શોધખોળ કરો

Almonds : વધુ બદામ ખાવી પણ બની શકે છે ખતરનાક, જાણો શું કહે છે આયુર્વેદિક એક્સપર્ટ્સ

Almonds : બદામ એનર્જીનો ભંડાર છે. તેનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સારુ રહે છે. બદામના માત્ર એક નહીં પરંતુ અનેક ફાયદા છે

Almonds : બદામ એનર્જીનો ભંડાર છે. તેનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સારુ રહે છે. બદામના માત્ર એક નહીં પરંતુ અનેક ફાયદા છે. આયુર્વેદમાં પણ આ સુપરફૂડને જબરદસ્ત સ્વાસ્થ્ય લાભો માટે ઓળખવામાં આવે છે. બદામ ખાવાથી નસોમાં પીડા, લકવો અને ડીજેનેરેટિવ રોગોથી રાહત મળે છે. બદામ શુક્રાણુઓની સંખ્યા વધારવામાં પણ મદદરૂપ છે. આયુર્વેદ નિષ્ણાતોના મતે બદામથી રક્તસ્રાવ, સ્ત્રીઓમાં પીરિયડ્સ, નાકમાંથી લોહી આવવું જેવી સમસ્યાઓમાં રાહત આપી શકે છે. તેનાથી યાદશક્તિ પણ મજબૂત બને છે. આવી ફાયદાકારક બદામ ખાવાની કેટલીક રીતો છે, નહીં તો તેનું નુકસાન પણ થઇ શકે છે.                                         

બદામ ખાવાની સાચી રીત કઈ છે 

આયુર્વેદ નિષ્ણાતોના મતે, બદામને અનેક રીતે પોતાના ડાયટનો બનાવી શકાય છે. બદામને કાચી, પલાળીને અને છોલ ઉતારીને ખાઈ શકાય છે. તેને પલાળીને ખાવું સૌથી વધુ ફાયદાકારક માનવામાં આવે છે. તેનાથી પાચનક્રિયા સુધરે છે અને શરીરને વધુ પોષક તત્વો મળે છે અને શરીર દિવસભર ઉર્જાવાન રહે છે.                        

 એક દિવસમાં કેટલી બદામ ખાવી જોઈએ?

આયુર્વેદ ડોક્ટરના મતે, દરરોજ ઓછામાં ઓછી 5 બદામ અને વધુમાં વધુ 7-8 બદામ ન ખાવી જોઈએ, કારણ કે મોટી માત્રામાં બદામ ખાવાથી આંતરડાની તંદુરસ્તી નબળી પડી શકે છે. આના કારણે ગેસ્ટ્રિકની સમસ્યા વધી શકે છે અને અપચોની સમસ્યા થઈ શકે છે. નિષ્ણાતોના મતે સવારના નાસ્તા પહેલા બદામ ખાવી શ્રેષ્ઠ છે. દિવસની શરૂઆત બદામથી કરવાથી આખો દિવસ ઉર્જાથી ભરેલો રહે છે.

 કોણે બદામ ન ખાવી જોઈએ

નિષ્ણાતોના મતે જે લોકોને શરદી અને ઉધરસની સમસ્યા હોય તેમણે બદામ ખાવાનું ટાળવું જોઈએ. આયુર્વેદમાં કહેવાયું છે કે બદામ કફ દોષને વધારી શકે છે. ઉધરસ અને શરદીની સ્થિતિમાં કફ અસંતુલિત હોય છે, આવી સ્થિતિમાં બદામ ન ખાવી જોઈએ. તેથી બદામનું યોગ્ય રીતે સેવન કરવાથી તેના ભરપૂર લાભ મેળવી શકાય છે.         

Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને સૂચનો લાગુ કરતાં પહેલાં કૃપા કરીને ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

High Cholesterol: આ બીમારીમાં પણ રાહત આપે છે કોલેસ્ટ્રોલની દવા, નવા અભ્યાસમાં મોટો ખુલાસો
High Cholesterol: આ બીમારીમાં પણ રાહત આપે છે કોલેસ્ટ્રોલની દવા, નવા અભ્યાસમાં મોટો ખુલાસો
Uric Acid: યુરિક એસિડ વધવા પર શરીરમાં દેખાય છે આ લક્ષણો,જાણો તેને નિવારવાના ઉપાયો
Uric Acid: યુરિક એસિડ વધવા પર શરીરમાં દેખાય છે આ લક્ષણો,જાણો તેને નિવારવાના ઉપાયો
Health Tips: ઉનાળામાં ચીકુનું સેવન કરવાથી શરીરને થાય છે અદભૂત ફાયદા
Health Tips: ઉનાળામાં ચીકુનું સેવન કરવાથી શરીરને થાય છે અદભૂત ફાયદા
Prediabetes: કેટલી ખતરનાક કંડીશન છે પ્રી-ડાયાબિટીસ, જાણો તેનાથી બચવાનો ઉપાય?
Prediabetes: કેટલી ખતરનાક કંડીશન છે પ્રી-ડાયાબિટીસ, જાણો તેનાથી બચવાનો ઉપાય?

વિડિઓઝ

Koli Samaj News : કોળી સમાજના સૌથી મોટા સંગઠનમાં બે ભાગલા!
Ahmedabad Civil Hospital: અમદાવાદ સિવિલમાં બે સફળ ઓપરેશન
Ahmedabad News: બહારનું ખાવાના શોખિનો માટે ચેતવણી રૂપ સમાચાર
Junagadh News: ઉનામાં બે વર્ષથી ધમધમતી બોગસ કોલેજનો પર્દાફાશ થયો.
IPS Transfer : રાજ્યના 37 IPSની કરાઈ બદલી, રાજકોટ રેંજ આઈજી તરીકે નિર્લિપ્ત રાય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
Central Bank of India માં જમા કરો ₹2,00,000 અને મેળવો ₹80,188 ફિક્સ વ્યાજ, સમજો કેલક્યુલેશન 
Central Bank of India માં જમા કરો ₹2,00,000 અને મેળવો ₹80,188 ફિક્સ વ્યાજ, સમજો કેલક્યુલેશન 
ન્યૂઝીલેન્ડ સામે ફાઇનલમાં બદલાશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11, વરુણ ચક્રવર્તીની જગ્યા લેશે આ ઓલરાઉન્ડર!
ન્યૂઝીલેન્ડ સામે ફાઇનલમાં બદલાશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11, વરુણ ચક્રવર્તીની જગ્યા લેશે આ ઓલરાઉન્ડર!
T20 World Cup ફાઇનલને લઈને અમદાવાદમાં હોટલના ભાડા પહોંચ્યા આસમાને, 60 હજારથી લઈને...
T20 World Cup ફાઇનલને લઈને અમદાવાદમાં હોટલના ભાડા પહોંચ્યા આસમાને, 60 હજારથી લઈને...
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
Embed widget