શોધખોળ કરો

Singer Surinder Shinda Death: જાણીતા પંજાબી સિંગર સુરિન્દરનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન

પંજાબી ગાયક સુરિન્દર શિંદાનું નિધન થયું છે. 64 વર્ષની વયે તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધું. તે એક જાણીતા ગાયક છે જેનું પંજાબી ઈન્ડસ્ટ્રીમાં ઘણું નામ છે.

Singer Surinder Shinda Death:પંજાબી ગાયક સુરિન્દર શિંદાનું નિધન થયું છે. 64 વર્ષની વયે તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધું. તે એક જાણીતા ગાયક છે જેનું પંજાબી ઈન્ડસ્ટ્રીમાં ઘણું નામ છે. સિંગિંગની સાથે તેણે ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આવો જાણીએ પંજાબી સિંગર સુરેન્દ્ર શિંદાના મોતનું કારણ

પંજાબી ગાયક સુરિન્દર શિંદા હવે આ દુનિયામાં નથી. તેમણે 26 જુલાઈ 2023ના રોજ લુધિયાણાની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. 64 વર્ષીય શિંદા છેલ્લા ઘણા દિવસોથી હોસ્પિટલમાં દાખલ હતા. તેમની તબિયતમાં સુધારો થતો ન હતો. જે બાદ ણ ડોક્ટરોએ વેન્ટિલેટર પર રાખ્યા હતા. પરંતુ બુધવારે સવારે 7.30 કલાકે તેમનું મૃત્યુ થયું હતું.  તેમણે 'ટ્રક બિલિયા' અને 'પુત જતન દે' જેવા ઘણા હિટ ગીતો ગાયા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર સુરિન્દર શિંદાનું DMC હોસ્પિટલમાં નિધન થયું છે. લુધિયાણાની આ હોસ્પિટલમાં સવારે 7.30 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા. તે છેલ્લા 20 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતી. તેની સતત સારવાર ચાલી રહી હતી. પરંતુ તેમની તબિયતમાં સુધારો ન થતાં ડોક્ટરોએ તેમને વેન્ટિલેટર પર પણ રાખ્યાં હતા. પરંતુ ગાયકનો જીવ બચાવી શકાયો ન હતો.

સુરિન્દર શિંદાના પુત્રએ હેલ્થ અપડેટ જણાવ્યું હતું
સુરિન્દર શિંદાના પુત્રએ લગભગ 14 દિવસ પહેલા તેમના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપ્યું હતું. ગાયક વિશે એવી અફવા હતી કે તેમનું અવસાન થયું છે. પરંતુ પુત્ર મનિન્દર શિંદાએ કહ્યું કે આ બધી ખોટી અફવા છે.  પિતાજીની તબિયત સારી છે અને હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પરંતુ બુધવારે સુરિન્દર શિંદાએ આ દુનિયાને અલવિદા કહી દીધું.             

આ પણ વાંચો

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 136 તાલુકામાં વરસાદ, સૌથી વધુ અરવલ્લીના ભિલોડામાં ખાબક્યો

‘ટામેટા જ એકમાત્ર ખાવાની ચીજ નથી, સમય બદલાશે ત્યારે ભાવ કાબૂમાં આવશે’, ગુજરાત સરકારના ક્યા મંત્રીએ આપ્યું નિવેદન?

આવતીકાલે પીએમ મોદી રાજકોટમાં, જાણો પ્રધાનમંત્રી નો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ

World Cup 2023 IND vs PAK: વન-ડે વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાનની તારીખમાં થઇ શકે છે ફેરફાર, જાણો કારણ ?

 

 




 

 



 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

સેમિફાઈનલ રમ્યા વિના ફાઈનલમાં પહોંચ્યું પાકિસ્તાન, WCLમાં ભારત સામેની મેચ થઈ રદ્દ
સેમિફાઈનલ રમ્યા વિના ફાઈનલમાં પહોંચ્યું પાકિસ્તાન, WCLમાં ભારત સામેની મેચ થઈ રદ્દ
મિત્રએ મિત્રને આપ્યો મોટો ઝાટકોઃ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરીફની કરી જાહેરાત, 1 ઓગસ્ટથી લાગુ
મિત્રએ મિત્રને આપ્યો મોટો ઝાટકોઃ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરીફની કરી જાહેરાત, 1 ઓગસ્ટથી લાગુ
પતિ અને પત્ની માટે શાનદાર છે પોસ્ટ ઓફિસની આ યોજના, પાંચ વર્ષમાં બનાવો 13 લાખ રૂપિયા
પતિ અને પત્ની માટે શાનદાર છે પોસ્ટ ઓફિસની આ યોજના, પાંચ વર્ષમાં બનાવો 13 લાખ રૂપિયા
અશ્લિલતા પર કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી, 43 OTT એપ કર્યા બ્લોક
અશ્લિલતા પર કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી, 43 OTT એપ કર્યા બ્લોક
Advertisement

વિડિઓઝ

Porbandar Loot Case: પોરબંદરના ખીજદળ ગામે લૂંટના કેસમાં પોલીસે 6 આરોપીની કરી ધરપકડ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ નબીરા
Hun To Bolish : હું તો બોલીશ : દવા કે ચોકસ્ટીક?
Hun To Bolish : હું તો બોલીશ : મેયરનું દર્દ, ચીફ ઓફિસરનો દમ !
AAJ No Muddo : આજનો મુદ્દો : તમારી દવા નકલી તો નથી ને?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સેમિફાઈનલ રમ્યા વિના ફાઈનલમાં પહોંચ્યું પાકિસ્તાન, WCLમાં ભારત સામેની મેચ થઈ રદ્દ
સેમિફાઈનલ રમ્યા વિના ફાઈનલમાં પહોંચ્યું પાકિસ્તાન, WCLમાં ભારત સામેની મેચ થઈ રદ્દ
મિત્રએ મિત્રને આપ્યો મોટો ઝાટકોઃ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરીફની કરી જાહેરાત, 1 ઓગસ્ટથી લાગુ
મિત્રએ મિત્રને આપ્યો મોટો ઝાટકોઃ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરીફની કરી જાહેરાત, 1 ઓગસ્ટથી લાગુ
પતિ અને પત્ની માટે શાનદાર છે પોસ્ટ ઓફિસની આ યોજના, પાંચ વર્ષમાં બનાવો 13 લાખ રૂપિયા
પતિ અને પત્ની માટે શાનદાર છે પોસ્ટ ઓફિસની આ યોજના, પાંચ વર્ષમાં બનાવો 13 લાખ રૂપિયા
અશ્લિલતા પર કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી, 43 OTT એપ કર્યા બ્લોક
અશ્લિલતા પર કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી, 43 OTT એપ કર્યા બ્લોક
રાજકોટમાં સબ રજિસ્ટ્રાર કચેરી પર IT ત્રાટક્યું: 30 લાખથી વધુના દસ્તાવેજોની ચકાસણી, બિલ્ડરો અને રોકાણકારોમાં ફફડાટ
રાજકોટમાં સબ રજિસ્ટ્રાર કચેરી પર IT ત્રાટક્યું: 30 લાખથી વધુના દસ્તાવેજોની ચકાસણી, બિલ્ડરો અને રોકાણકારોમાં ફફડાટ
ભાજપ સરકાર કેટલો સમય સત્તામાં રહેશે? અમિત શાહની સંસદમાં મોટી ભવિષ્યવાણી
ભાજપ સરકાર કેટલો સમય સત્તામાં રહેશે? અમિત શાહની સંસદમાં મોટી ભવિષ્યવાણી
શું ભારત અમેરિકા પર વળતો ટેરિફ લગાવશે? ટ્રમ્પના 25% ટેરિફ પર ભારતની પહેલી પ્રતિક્રિયા આવી સામે, જાણો શું કહ્યું
શું ભારત અમેરિકા પર વળતો ટેરિફ લગાવશે? ટ્રમ્પના 25% ટેરિફ પર ભારતની પહેલી પ્રતિક્રિયા આવી સામે, જાણો શું કહ્યું
અમદાવાદમાં ઘરનું સ્વપ્ન થશે સાકાર: મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ 553 LIG ફ્લેટ્સનો ડ્રો! જાણો અરજી સહિતની તમામ વિગતો
અમદાવાદમાં ઘરનું સ્વપ્ન થશે સાકાર: મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ 553 LIG ફ્લેટ્સનો ડ્રો! જાણો અરજી સહિતની તમામ વિગતો
Embed widget