શોધખોળ કરો

Almonds : વધુ બદામ ખાવી પણ બની શકે છે ખતરનાક, જાણો શું કહે છે આયુર્વેદિક એક્સપર્ટ્સ

Almonds : બદામ એનર્જીનો ભંડાર છે. તેનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સારુ રહે છે. બદામના માત્ર એક નહીં પરંતુ અનેક ફાયદા છે

Almonds : બદામ એનર્જીનો ભંડાર છે. તેનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સારુ રહે છે. બદામના માત્ર એક નહીં પરંતુ અનેક ફાયદા છે. આયુર્વેદમાં પણ આ સુપરફૂડને જબરદસ્ત સ્વાસ્થ્ય લાભો માટે ઓળખવામાં આવે છે. બદામ ખાવાથી નસોમાં પીડા, લકવો અને ડીજેનેરેટિવ રોગોથી રાહત મળે છે. બદામ શુક્રાણુઓની સંખ્યા વધારવામાં પણ મદદરૂપ છે. આયુર્વેદ નિષ્ણાતોના મતે બદામથી રક્તસ્રાવ, સ્ત્રીઓમાં પીરિયડ્સ, નાકમાંથી લોહી આવવું જેવી સમસ્યાઓમાં રાહત આપી શકે છે. તેનાથી યાદશક્તિ પણ મજબૂત બને છે. આવી ફાયદાકારક બદામ ખાવાની કેટલીક રીતો છે, નહીં તો તેનું નુકસાન પણ થઇ શકે છે.                                         

બદામ ખાવાની સાચી રીત કઈ છે 

આયુર્વેદ નિષ્ણાતોના મતે, બદામને અનેક રીતે પોતાના ડાયટનો બનાવી શકાય છે. બદામને કાચી, પલાળીને અને છોલ ઉતારીને ખાઈ શકાય છે. તેને પલાળીને ખાવું સૌથી વધુ ફાયદાકારક માનવામાં આવે છે. તેનાથી પાચનક્રિયા સુધરે છે અને શરીરને વધુ પોષક તત્વો મળે છે અને શરીર દિવસભર ઉર્જાવાન રહે છે.                        

 એક દિવસમાં કેટલી બદામ ખાવી જોઈએ?

આયુર્વેદ ડોક્ટરના મતે, દરરોજ ઓછામાં ઓછી 5 બદામ અને વધુમાં વધુ 7-8 બદામ ન ખાવી જોઈએ, કારણ કે મોટી માત્રામાં બદામ ખાવાથી આંતરડાની તંદુરસ્તી નબળી પડી શકે છે. આના કારણે ગેસ્ટ્રિકની સમસ્યા વધી શકે છે અને અપચોની સમસ્યા થઈ શકે છે. નિષ્ણાતોના મતે સવારના નાસ્તા પહેલા બદામ ખાવી શ્રેષ્ઠ છે. દિવસની શરૂઆત બદામથી કરવાથી આખો દિવસ ઉર્જાથી ભરેલો રહે છે.

 કોણે બદામ ન ખાવી જોઈએ

નિષ્ણાતોના મતે જે લોકોને શરદી અને ઉધરસની સમસ્યા હોય તેમણે બદામ ખાવાનું ટાળવું જોઈએ. આયુર્વેદમાં કહેવાયું છે કે બદામ કફ દોષને વધારી શકે છે. ઉધરસ અને શરદીની સ્થિતિમાં કફ અસંતુલિત હોય છે, આવી સ્થિતિમાં બદામ ન ખાવી જોઈએ. તેથી બદામનું યોગ્ય રીતે સેવન કરવાથી તેના ભરપૂર લાભ મેળવી શકાય છે.         

Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને સૂચનો લાગુ કરતાં પહેલાં કૃપા કરીને ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Updates:  કાળઝાળ ગરમીમાં શેકાશે ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્રમાં ગરમીનું યલો એલર્ટ જાહેર
Weather Updates: કાળઝાળ ગરમીમાં શેકાશે ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્રમાં ગરમીનું યલો એલર્ટ જાહેર
Mahashivratri 2025: મહાશિવરાત્રિની ચાર પ્રહરની પૂજાનો શું છે સમય, ક્યારે કરવાથી મળશે સારુ ફળ, જાણો
Mahashivratri 2025: મહાશિવરાત્રિની ચાર પ્રહરની પૂજાનો શું છે સમય, ક્યારે કરવાથી મળશે સારુ ફળ, જાણો
વડાપ્રધાન મોદી માર્ચમાં 2 વખત આવશે ગુજરાત, આ કાર્યક્રમોમાં આપશે હાજરી
વડાપ્રધાન મોદી માર્ચમાં 2 વખત આવશે ગુજરાત, આ કાર્યક્રમોમાં આપશે હાજરી
Kolkata Earthquake: બંગાળની ખાડીમાં 5.1 તીવ્રતાનો ભૂકંપ, કોલકત્તા સહિત અનેક શહેરોમાં અનુભવાયા આંચકા
Kolkata Earthquake: બંગાળની ખાડીમાં 5.1 તીવ્રતાનો ભૂકંપ, કોલકત્તા સહિત અનેક શહેરોમાં અનુભવાયા આંચકા
Advertisement
ABP Premium

વિડિઓઝ

PM Modi to visit Gujarat: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માર્ચમાં 2 વખત આવશે ગુજરાતના પ્રવાસેSurendranagar News: સુરેન્દ્રનગરના પાટડીમાં યોજાનાર રેલી પહેલા ખેડૂતોએ હનુમાનજી મંદિરમાં કરી આરતીBhavnagar news: ભાવનગરના ચાવડી ગેટ વિસ્તારમાં મારામારીના લાઈવ દ્રશ્યો આવ્યા સામે, Video ViralHun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું ખેડૂતોનું ખાતર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Updates:  કાળઝાળ ગરમીમાં શેકાશે ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્રમાં ગરમીનું યલો એલર્ટ જાહેર
Weather Updates: કાળઝાળ ગરમીમાં શેકાશે ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્રમાં ગરમીનું યલો એલર્ટ જાહેર
Mahashivratri 2025: મહાશિવરાત્રિની ચાર પ્રહરની પૂજાનો શું છે સમય, ક્યારે કરવાથી મળશે સારુ ફળ, જાણો
Mahashivratri 2025: મહાશિવરાત્રિની ચાર પ્રહરની પૂજાનો શું છે સમય, ક્યારે કરવાથી મળશે સારુ ફળ, જાણો
વડાપ્રધાન મોદી માર્ચમાં 2 વખત આવશે ગુજરાત, આ કાર્યક્રમોમાં આપશે હાજરી
વડાપ્રધાન મોદી માર્ચમાં 2 વખત આવશે ગુજરાત, આ કાર્યક્રમોમાં આપશે હાજરી
Kolkata Earthquake: બંગાળની ખાડીમાં 5.1 તીવ્રતાનો ભૂકંપ, કોલકત્તા સહિત અનેક શહેરોમાં અનુભવાયા આંચકા
Kolkata Earthquake: બંગાળની ખાડીમાં 5.1 તીવ્રતાનો ભૂકંપ, કોલકત્તા સહિત અનેક શહેરોમાં અનુભવાયા આંચકા
Mahashivratri 2025: મહાશિવરાત્રી પર આખો દિવસ રહેશે ભદ્રા, જાણો ક્યા મુહૂર્તમાં કરશો ભગવાન શિવજીની પૂજા
Mahashivratri 2025: મહાશિવરાત્રી પર આખો દિવસ રહેશે ભદ્રા, જાણો ક્યા મુહૂર્તમાં કરશો ભગવાન શિવજીની પૂજા
પાંચમાથી ત્રણ કેન્સર દર્દીઓનું સારવાર દરમિયાન થઇ જાય છે મોત, રિસર્ચમાં થયો ખુલાસો
પાંચમાથી ત્રણ કેન્સર દર્દીઓનું સારવાર દરમિયાન થઇ જાય છે મોત, રિસર્ચમાં થયો ખુલાસો
Russia-Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધ પર UNમાં પ્રસ્તાવ પાસ, રશિયાનો પક્ષ લઇ અમેરિકાએ ચોંકાવ્યા
Russia-Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધ પર UNમાં પ્રસ્તાવ પાસ, રશિયાનો પક્ષ લઇ અમેરિકાએ ચોંકાવ્યા
Champions Trophy: પાકિસ્તાન-બાંગ્લાદેશ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર ફેંકાયા, ભારત-ન્યૂઝીલેન્ડ સેમિફાઇનલમાં
Champions Trophy: પાકિસ્તાન-બાંગ્લાદેશ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર ફેંકાયા, ભારત-ન્યૂઝીલેન્ડ સેમિફાઇનલમાં
Embed widget