શોધખોળ કરો

Sunscreen: શું ખરેખર સનસ્ક્રિન આકરા તાપથી ત્વચાનું કરે છે રક્ષણ, જાણો શું કહે છે એક્સ્પર્ટ

સનસ્ક્રીન કેટલું સારું અને અસરકારક છે તેનો આધાર તેમાં રહેલા સન પ્રોટેક્ટીંગ ફેક્ટર (એસપીએસ) પર છે. તે જેટલું ઊંચું હશે, સનસ્ક્રીન વધુ અસરકારક રહેશે.

Sunscreen: દરેક ઋતુ પ્રમાણે ત્વચાની યોગ્ય કાળજી લેવી જરૂરી બની જાય છે. ઉનાળામાં સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવાથી ત્વચા નિસ્તેજ થઈ શકે છે, તેથી આ ઋતુમાં તેની ખાસ કાળજી લેવી જરૂરી છે, કારણ કે સૂર્યના યુવી કિરણો ત્વચાને ગંભીર રીતે નુકસાન પહોંચાડે છે. જેના કારણે ત્વચા પર સનબર્ન અને ઉંમરની અસર દેખાવા લાગે છે. ત્વચાનું કેન્સર પણ થઈ શકે છે. તેથી, તમારી ત્વચાને સૂર્યના હાનિકારક કિરણોથી બચાવવા સૌથી મહત્વપૂર્ણ છે. આ માટે લોકો સનસ્ક્રીન ક્રીમનો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં, પ્રશ્ન એ ઊભો થાય છે કે શું સનસ્ક્રીન ખરેખર સૂર્યપ્રકાશથી રક્ષણ આપે છે. શું આ ક્રીમ ત્વચા માટે ફાયદાકારક છે કે નુકસાનકારક? જાણીએ...

તમારે સનસ્ક્રીનની કેમ જરૂર છે?

વાસ્તવમાં, સનસ્ક્રીન ત્વચા પર એક સ્તરની જેમ કામ કરે છે, જે તેને સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોથી થતા સીધા નુકસાનથી બચાવે છે. ઝીંક ઓક્સાઇડ, ટાઇટેનિયમ ઓક્સાઇડ જેવી મહત્વની વસ્તુઓને સનસ્ક્રીનમાં મજબૂત સૂર્યપ્રકાશથી થતા નુકસાન સામે લડવા માટે ઉમેરવામાં આવે છે, જે ત્વચાને વૃદ્ધત્વની અસરો એટલે કે અકાળે વૃદ્ધત્વ અને સનબર્નથી રક્ષણ આપે છે.

શું દરેક પ્રકારની સનસ્ક્રીન અસરકારક છે?

સનસ્ક્રીન કેટલું સારું અને અસરકારક છે, તેનો આધાર તેમાં રહેલા સન પ્રોટેક્ટીંગ ફેક્ટર (એસપીએસ) પર છે. તે જેટલું ઊંચું હશે, સનસ્ક્રીન વધુ અસરકારક રહેશે. જો સનસ્ક્રીનમાં SPS 15 હોય, તો તેનો અર્થ એ છે કે ત્વચાને 15 ગણી વધુ સૂર્ય સુરક્ષા મળે છે. આવી સ્થિતિમાં, જો તમે સનસ્ક્રીન વિના બહાર જાઓ છો, તો સનબર્ન થવાનું જોખમ 15 ગણું વધી જાય છે. નિષ્ણાતો કહે છે કે તીવ્ર સૂર્યપ્રકાશથી બચવા માટે, વ્યક્તિએ હંમેશા 30-50 SPF સાથે સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જોઈએ.

સનસ્ક્રીન કેવી રીતે લગાવવું જોઇએ

જો તમારે સનસ્ક્રીનથી વધુ ફાયદો મેળવવો હોય તો બહાર જવાના 10 મિનિટ પહેલા તેને ત્વચા પર લગાવો અને દર બે કલાકના અંતરે લગાવો. સનસ્ક્રીન લગાવ્યા પછી જ મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ. મેકઅપ કરતી વખતે પણ પહેલા  સનસ્ક્રીન લગાવવી જોઈએ. આંખોની નીચે સનસ્ક્રીન લગાવવીને બહાર જવાથી સનબર્નના કારણે થતી આઇબેગની સમસ્યા નથી થતી.

સનસ્ક્રીનના ફાયદા શું છે?

  1. સનબર્ન અને ટેનિંગ અટકાવે છે
  2. ત્વચા સ્વસ્થ બને છે અને હાઈપરપીગ્મેન્ટેશનથી રાહત મળે છે
  3. ત્વચા કેન્સર અટકાવી શકે છે
  4. ખીલના નિશાન ઘટાડવામાં મદદરૂપ
  5. અકાળ વૃદ્ધત્વથી છુટકારો મળે છે

સનસ્ક્રીનના ગેરફાયદા શું છે?

  1. સનસ્ક્રીન બનાવવામાં ઘણા પ્રકારના રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાંથી કેટલાક ત્વચાની અંદરના પેશીઓ સુધી પહોંચીને નુકસાનકારક સાબિત થઈ શકે છે. આમાં ટેટ્રાસાયક્લાઇન, સલ્ફા ફેનોથિયાઝીન જેવા રસાયણો હોય છે.
  2. સનસ્ક્રીન બનાવવામાં ઉપયોગમાં લેવાતા રસાયણોને કારણે ત્વચા પર ખંજવાળ, લાલ ચકામા, લાલાશ અને સોજો જેવી સમસ્યાઓ થઈ શકે છે. તેથી, જો તમને એલર્જી હોય તો તેનો ઉપયોગ કરશો નહીં.
  3. સનસ્ક્રીન લગાવતી વખતે ક્યારેક તે આંખોમાં આવી જાય છે, જેનાથી બળતરા થઈ શકે છે.
  4. જો ત્વચા સંવેદનશીલ હોય તો સનસ્ક્રીન લગાવવું નુકસાનકારક હોઈ શકે છે, કારણ કે તેમાં રહેલા રસાયણો ખીલને વધારી શકે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Chhattisgarh: છત્તીસગઢમાં સેનાનું મોટું ઓપરેશન, એન્કાઉન્ટરમાં 12 નક્સલી ઠાર, 2 જવાન  શહીદ
Chhattisgarh: છત્તીસગઢમાં સેનાનું મોટું ઓપરેશન, એન્કાઉન્ટરમાં 12 નક્સલી ઠાર, 2 જવાન શહીદ
Delhi New CM: દિલ્લીમાં ભાજપની પ્રચંડ જીત બાદ હવે મુખ્યમંત્રી કોણ,રેસમાં સામેલ છે આ નામ
Delhi New CM: દિલ્લીમાં ભાજપની પ્રચંડ જીત બાદ હવે મુખ્યમંત્રી કોણ,રેસમાં સામેલ છે આ નામ
Vikas Walkar Died: દિલ્હીમાં ટૂકડા-ટૂકડા થયેલી શ્રદ્ધા વાકરના પિતાનું નિધન, દીકરીના અંતિમ સંસ્કારની જોતા રહી ગયા રાહ
Vikas Walkar Died: દિલ્હીમાં ટૂકડા-ટૂકડા થયેલી શ્રદ્ધા વાકરના પિતાનું નિધન, દીકરીના અંતિમ સંસ્કારની જોતા રહી ગયા રાહ
દિલ્લીમાંથી AAPનું વિસર્જન, આતિશીએ મુખ્યમંત્રીના પદ પરથી આપ્યું રાજીનામુ, હવે નવી સરકારના શ્રીગણેશ
દિલ્લીમાંથી AAPનું વિસર્જન, આતિશીએ મુખ્યમંત્રીના પદ પરથી આપ્યું રાજીનામુ, હવે નવી સરકારના શ્રીગણેશ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Delhi CM Name : કોણ બનશે દિલ્લીના મુખ્યમંત્રી, રેસમાં કોનું નામ સૌથી આગળ?Surat Murder Case : સુરતમાં ખૂદ પતિએ જ કરી નાંખી પત્નીની હત્યા, કારણ જાણીને ચોંકી જશોGir Somnath Lion Attack : ઉનામાં વાડીએ જતા યુવક પર સિંહણે કરી દીધો હુમલોSurat Murder Case : સુરતમાં ગણેશ વાઘની હત્યા, કારણ અકબંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chhattisgarh: છત્તીસગઢમાં સેનાનું મોટું ઓપરેશન, એન્કાઉન્ટરમાં 12 નક્સલી ઠાર, 2 જવાન  શહીદ
Chhattisgarh: છત્તીસગઢમાં સેનાનું મોટું ઓપરેશન, એન્કાઉન્ટરમાં 12 નક્સલી ઠાર, 2 જવાન શહીદ
Delhi New CM: દિલ્લીમાં ભાજપની પ્રચંડ જીત બાદ હવે મુખ્યમંત્રી કોણ,રેસમાં સામેલ છે આ નામ
Delhi New CM: દિલ્લીમાં ભાજપની પ્રચંડ જીત બાદ હવે મુખ્યમંત્રી કોણ,રેસમાં સામેલ છે આ નામ
Vikas Walkar Died: દિલ્હીમાં ટૂકડા-ટૂકડા થયેલી શ્રદ્ધા વાકરના પિતાનું નિધન, દીકરીના અંતિમ સંસ્કારની જોતા રહી ગયા રાહ
Vikas Walkar Died: દિલ્હીમાં ટૂકડા-ટૂકડા થયેલી શ્રદ્ધા વાકરના પિતાનું નિધન, દીકરીના અંતિમ સંસ્કારની જોતા રહી ગયા રાહ
દિલ્લીમાંથી AAPનું વિસર્જન, આતિશીએ મુખ્યમંત્રીના પદ પરથી આપ્યું રાજીનામુ, હવે નવી સરકારના શ્રીગણેશ
દિલ્લીમાંથી AAPનું વિસર્જન, આતિશીએ મુખ્યમંત્રીના પદ પરથી આપ્યું રાજીનામુ, હવે નવી સરકારના શ્રીગણેશ
Weather Update: રાજ્યમાં વધુ એક ઠંડીનો રાઉન્ડ આવશે?  જાણો કયાં જિલ્લામાં કેવું રહેશે હવામાન, શું છે આગાહી
Weather Update: રાજ્યમાં વધુ એક ઠંડીનો રાઉન્ડ આવશે? જાણો કયાં જિલ્લામાં કેવું રહેશે હવામાન, શું છે આગાહી
Health Tips: શિયાળામાં ગાજર ખાવાના 6 અદભૂત ફાયદા,જાણો કયા કયા રોગો સામે આપે છે રક્ષણ
Health Tips: શિયાળામાં ગાજર ખાવાના 6 અદભૂત ફાયદા,જાણો કયા કયા રોગો સામે આપે છે રક્ષણ
Delhi Election Result: દિલ્હી ચૂંટણીમાં સામે આવ્યા ચોંકાવનારા આંકડા, આ બે રાષ્ટ્રીય પાર્ટીને મળ્યા NOTA કરતા ઓછા મત
Delhi Election Result: દિલ્હી ચૂંટણીમાં સામે આવ્યા ચોંકાવનારા આંકડા, આ બે રાષ્ટ્રીય પાર્ટીને મળ્યા NOTA કરતા ઓછા મત
IND vs ENG: કોહલી IN, યશસ્વી OUT... કટક વનડેમાં આવી હોઈ શકે છે ભારતની પ્લેઇંગ-11
IND vs ENG: કોહલી IN, યશસ્વી OUT... કટક વનડેમાં આવી હોઈ શકે છે ભારતની પ્લેઇંગ-11
Embed widget