ રાખો અને તેમના નિવારણ માટે માત્ર કાર્બનિક જંતુનાશકોનો ઉપયોગ કરો.

ખર્ચ અને આવક

સહ-પાક તરીકે તુવેરની ખેતી કરીને ખેડૂતોને ઓછા ખર્ચે 5 વર્ષ સુધી બમણો નફો કમાય છે. તુવેરની સાથે જુવાર, બાજરી, અડદ અને કપાસની ખેતી કરી શકાય છે. તુવેર પોષણનો ખજાનો છે. તે જમીનને પોષણ પણ આપે છે. તુવેરના ઉત્પાદનની વાત કરીએ તો લગભગ 1 હેક્ટર ફળદ્રુપ અને સિંચાઈવાળી જમીનમાંથી 25-40 ક્વિન્ટલ સુધીનું ઉત્પાદન મળી શકે છે. બીજી તરફ, ઓછા પાણીવાળા વિસ્તારોમાં પણ તુવેર 15-30 ક્વિન્ટલ સુધીનું ઉત્પાદન આપે છે. આ જ કારણ છે કે કઠોળનો મુખ્ય પાક હોવાની સાથે તેને રોકડિયા પાક પણ કહેવામાં આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Saffron Cultivation Tips: કાશ્મીર જ નહીં તમારા ખેતરમાં પણ થઈ શકે છે કેસરની ખેતી, જાણી લો રીત
Saffron Cultivation Tips: કાશ્મીર જ નહીં તમારા ખેતરમાં પણ થઈ શકે છે કેસરની ખેતી, જાણી લો રીત
જુલાઈમાં વાવો આ શાકભાજી, માત્ર 90 દિવસમાં જ ખેડૂતોની તિજોરી ભરાઈ જશે
જુલાઈમાં વાવો આ શાકભાજી, માત્ર 90 દિવસમાં જ ખેડૂતોની તિજોરી ભરાઈ જશે
PM kisan Yojana: તમારા PM કિસાનના ₹2000 અટકી શકે! 24મા હપ્તા પહેલા તાત્કાલિક કરો આ કામ
PM kisan Yojana: તમારા PM કિસાનના ₹2000 અટકી શકે! 24મા હપ્તા પહેલા તાત્કાલિક કરો આ કામ
Pomegranate Farming Tips: પોતાના ફાર્મ હાઉસમાં શરૂ કરો દાડમની ખેતી, લાખોમાં થશે કમાણી
Pomegranate Farming Tips: પોતાના ફાર્મ હાઉસમાં શરૂ કરો દાડમની ખેતી, લાખોમાં થશે કમાણી

વિડિઓઝ

Donald Trump : ટ્રમ્પની ઈરાનને ફરી એકવાર ધમકી, તસવીરો કરી શેર
Thailand Pub fire : બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
China Flood : ચીનમાં પૂરનો રૌદ્ર સ્વરૂપ, કારો રમકડાની જેમ તણાઈ ગઈ
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત
Stock Market Today : શેરબજારમાં મોટો કડાકો , સોના-ચાંદીના ભાવમાં પણ કડાકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
જેતપરનું ખેડૂત આંદોલન બે મોરચે લડાવાના એંધાણ, સરદાર સેના સંગઠનની કરાઈ રચના 
જેતપરનું ખેડૂત આંદોલન બે મોરચે લડાવાના એંધાણ, સરદાર સેના સંગઠનની કરાઈ રચના 
ઈરાનનો અમેરિકાના ઠેકાણાઓ પર ઘાતક હુમલો, બહેરીન,કુવૈત અને જોર્ડનના આકાશમાં ઉઠી અગનજ્વાળાઓ,ધ્રુજી ઉઠ્યું મિડલ ઈસ્ટ
ઈરાનનો અમેરિકાના ઠેકાણાઓ પર ઘાતક હુમલો, બહેરીન,કુવૈત અને જોર્ડનના આકાશમાં ઉઠી અગનજ્વાળાઓ,ધ્રુજી ઉઠ્યું મિડલ ઈસ્ટ
Rajasthan: ચોમાસામાં જન્નત બની જાય છે રાજસ્થાન, વરસાદની ઋતુમાં જરૂર મુલાકાત લો આ સુંદર જગ્યાઓની
Rajasthan: ચોમાસામાં જન્નત બની જાય છે રાજસ્થાન, વરસાદની ઋતુમાં જરૂર મુલાકાત લો આ સુંદર જગ્યાઓની
8th Pay Commission: સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, ડેટા સબમિટ કરવાની ડેડલાઈનમાં કરાયો વધારો
8th Pay Commission: સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, ડેટા સબમિટ કરવાની ડેડલાઈનમાં કરાયો વધારો
ઈરાનના પાંચ પ્રાંતમાં અમેરિકાના હુમલા, મિસાઈલ સિસ્ટમ અને IRGCની સ્પીડ બોટ્સને બનાવ્યા ટાર્ગેટ
ઈરાનના પાંચ પ્રાંતમાં અમેરિકાના હુમલા, મિસાઈલ સિસ્ટમ અને IRGCની સ્પીડ બોટ્સને બનાવ્યા ટાર્ગેટ
સરકારનો સ્વીકાર-'5 ટકા સુધી ઘટી શકે છે માઈલેજ', પરંતુ E20 ફ્યુઅલના ગણાવ્યા ફાયદા
સરકારનો સ્વીકાર-'5 ટકા સુધી ઘટી શકે છે માઈલેજ', પરંતુ E20 ફ્યુઅલના ગણાવ્યા ફાયદા
IND Vs ENG: ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ-11 માં થશે મોટા ફેરફાર, જાણો ક્યારે, ક્યાં, કેટલા વાગ્યે રમાશે વનડે મેચો
IND Vs ENG: ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ-11 માં થશે મોટા ફેરફાર, જાણો ક્યારે, ક્યાં, કેટલા વાગ્યે રમાશે વનડે મેચો
Embed widget