શોધખોળ કરો

Almonds : વધુ બદામ ખાવી પણ બની શકે છે ખતરનાક, જાણો શું કહે છે આયુર્વેદિક એક્સપર્ટ્સ

Almonds : બદામ એનર્જીનો ભંડાર છે. તેનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સારુ રહે છે. બદામના માત્ર એક નહીં પરંતુ અનેક ફાયદા છે

Almonds : બદામ એનર્જીનો ભંડાર છે. તેનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સારુ રહે છે. બદામના માત્ર એક નહીં પરંતુ અનેક ફાયદા છે. આયુર્વેદમાં પણ આ સુપરફૂડને જબરદસ્ત સ્વાસ્થ્ય લાભો માટે ઓળખવામાં આવે છે. બદામ ખાવાથી નસોમાં પીડા, લકવો અને ડીજેનેરેટિવ રોગોથી રાહત મળે છે. બદામ શુક્રાણુઓની સંખ્યા વધારવામાં પણ મદદરૂપ છે. આયુર્વેદ નિષ્ણાતોના મતે બદામથી રક્તસ્રાવ, સ્ત્રીઓમાં પીરિયડ્સ, નાકમાંથી લોહી આવવું જેવી સમસ્યાઓમાં રાહત આપી શકે છે. તેનાથી યાદશક્તિ પણ મજબૂત બને છે. આવી ફાયદાકારક બદામ ખાવાની કેટલીક રીતો છે, નહીં તો તેનું નુકસાન પણ થઇ શકે છે.                                         

બદામ ખાવાની સાચી રીત કઈ છે 

આયુર્વેદ નિષ્ણાતોના મતે, બદામને અનેક રીતે પોતાના ડાયટનો બનાવી શકાય છે. બદામને કાચી, પલાળીને અને છોલ ઉતારીને ખાઈ શકાય છે. તેને પલાળીને ખાવું સૌથી વધુ ફાયદાકારક માનવામાં આવે છે. તેનાથી પાચનક્રિયા સુધરે છે અને શરીરને વધુ પોષક તત્વો મળે છે અને શરીર દિવસભર ઉર્જાવાન રહે છે.                        

 એક દિવસમાં કેટલી બદામ ખાવી જોઈએ?

આયુર્વેદ ડોક્ટરના મતે, દરરોજ ઓછામાં ઓછી 5 બદામ અને વધુમાં વધુ 7-8 બદામ ન ખાવી જોઈએ, કારણ કે મોટી માત્રામાં બદામ ખાવાથી આંતરડાની તંદુરસ્તી નબળી પડી શકે છે. આના કારણે ગેસ્ટ્રિકની સમસ્યા વધી શકે છે અને અપચોની સમસ્યા થઈ શકે છે. નિષ્ણાતોના મતે સવારના નાસ્તા પહેલા બદામ ખાવી શ્રેષ્ઠ છે. દિવસની શરૂઆત બદામથી કરવાથી આખો દિવસ ઉર્જાથી ભરેલો રહે છે.

 કોણે બદામ ન ખાવી જોઈએ

નિષ્ણાતોના મતે જે લોકોને શરદી અને ઉધરસની સમસ્યા હોય તેમણે બદામ ખાવાનું ટાળવું જોઈએ. આયુર્વેદમાં કહેવાયું છે કે બદામ કફ દોષને વધારી શકે છે. ઉધરસ અને શરદીની સ્થિતિમાં કફ અસંતુલિત હોય છે, આવી સ્થિતિમાં બદામ ન ખાવી જોઈએ. તેથી બદામનું યોગ્ય રીતે સેવન કરવાથી તેના ભરપૂર લાભ મેળવી શકાય છે.         

Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને સૂચનો લાગુ કરતાં પહેલાં કૃપા કરીને ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું ઓટ્સ ખરેખર 'સુપરફૂડ' છે કે પછી તમે પણ ભૂલ કરી રહ્યા છો? જાણો ડૉક્ટર પાસેથી તેના ફાયદા અને નુકસાન
શું ઓટ્સ ખરેખર 'સુપરફૂડ' છે કે પછી તમે પણ ભૂલ કરી રહ્યા છો? જાણો ડૉક્ટર પાસેથી તેના ફાયદા અને નુકસાન
Watermelon: શું ડાયાબિટીસના દર્દીઓ તરબૂચ ખાઈ શકે? જાણો શું કહે છે નિષ્ણાતો
Watermelon: શું ડાયાબિટીસના દર્દીઓ તરબૂચ ખાઈ શકે? જાણો શું કહે છે નિષ્ણાતો
Health Tips: શું તમે પણ બાળકને ખવડાવવા માટે ફોન આપો છો, તો સાવધાન, વધી જાય છે આ બીમારીનું જોખમ
Health Tips: શું તમે પણ બાળકને ખવડાવવા માટે ફોન આપો છો, તો સાવધાન, વધી જાય છે આ બીમારીનું જોખમ
કાળઝાળ ગરમી અને હીટવેવથી બચવા અપનાવો આ આયુર્વેદિક ઉપાય 
કાળઝાળ ગરમી અને હીટવેવથી બચવા અપનાવો આ આયુર્વેદિક ઉપાય 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીલ મંત્ર 'હું નહીં,આપણે'
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસમાં 'રેસના ઘોડા' કોણ?,'બલિના બકરા' કોણ?
Hun To Bolish: હું તો બોલીશ : હેલ્મેટનો સગવડિયો નિયમ !
Morbi Politics: મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપની જીત છતાં મોટો ઝટકો
Ambalal Patel Prediction: રાજ્યમાં ફરી કમોસમી વરસાદની અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો
રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો
દક્ષિણ ગુજરાતમાં રોકાણનો વરસાદ! સુરત સમિટમાં ₹3,53,306 કરોડના MoU, 2.82 લાખ યુવાનો માટે ખુલશે નોકરીના દ્વાર
દક્ષિણ ગુજરાતમાં રોકાણનો વરસાદ! સુરત સમિટમાં ₹3,53,306 કરોડના MoU, 2.82 લાખ યુવાનો માટે ખુલશે નોકરીના દ્વાર
ગુજરાત બોર્ડનું 2026-27 નું નવું કેલેન્ડર જાહેર! ધોરણ 10-12 ની બોર્ડની પરીક્ષાઓ વહેલી લેવાશે, જાણો રજાઓની વિગત
ગુજરાત બોર્ડનું 2026-27 નું નવું કેલેન્ડર જાહેર! ધોરણ 10-12 ની બોર્ડની પરીક્ષાઓ વહેલી લેવાશે, જાણો રજાઓની વિગત
બંગાળમાં મમતાનો મોટો ધડાકો: ‘અમે 200 થી વધુ બેઠકો જીતીશું’, એક્ઝિટ પોલ તો માત્ર...
બંગાળમાં મમતાનો મોટો ધડાકો: ‘અમે 200 થી વધુ બેઠકો જીતીશું’, એક્ઝિટ પોલ તો માત્ર...
શું શુભમન ગિલ બન્યો નવો T20 કેપ્ટન અને સૂર્યાની થઈ છુટ્ટી? જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ દાવાનું અસલી સત્ય
શું શુભમન ગિલ બન્યો નવો T20 કેપ્ટન અને સૂર્યાની થઈ છુટ્ટી? જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ દાવાનું અસલી સત્ય
ગુજરાતના ધારાસભ્યોને જલસા! મુસાફરી ભથ્થાના નિયમોમાં થયો ફેરફાર, હવે આ ટ્રેનોમાં મફતમાં કરી શકશે સફર
ગુજરાતના ધારાસભ્યોને જલસા! મુસાફરી ભથ્થાના નિયમોમાં થયો ફેરફાર, હવે આ ટ્રેનોમાં મફતમાં કરી શકશે સફર
આગામી 7 દિવસ સુધી મુશળધાર વરસાદ અને વાવાઝોડાની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
આગામી 7 દિવસ સુધી મુશળધાર વરસાદ અને વાવાઝોડાની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
IPL 2027 માં આ 3 મોટી ટીમોના બદલાશે કેપ્ટન? સતત ખરાબ પ્રદર્શનથી મેનેજમેન્ટ ટેન્શનમાં!
IPL 2027 માં આ 3 મોટી ટીમોના બદલાશે કેપ્ટન? સતત ખરાબ પ્રદર્શનથી મેનેજમેન્ટ ટેન્શનમાં!
Embed widget