શોધખોળ કરો

પગાર ગમે તેટલો જમા થાય, પણ એક સાથે 24 હજારથી વધુ નહીં ઉપાડી શકાય

1/5
દરમિયાન, બેન્કો અને ATMsની બહાર લાઇનોનું દૃશ્ય છેલ્લા ત્રણ સપ્તાહથી ઘણું સામાન્ય બની ગયું છે. પગારની તારીખને કારણે આગામી બે દિવસમાં ભારે ધસારાની આશંકા છે. બેન્કોના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ બેન્કર્સ અને ગ્રાહકો બંને માટે પડકારજનક રહેવાની ધારણા છે. બેન્કો બનતા તમામ પ્રયાસો કરી રહી હોવાનો દાવો કરે છે, પણ સૂત્રોના જણાવ્યા અનુસાર રિઝર્વ બેન્કે બેન્કોને રોકડનું રેશનિંગ ચાલુ રાખવાનું સૂચન કર્યું છે.
દરમિયાન, બેન્કો અને ATMsની બહાર લાઇનોનું દૃશ્ય છેલ્લા ત્રણ સપ્તાહથી ઘણું સામાન્ય બની ગયું છે. પગારની તારીખને કારણે આગામી બે દિવસમાં ભારે ધસારાની આશંકા છે. બેન્કોના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ બેન્કર્સ અને ગ્રાહકો બંને માટે પડકારજનક રહેવાની ધારણા છે. બેન્કો બનતા તમામ પ્રયાસો કરી રહી હોવાનો દાવો કરે છે, પણ સૂત્રોના જણાવ્યા અનુસાર રિઝર્વ બેન્કે બેન્કોને રોકડનું રેશનિંગ ચાલુ રાખવાનું સૂચન કર્યું છે.
2/5
આરબીઆઈએ બેન્કમાંથી રોકડ ઉપાડવા માટેની મર્યાદા અંગે વધુ કેટલીક રાહત જાહેર કરી છે, જે અંતર્ગત બેન્કમાં નવી નોટ જમા કરાવનારા અથવા માન્ય નોટ જમા કરાવનારા લોકો બેન્કમાંથી વધુ રકમ ઉપાડી શકશે. ઘણાં લોકો ૫૦૦ અને ૧૦૦૦ની જૂની નોટ સિવાયની માન્ય નોટ જમા કરાવતા ખચકાઈ રહ્યા છે, જેને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવાયો છે.
આરબીઆઈએ બેન્કમાંથી રોકડ ઉપાડવા માટેની મર્યાદા અંગે વધુ કેટલીક રાહત જાહેર કરી છે, જે અંતર્ગત બેન્કમાં નવી નોટ જમા કરાવનારા અથવા માન્ય નોટ જમા કરાવનારા લોકો બેન્કમાંથી વધુ રકમ ઉપાડી શકશે. ઘણાં લોકો ૫૦૦ અને ૧૦૦૦ની જૂની નોટ સિવાયની માન્ય નોટ જમા કરાવતા ખચકાઈ રહ્યા છે, જેને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવાયો છે.
3/5
રિઝર્વ બેન્કના મતે દૂધવાળા, છાપાવાળા અને ઘરઘાટીને પણ ડિજિટલ પેમેન્ટ શરૂ કરવાની આ સારી તક છે. કરન્સી નોટ્સની સ્થિતિ હળવી બનશે કે નહીં એ જાણવા બેન્કર્સ રિઝર્વ બેન્કના આંટા મારી રહ્યા છે. એવી પણ કેટલીક બેન્કો છે જેમને એક વખત ATMs ભરવા જેટલી રોકડ પણ નથી મળી. આવી બેન્કો જાણવા માંગે છે કે, મહિનાની શરૂઆતમાં ઘરઘાટી, દૂધવાળા અને છાપાવાળાને પેમેન્ટ કરવાનું હોવાથી વધુ રોકડ મળશે કે નહીં.
રિઝર્વ બેન્કના મતે દૂધવાળા, છાપાવાળા અને ઘરઘાટીને પણ ડિજિટલ પેમેન્ટ શરૂ કરવાની આ સારી તક છે. કરન્સી નોટ્સની સ્થિતિ હળવી બનશે કે નહીં એ જાણવા બેન્કર્સ રિઝર્વ બેન્કના આંટા મારી રહ્યા છે. એવી પણ કેટલીક બેન્કો છે જેમને એક વખત ATMs ભરવા જેટલી રોકડ પણ નથી મળી. આવી બેન્કો જાણવા માંગે છે કે, મહિનાની શરૂઆતમાં ઘરઘાટી, દૂધવાળા અને છાપાવાળાને પેમેન્ટ કરવાનું હોવાથી વધુ રોકડ મળશે કે નહીં.
4/5
રિઝર્વ બેન્કની બેઠકમાં હાજર એક બેન્કરે જણાવ્યું હતું કે, પૂરતી રોકડ નહીં મળી હોવાથી અમે રિઝર્વ બેન્કના અધિકારીઓને મળવાનો સમય માંગ્યો હતો, પણ તેમણે આગામી સમયમાં પણ રોકડનું રેશનિંગ ચાલુ રહેવાનો સંકેત આપ્યો હતો. રિઝર્વ બેન્કે જણાવ્યું હતું કે, બેન્કિંગ સિસ્ટમને ડિપોઝિટ તેમજ ૫૦૦, ૧,૦૦૦ની જૂની નોટોમાં ૮ લાખ કરોડથી વધુ રકમ મળી છે.
રિઝર્વ બેન્કની બેઠકમાં હાજર એક બેન્કરે જણાવ્યું હતું કે, પૂરતી રોકડ નહીં મળી હોવાથી અમે રિઝર્વ બેન્કના અધિકારીઓને મળવાનો સમય માંગ્યો હતો, પણ તેમણે આગામી સમયમાં પણ રોકડનું રેશનિંગ ચાલુ રહેવાનો સંકેત આપ્યો હતો. રિઝર્વ બેન્કે જણાવ્યું હતું કે, બેન્કિંગ સિસ્ટમને ડિપોઝિટ તેમજ ૫૦૦, ૧,૦૦૦ની જૂની નોટોમાં ૮ લાખ કરોડથી વધુ રકમ મળી છે.
5/5
નવી દિલ્હીઃ નોટબંધી બાદ પહેલો સેલેડી ડે આવી રહ્યો છે. સરકારથી લઈને મોટા ભાગના ખાનગી કર્મચારીઓને 30થી 7 તારીખની વચ્ચે સેલેરી મળે છે. માત્ર કેન્દ્ર સરકારના જ 50 લાખ કર્મચારી અને 58 લાખ પેન્શનર છે. ત્યારે બેન્કમાં જમા થતાં પગારમાંથી તમે સાપ્તાહિત 24 હજાર રૂપિયા જ ઉપાડી શકશો. તેમાં કોઈ ફેરફાર નહીં થાય. સૂત્રોએ કહ્યું છે કે બેન્કમાં પગાર જમા થાય તે કર્મચારીઓ માટે પણ નોટબંધી પછી લાગુ કરાયેલી મહત્તમ ૨૪,૦૦૦ રૂપિયાની સાપ્તાહિક ઉપાડની મર્યાદા યથાવત્ રહેશે. મતલબ કે પગાર ગમે તેટલો જમા થાય, સપ્તાહમાં ૨૪,૦૦૦ રૂપિયાથી વધુ રકમ ઉપાડી નહીં શકાય.
નવી દિલ્હીઃ નોટબંધી બાદ પહેલો સેલેડી ડે આવી રહ્યો છે. સરકારથી લઈને મોટા ભાગના ખાનગી કર્મચારીઓને 30થી 7 તારીખની વચ્ચે સેલેરી મળે છે. માત્ર કેન્દ્ર સરકારના જ 50 લાખ કર્મચારી અને 58 લાખ પેન્શનર છે. ત્યારે બેન્કમાં જમા થતાં પગારમાંથી તમે સાપ્તાહિત 24 હજાર રૂપિયા જ ઉપાડી શકશો. તેમાં કોઈ ફેરફાર નહીં થાય. સૂત્રોએ કહ્યું છે કે બેન્કમાં પગાર જમા થાય તે કર્મચારીઓ માટે પણ નોટબંધી પછી લાગુ કરાયેલી મહત્તમ ૨૪,૦૦૦ રૂપિયાની સાપ્તાહિક ઉપાડની મર્યાદા યથાવત્ રહેશે. મતલબ કે પગાર ગમે તેટલો જમા થાય, સપ્તાહમાં ૨૪,૦૦૦ રૂપિયાથી વધુ રકમ ઉપાડી નહીં શકાય.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
IPL 2025 પહેલાં BCCIનો મોટો ફટકો: 'ચીટિંગ' કરનાર આ ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકાયો
IPL 2025 પહેલાં BCCIનો મોટો ફટકો: 'ચીટિંગ' કરનાર આ ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકાયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ -2Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ - 1Corruption in MGNREGA: ભાજપ નેતાનો ધડાકો! અમરેલીના મનરેગા કામોમાં 8 કરોડના ભ્રષ્ટાચારનો આરોપGujarat Cabinet Reshuffle : હોળી પછી રાજ્ય મંત્રીમંડળમાં વિસ્તરણ? પૂર્વ મંત્રી રમણભાઈ વોરાએ આપ્યા સંકેત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
IPL 2025 પહેલાં BCCIનો મોટો ફટકો: 'ચીટિંગ' કરનાર આ ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકાયો
IPL 2025 પહેલાં BCCIનો મોટો ફટકો: 'ચીટિંગ' કરનાર આ ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકાયો
તોફાનનું એલર્ટ! 18 રાજ્યોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાશે! હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
તોફાનનું એલર્ટ! 18 રાજ્યોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાશે! હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
રેવન્યુ તલાટી બનવું હવે અઘરું!: સરકારે ભરતીના નિયમોમાં કર્યા ફેરફાર, જાણો શું બદલાયું!
રેવન્યુ તલાટી બનવું હવે અઘરું!: સરકારે ભરતીના નિયમોમાં કર્યા ફેરફાર, જાણો શું બદલાયું!
વિધાનસભામાં કલાકારોનું સન્માન, પણ ઠાકોર કલાકારોનું શું?: વિક્રમ ઠાકોરનો સરકારને સવાલ!
વિધાનસભામાં કલાકારોનું સન્માન, પણ ઠાકોર કલાકારોનું શું?: વિક્રમ ઠાકોરનો સરકારને સવાલ!
તળાજામાં ધાર્મિક દબાણ હટાવવાની નોટિસથી બજરંગ દળ લાલઘૂમ: મંદિરો તોડવા સામે ખતરનાક પરિણામની ચીમકી
તળાજામાં ધાર્મિક દબાણ હટાવવાની નોટિસથી બજરંગ દળ લાલઘૂમ: મંદિરો તોડવા સામે ખતરનાક પરિણામની ચીમકી
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.