શોધખોળ કરો

મોદી સરકારની રાફેલ ડીલ કેન્સલ કરાવવા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ, આગામી અઠવાડિયે થશે સુનાવણી

1/4
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આ ડીલને લઇને સતત વડાપ્રધા અને રક્ષામંત્રીને લઇને નિશાન બનાવી રહી છે. લોકસભામાં પોતાના ભાષણ દરમિયાન રાહુલે પીએમ અને રક્ષામંત્રી પર રાફેલ પર દેશને જુઠ્ઠુ બોલવાનો આરોપ લગાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આ ડીલને લઇને સતત વડાપ્રધા અને રક્ષામંત્રીને લઇને નિશાન બનાવી રહી છે. લોકસભામાં પોતાના ભાષણ દરમિયાન રાહુલે પીએમ અને રક્ષામંત્રી પર રાફેલ પર દેશને જુઠ્ઠુ બોલવાનો આરોપ લગાવ્યો હતો.
2/4
સુપ્રીમ કોર્ટે આગામી અઠવાડિયે આ મામલે દાખલ થયેલી અરજી પર સુનાવણી કરી શકે છે. વરિષ્ઠ વકીલ મનોહર લાલ શર્મા તરફથી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે કે રાફેલ ડીલમાં ગોટાળો થયો છે, એટલા માટે આ ડીલને રદ્દ કરવામાં આવે. હવે આગામી અઠવાડિયે કોર્ટ આના પર સુનાવણી કરી શકે છે.
સુપ્રીમ કોર્ટે આગામી અઠવાડિયે આ મામલે દાખલ થયેલી અરજી પર સુનાવણી કરી શકે છે. વરિષ્ઠ વકીલ મનોહર લાલ શર્મા તરફથી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે કે રાફેલ ડીલમાં ગોટાળો થયો છે, એટલા માટે આ ડીલને રદ્દ કરવામાં આવે. હવે આગામી અઠવાડિયે કોર્ટ આના પર સુનાવણી કરી શકે છે.
3/4
કોંગ્રેસનો દાવો છે કે યુપીએ સરકારે જે વિમાનોની ડીલ કરી હતી તે જ વિમાનને મોદી સરકાર ત્રણ ગણી કિંમતે ખરીદી રહી છે. કોંગ્રેસ આરોપ લગાવ્યો છે કે, આ નવી ડીલમાં કોઇપણ પ્રકારની નવી ટેકનોલૉજીના ટ્રાન્સફરની વાત નથી થઇ. પૂર્વ રક્ષામંત્ર એ કે એન્ટનીર અનુસાર, યુપીએ સરકારની ડીલ અનુસાર, 126માંથી 18 એરક્રાફ્ટ જ ફ્રન્સમાં બનવાના હતા બાકીના બધા HAL દ્વારા ભારતમાં બનવાના હતા.
કોંગ્રેસનો દાવો છે કે યુપીએ સરકારે જે વિમાનોની ડીલ કરી હતી તે જ વિમાનને મોદી સરકાર ત્રણ ગણી કિંમતે ખરીદી રહી છે. કોંગ્રેસ આરોપ લગાવ્યો છે કે, આ નવી ડીલમાં કોઇપણ પ્રકારની નવી ટેકનોલૉજીના ટ્રાન્સફરની વાત નથી થઇ. પૂર્વ રક્ષામંત્ર એ કે એન્ટનીર અનુસાર, યુપીએ સરકારની ડીલ અનુસાર, 126માંથી 18 એરક્રાફ્ટ જ ફ્રન્સમાં બનવાના હતા બાકીના બધા HAL દ્વારા ભારતમાં બનવાના હતા.
4/4
નવી દિલ્હીઃ રાફેલ ડીલ વિવાદનો મુદ્દો છેલ્લા કેટલાક સમયથી ભારતીય રાજનીતિમાં છવાયેલો છે. મુખ્ય વિપક્ષ કોંગ્રેસ આ ડીલને એક મોટી ગોટાળો ગણાવીને કેન્દ્રની મોદી સરકારને ઘેરી રહી છે. હવે આ મામલો દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટમાં  પહોંચી ગયો છે.
નવી દિલ્હીઃ રાફેલ ડીલ વિવાદનો મુદ્દો છેલ્લા કેટલાક સમયથી ભારતીય રાજનીતિમાં છવાયેલો છે. મુખ્ય વિપક્ષ કોંગ્રેસ આ ડીલને એક મોટી ગોટાળો ગણાવીને કેન્દ્રની મોદી સરકારને ઘેરી રહી છે. હવે આ મામલો દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઘરઆંગણે ટીમ ઈન્ડિયાનો દબદબો યથાવત: સૂર્યકુમાર યાદવની કપ્તાની હેઠળ બીજી શ્રેણી જીતી
ઘરઆંગણે ટીમ ઈન્ડિયાનો દબદબો યથાવત: સૂર્યકુમાર યાદવની કપ્તાની હેઠળ બીજી શ્રેણી જીતી
GST વિભાગમાં સાગમટે 62 અધિકારીઓની બદલીના આદેશ, જાણો કોને ક્યાં મૂકાયા?
GST વિભાગમાં સાગમટે 62 અધિકારીઓની બદલીના આદેશ, જાણો કોને ક્યાં મૂકાયા?
બજેટ પહેલા સોનામાં છપ્પરફાડ તેજી: એક જ દિવસમાં 1100 રૂપિયા ભાવ વધ્યો, જાણો 10 ગ્રામની કિંમત કેટલી થઈ
બજેટ પહેલા સોનામાં છપ્પરફાડ તેજી: એક જ દિવસમાં 1100 રૂપિયા ભાવ વધ્યો, જાણો 10 ગ્રામની કિંમત કેટલી થઈ
"દરેકને મરવું છે, પણ ગંગાના કિનારે મરે…..": મહાકુંભની નાસભાગ પર ધીરેન્દ્ર શાસ્ત્રીનું નિવેદન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બુલડોઝર પર બબાલ કેમ ?Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને ડામ કેમ ?Mega Demolition Drive: દ્વારકા અને જામનગરમાં ચાલી રહેલ ડિમોલિશન મુદ્દે રેન્જ IGની પ્રેસ કોન્ફરન્સPM Modi: કોંગ્રેસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું કર્યું અપમાન: પ્રધાનમંત્રી મોદીના સોનિયા ગાંધી પર પ્રહાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઘરઆંગણે ટીમ ઈન્ડિયાનો દબદબો યથાવત: સૂર્યકુમાર યાદવની કપ્તાની હેઠળ બીજી શ્રેણી જીતી
ઘરઆંગણે ટીમ ઈન્ડિયાનો દબદબો યથાવત: સૂર્યકુમાર યાદવની કપ્તાની હેઠળ બીજી શ્રેણી જીતી
GST વિભાગમાં સાગમટે 62 અધિકારીઓની બદલીના આદેશ, જાણો કોને ક્યાં મૂકાયા?
GST વિભાગમાં સાગમટે 62 અધિકારીઓની બદલીના આદેશ, જાણો કોને ક્યાં મૂકાયા?
બજેટ પહેલા સોનામાં છપ્પરફાડ તેજી: એક જ દિવસમાં 1100 રૂપિયા ભાવ વધ્યો, જાણો 10 ગ્રામની કિંમત કેટલી થઈ
બજેટ પહેલા સોનામાં છપ્પરફાડ તેજી: એક જ દિવસમાં 1100 રૂપિયા ભાવ વધ્યો, જાણો 10 ગ્રામની કિંમત કેટલી થઈ
"દરેકને મરવું છે, પણ ગંગાના કિનારે મરે…..": મહાકુંભની નાસભાગ પર ધીરેન્દ્ર શાસ્ત્રીનું નિવેદન
સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ મુર્મુને કહ્યું-Poor Lady, BJPએ કહ્યું- સર્વોચ્ચ પદ પર બેઠેલ આદિવાસી મહિલાનું અપમાન
સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ મુર્મુને કહ્યું-Poor Lady, BJPએ કહ્યું- સર્વોચ્ચ પદ પર બેઠેલ આદિવાસી મહિલાનું અપમાન
8મું પગાર પંચ: કર્મચારીઓને ઝટકો! પગારમાં માત્ર 10 થી 30 ટકાનો વધારો થશે?
8મું પગાર પંચ: કર્મચારીઓને ઝટકો! પગારમાં માત્ર 10 થી 30 ટકાનો વધારો થશે?
બજેટ 2025: શું થશે સસ્તું, શું થશે મોંઘું? જાણો સંભવિત યાદી
બજેટ 2025: શું થશે સસ્તું, શું થશે મોંઘું? જાણો સંભવિત યાદી
શું છે 'પાપ ટેક્સ', જેને નાણામંત્રી બજેટમાં વધારી શકે છે, કેટલાકને ચિંતા થશે તો કેટલાક ખુશ થશે
શું છે 'પાપ ટેક્સ', જેને નાણામંત્રી બજેટમાં વધારી શકે છે, કેટલાકને ચિંતા થશે તો કેટલાક ખુશ થશે
Embed widget