શોધખોળ કરો

Salad Benefits: આ રીતે આયુર્વૈદિક રીતે સલાડ ખાવાથી ફટાફટ ઉતરે છે વજન

જો આપ વજન ઓછું કરવા અને પાચનક્રિયાને યોગ્ય રાખવા માંગતા હોવ તો સલાડ ખાવાના આ આયુર્વેદિક નિયમનું પાલન કરો. સ્વસ્થ અને સ્લિમ પણ રહેશો.

Salad Benefits: જો આપ વજન ઓછું કરવા અને પાચનક્રિયાને યોગ્ય રાખવા માંગતા હોવ તો સલાડ ખાવાના આ આયુર્વેદિક નિયમનું પાલન કરો. સ્વસ્થ અને સ્લિમ પણ રહેશો.

 આપણે બધા જાણીએ છીએ કે સલાડ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. એટલા માટે દરેક વ્યક્તિ દરરોજ સલાડ ખાવું જોઇએ. તે એક રીતે આપણી દિનચર્યાનો ભાગ છે અને આપણા ભોજનને પૂર્ણ કરવાની આદર્શ વિધિ પણ  છે. શું તમે જાણો છો કે ખોરાક સાથે સલાડ ખાવાથી ફાયદા કરતાં વધુ નુકસાન થાય છે.

આપ ચકિત કરી શકે છે પરંતુ એ સાચું છે કે, ખોરાક સાથે સલાડ ખાવું એ આયુર્વેદિક પદ્ધતિ જ નથી. પરંતુ સમય સાથે  ખાદ્યપદાર્થો સાથે વિરોધી આહાર લેવાની રીતો હાલ ખૂબ જ વધી છે. આયુર્વેદ અનુસાર સલાડ ખાવાની સાચી રીત જાણીને અનુસરવાથી આપ  તેનો મહત્તમ લાભ મેળવી શકો છો.

સલાડ કેવી રીતે ખાશો

ભોજન સાથે સલાડનું સેવન ક્યારેય ન કરવું જોઈએ. તેના બદલે, જ્યારે પણ તમે સલાડ ખાઓ, તેને અલગથી ખાઓ. જમવાના એક કલાક પહેલા અથવા જમ્યાના બે કલાક પછી. તેથી, સલાડ ખાવાનો શ્રેષ્ઠ સમય નાસ્તાનો સમય માનવામાં આવે છે. તમારે સવારના નાસ્તા અને લંચ વચ્ચેના સમયમાં એટલે કે દિવસના 11 વાગ્યાની આસપાસ સલાડ ખાવું જોઈએ. અથવા સાંજના નાસ્તાના સમયે ખાઓ. એટલે કે, લંચ અને ડિનરના સમય વચ્ચે 3-4 વાગ્યે લઇ શકો છો.

ભોજન સાથે સલાડ કેમ ન ખાવું?

આયુર્વેદ માને છે કે, રાંધેલ અને કાચો ખોરાક એકસાથે ન લેવો જોઈએ. આમ કરવાથી પાચનતંત્ર પર ખરાબ અસર પડે છે અને ભોજનના તમામ પૌષ્ટિક તત્વોને શોષવામાં સમસ્યા થાય છે. આ કારણે, તમે જે પણ સ્વાસ્થ્યપ્રદ વસ્તુઓ ખાઓ છો, તમારા શરીરને તેનું સંપૂર્ણ પોષણ નથી મળતું. આ સાથે પાચનતંત્ર પણ ધીમું પડી જાય છે.

શા માટે સલાડ ખોરાક સાથે ખાવામાં આવે છે?

કાકડી-કાકડી-ટામેટા-ગાજર-મૂળો વગેરે શાકભાજી સાથે તૈયાર કરેલું સલાડ ખાવાની પ્રથા ભારતની ભેટ નથી. બલ્કે, આપણા દેશમાં અંગ્રેજો આવ્યા ત્યારે આ ટ્રેન્ડ દેશમાં વિકસ્યો હતો. કારણ કે અહીં બર્ગર, પિઝા, સેન્ડવીચ જેવા ફાસ્ટ ફૂડ ખાવામાં આવે છે, જેની વચ્ચે કાચા શાકભાજી ખાવામાં આવે છે.

 સલાડમાં ડુંગળીને ક્યારેય સામેલ ન કરો. કારણ કે ભોજન સાથે કાચી ડુંગળી ખાવાથી તેમાં મીઠું અને લીંબુ નાખીને ખાવાથી પાચનક્રિયા સારી રહે છે. તેથી, તમે ખોરાક સાથે કાચી ડુંગળી ખાઈ શકો છો પરંતુ કાકડી ટામેટાં ગાજર વગેરે સલાડને જમ્યાના બે કલાક પહેલા જ ખાવાનો આગ્રહ રાખો.

 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે  એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mahakumbh Stampede: કર્ણાટકના 4,આસામના 1 અને ગુજરાતના 1, જાણો ભાગદોડમાં કયા રાજ્યના કેટલા લોકોએ ગુમાવ્યો જીવ?
Mahakumbh Stampede: કર્ણાટકના 4,આસામના 1 અને ગુજરાતના 1, જાણો ભાગદોડમાં કયા રાજ્યના કેટલા લોકોએ ગુમાવ્યો જીવ?
Mahakumbh Stampede: બ્રહ્મ મુહૂર્તમાં ડૂબકી મારવાની રાહ, ભીડ વધી અને તૂટ્યા બેરિકેડ્સ ! મહાકુંભમાં થયેલી ભાગદોડના 10 મોટા અપડેટ્સ
Mahakumbh Stampede: બ્રહ્મ મુહૂર્તમાં ડૂબકી મારવાની રાહ, ભીડ વધી અને તૂટ્યા બેરિકેડ્સ ! મહાકુંભમાં થયેલી ભાગદોડના 10 મોટા અપડેટ્સ
Mahakumbh Stampede: મહાકુંભમાં થયેલી ભાગદોડમાં કેટલા લોકોના થયા મોત? પ્રશાસને જાહેર કર્યો આંકડો
Mahakumbh Stampede: મહાકુંભમાં થયેલી ભાગદોડમાં કેટલા લોકોના થયા મોત? પ્રશાસને જાહેર કર્યો આંકડો
Accident: સાઉદી અરેબિયામાં ભયાનક અકસ્માત, 9 ભારતીયોના મોત; એસ જયશંકરે કહ્યું- પીડિત પરિવારોની મદદ માટે તૈયાર
Accident: સાઉદી અરેબિયામાં ભયાનક અકસ્માત, 9 ભારતીયોના મોત; એસ જયશંકરે કહ્યું- પીડિત પરિવારોની મદદ માટે તૈયાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભણવા અને ભણાવવામાં 'ઢ' કોણ?Hun To Bolish : હું તો બોલીશ : મહાકુંભમાં પણ VIP કલ્ચર?Mehsana News | મહેસાણામાં BHMSમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો આપઘાતMaha Kumbh Stampede: મહાકુંભમાં ભાગદોડથી 30ના મોત, એક ગુજરાતી શ્રધ્ધાળુનું પણ મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mahakumbh Stampede: કર્ણાટકના 4,આસામના 1 અને ગુજરાતના 1, જાણો ભાગદોડમાં કયા રાજ્યના કેટલા લોકોએ ગુમાવ્યો જીવ?
Mahakumbh Stampede: કર્ણાટકના 4,આસામના 1 અને ગુજરાતના 1, જાણો ભાગદોડમાં કયા રાજ્યના કેટલા લોકોએ ગુમાવ્યો જીવ?
Mahakumbh Stampede: બ્રહ્મ મુહૂર્તમાં ડૂબકી મારવાની રાહ, ભીડ વધી અને તૂટ્યા બેરિકેડ્સ ! મહાકુંભમાં થયેલી ભાગદોડના 10 મોટા અપડેટ્સ
Mahakumbh Stampede: બ્રહ્મ મુહૂર્તમાં ડૂબકી મારવાની રાહ, ભીડ વધી અને તૂટ્યા બેરિકેડ્સ ! મહાકુંભમાં થયેલી ભાગદોડના 10 મોટા અપડેટ્સ
Mahakumbh Stampede: મહાકુંભમાં થયેલી ભાગદોડમાં કેટલા લોકોના થયા મોત? પ્રશાસને જાહેર કર્યો આંકડો
Mahakumbh Stampede: મહાકુંભમાં થયેલી ભાગદોડમાં કેટલા લોકોના થયા મોત? પ્રશાસને જાહેર કર્યો આંકડો
Accident: સાઉદી અરેબિયામાં ભયાનક અકસ્માત, 9 ભારતીયોના મોત; એસ જયશંકરે કહ્યું- પીડિત પરિવારોની મદદ માટે તૈયાર
Accident: સાઉદી અરેબિયામાં ભયાનક અકસ્માત, 9 ભારતીયોના મોત; એસ જયશંકરે કહ્યું- પીડિત પરિવારોની મદદ માટે તૈયાર
Republic Day Tableau:  ગણતંત્ર દિવસની પરેડમાં ગુજરાતના ટેબ્લોએ પ્રથમ ક્રમ મેળવી નોંધાવી હેટ્રીક
Republic Day Tableau: ગણતંત્ર દિવસની પરેડમાં ગુજરાતના ટેબ્લોએ પ્રથમ ક્રમ મેળવી નોંધાવી હેટ્રીક
Maha Kumbh Stampede: મહાકુંભ ભાગદોડ બાદ ભાવુક થયા સીએમ યોગી, કરી 3 મોટી જાહેરાત, જાણો શું લીધો નિર્ણય?
Maha Kumbh Stampede: મહાકુંભ ભાગદોડ બાદ ભાવુક થયા સીએમ યોગી, કરી 3 મોટી જાહેરાત, જાણો શું લીધો નિર્ણય?
Fact Check: શું મહાકુંભમાં સીએમ યોગીએ અખિલેશ યાદવ સાથે સેલ્ફી લીધી? જાણો વાયરલ તસવીરનું સત્ય
Fact Check: શું મહાકુંભમાં સીએમ યોગીએ અખિલેશ યાદવ સાથે સેલ્ફી લીધી? જાણો વાયરલ તસવીરનું સત્ય
Mahakumbh Stampede: મહાકુંભમાં ભાગદોડ બાદ સ્થિતિ સામાન્ય, અખાડાઓનું અમૃત સ્નાન શરૂ
Mahakumbh Stampede: મહાકુંભમાં ભાગદોડ બાદ સ્થિતિ સામાન્ય, અખાડાઓનું અમૃત સ્નાન શરૂ
Embed widget