શોધખોળ કરો

Foods For Eyesight: વૃદ્ધાવસ્થામાં પણ તેજ રહેશે આંખોની રોશની...અત્યારથી જ ખાવાનું શરૂ કરી દો આ વસ્તુઓ

ખરાબ આહાર અને ખરાબ જીવનશૈલીને કારણે આજકાલ દરેક બીજી વ્યક્તિ આંખની સમસ્યાઓથી ઝઝૂમી રહી છે. આવી સ્થિતિમાં તમારા આહારમાં આ ખાદ્ય પદાર્થોનો સમાવેશ કરીને તમે વૃદ્ધાવસ્થા સુધી તમારી રોશની જાળવી શકો છો.

Food For Eye Health: આંખ આપણા શરીરનો ખૂબ જ મહત્વપૂર્ણ અંગ છે. આ કારણથી તેના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. જો થોડી બેદરકારી રાખવામાં આવે તો આપણી દુનિયા અંધકારમય બની શકે છે. એવા ઘણા લોકો છે જેઓ નબળી દ્રષ્ટિને કારણે સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં જો તમે ઈચ્છો છો કે વૃદ્ધાવસ્થા સુધી તમારી આંખોની રોશની સારી રહે તો તમારે તમારા આહાર અને જીવનશૈલીનું ખાસ ધ્યાન રાખવું પડશે. અમે તમને આવા જ કેટલાક ખાદ્યપદાર્થો વિશે માહિતી આપી રહ્યા છીએ જે આંખોના સ્વાસ્થ્ય માટે સારા છે.

આ ખાદ્ય પદાર્થો આંખો માટે ફાયદાકારક છે

  • આંખોની રોશની માટે તમારે અત્યારથી જ તમારા આહારમાં બદામનો સમાવેશ કરવો જોઈએ. તે વિટામિન A અને ઓમેગા 3 ફેટી એસિડથી ભરપૂર છે. આ આંખોના સ્વાસ્થ્ય માટે સારી છે.તમે રોજ સવારે 5થી 6 પલાળેલી બદામ ખાઈ શકો છો.
  • તમે તમારા આહારમાં શક્કરિયાને પણ સામેલ કરી શકો છો. તેમાં બીટા કેરોટીન જોવા મળે છે, જે આંખના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે આંખોની શુષ્કતા ઘટાડવામાં મદદ કરે છે.
  • મિયામી યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા અભ્યાસ મુજબ ગાજરમાં વિટામિન એ અને બીટા કેરોટીન મળી આવે છે જે આંખોને સ્વસ્થ રાખે છે. તે રેટિના સ્વાસ્થ્યને સુધારવામાં મદદરૂપ છે. જેના કારણે આંખોની રોશની જળવાઈ રહે છે.
  • કઠોળને પણ તમારા આહારનો ભાગ બનાવો. તેમાં બાયો ફ્લેવોનોઈડ અને ઝિંક ભરપૂર માત્રામાં હોય છે જે આંખોના રેટિનાને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
  • તમારે તમારા આહારમાં ખાટા ફળોને સ્થાન આપવું જ જોઈએ. સંતરા, દ્રાક્ષ અને લીંબુ જેવા ફળોનો સમાવેશ કરો. તેનાથી તમારી આંખોની રોશની જળવાઈ રહેશે. તમારી આંખ સ્વસ્થ રહેશે. ખાટા ફળોમાં વિટામિન સી અને વિટામિન એ જોવા મળે છે જે આંખોની રોશની વધારવામાં મદદ કરે છે. તે મોતિયાને રોકવા માટે પણ સારું માનવામાં આવે છે.
  • મગફળીમાં વિટામિન A હોય છે જે આંખોને ફ્રી રેડિકલ ડેમેજથી બચાવવામાં મદદ કરે છે.
  • તમારા આહારમાં માછલીનો સમાવેશ કરવો જોઈએ.તેમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે જે મોતિયાના જોખમને ઘટાડવા માટે જાણીતું છે. ઓમેગા 3 ફેટી એસિડના શ્રેષ્ઠ સ્ત્રોતમાં ટુના, કૉડ, સૅલ્મોનનો સમાવેશ થઈ શકે છે. અઠવાડિયામાં ઓછામાં ઓછું બે વાર માછલીનું સેવન કરવાથી આંખોને પોષણ મળી શકે છે.

Disclaimer: અહીં, આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Analogue Paneer:એનાલોગ પનીર ખરેખર શું છે? તેના સેવનથી શરીર પર શું થાય છે અસર
Analogue Paneer:એનાલોગ પનીર ખરેખર શું છે? તેના સેવનથી શરીર પર શું થાય છે અસર
'એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ, જાણો કેવી રીતે તૈયાર થાય છે આ એનાલોગ પનીર
'એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ, જાણો કેવી રીતે તૈયાર થાય છે આ એનાલોગ પનીર
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Face Packs: કોણે ન લગાવવો જોઈએ ફેસ પેક? જાણો તેનાથી કઈ કઈ ત્વચાની સમસ્યા થઈ શકે?
Face Packs: કોણે ન લગાવવો જોઈએ ફેસ પેક? જાણો તેનાથી કઈ કઈ ત્વચાની સમસ્યા થઈ શકે?

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
IND vs SL: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, ગિલ બહાર, કેએલ રાહુલ કેપ્ટન
IND vs SL: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, ગિલ બહાર, કેએલ રાહુલ કેપ્ટન
CNG, PNG માં હવે બાયોગેસ ભેળવશે સરકાર, કેબિનેટે મંજૂર કરી 23 હજાર કરોડની યોજના
CNG, PNG માં હવે બાયોગેસ ભેળવશે સરકાર, કેબિનેટે મંજૂર કરી 23 હજાર કરોડની યોજના
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
Embed widget