શોધખોળ કરો

Heart Attack Alert: શું ઓછી ઊંઘ હાર્ટ અટેકનું બની શકે છે કારણ, જાણો કારણો અને ઉપાય

જો તમે દરરોજ 5 કલાકથી ઓછીી ઊંઘ લો છો તો તેની સીધી અસર હૃદય સુધી પહોંચે છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે લોકો 5 કલાકથી ઓછી ઊંઘ લે છે તેમના હાથ અને પગની ધમનીઓ સંકોચાય છે.

Sleep Disorder: જો તમે દરરોજ 5 કલાકની ઊંઘ લો છો તો તેની સીધી અસર હૃદય સુધી પહોંચે છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે લોકો 5 કલાકથી ઓછી ઊંઘ લે છે તેમના હાથ અને પગની ધમનીઓ સંકોચાય છે.

એક નવા અભ્યાસમાં ખુલાસો થયો છે કે દિવસમાં 7 થી 8 કલાકથી ઓછી ઊંઘ તમારા હૃદયને જોખમમાં મૂકે છે. પીએડીના જોખમને ઘટાડવા માટે સાતથી આઠ કલાક સૂવું એ સારી આદત છે.  તંદુરસ્ત  જિંદગી જીવવા માટે 8 કલાક  ઊંઘની જરૂર છે. ઘણીવાર તમે  એવું પણ  અનુભવ્યું હશે કે, જ્યારે તમે મોડી રાત સુધી જાગતા રહો છો અને સવારે વહેલા ઉઠો છો ત્યારે માથું ભારે રહે છે અને શરીર ખૂબ જ થાકી જાય છે. શરીરનું એનર્જી લેવલ સાવ નીચે જાય છે. એટલા માટે સ્વાસ્થ્ય નિષ્ણાતો પણ લોકોને 8 કલાકની ઊંઘ લેવાની સલાહ આપે છે

7 થી 8 કલાકથી ઓછી ઊંઘ તમારા હૃદય માટે ખતરાની ઘંટડી છે

જો તમે દરરોજ માત્ર 5 કે 6 કલાકની ઊંઘ લેતા હોવ તો તેની સીધી અસર તમારા હૃદય સુધી પહોંચે છે. હા, એક અભ્યાસમાં સામે આવ્યું છે કે જે લોકો દરરોજ 5 કલાકથી ઓછી ઊંઘ લે છે તેમના હાથ અને પગની ધમનીઓ સંકોચાય છે. તે એથેરોસ્ક્લેરોસિસના લક્ષણોમાંનું એક છે, જેમાં ચરબી જમા થવાને કારણે પગ અને હાથોમાં લોહીનો પ્રવાહ અવરોધાય છે. સામાન્ય પીએડીના  લક્ષણો છે. જેમાં પગની  નિષ્ક્રિયતા, ઠંડી લાગવી,.હિપ્સમાં પીડાદાયક ખેંચાણ, પગમાં ચામડીના રંગમાં ફેરફાર, પગ પરના ચાંદા, જે સંપૂર્ણ રીતે સાજા થતા નથી.

ઊંઘનો અભાવ શરીરને નુકસાન પહોંચાડે છે

અભ્યાસો દર્શાવે છે કે, વિશ્વમાં 200 મિલિયનથી વધુ લોકો પીએડીની સમસ્યા ધરાવે છે.  રાત્રે પાંચ કલાકથી ઓછી ઊંઘ પીએડીના લગભગ બમણા જોખમ સાથે સંકળાયેલ છે. ઓછી ઊંઘના કલાકોથી 53,416 લોકોમાં પીએડનું જોખમ વધી ગયું છે. પરિણામો સૂચવે છે કે, રાત્રે ઓછી ઊંઘ લેવાથી પીએડી થવાની સંભાવના વધી શકે છે, અને પીએડી લેવાથી અપૂરતી ઊંઘ લેવાનું જોખમ વધી જાય છે. રાત્રે મોડે સુધી જાગવું,  લેપટોપ પર  મોડે સુધી કામ કરવું વગેરેથી  હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે.

શું લાંબા સમય સુધી સૂવું એ સમસ્યાનું સમાધાન છે?

ના, અભ્યાસમાં લાંબી ઊંઘ પર પણ તારણ કાઢવામાં આવ્યું હતું, તેમાં જાણવા મળ્યું હતું કે 8 કલાકથી વધુ ઊંઘથી પીએડીનું  જોખમ 24% વધી ગયું છે. આમ ફરીથી પૂરતા સપ્રમાણમાં સૂવા પર ભાર મૂકવામાં આવ્યો. ધ્યાનમાં રાખો કે તમે દિવસમાં 7 થી 8 કલાક  ઉંઘ પુરતી છે. ન વધુ કે ન તેનાથી ઓછી. ગાઢ નિંદ્રા માટે  ઓછા એક કલાક પહેલાં ગેજેટ્સ બંધ કરવા, ઊંઘના એક કલાક પહેલાં ખોરાક લેવો, ઊંઘ પહેલાં પુસ્તક વાંચવાનો અથવા ધ્યાન કરવાનો પ્રયાસ કરો. સાંજ પછી ચા કે કોફીનું સેવન ન કરો કારણ કે તે તમને લાંબા સમય સુધી આપને  જાગૃત રાખી શકે છે.

Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, સૂચનોને અનુસરતા પહેલા, ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રોજ સવારે કેટલા અંજીર ખાવા જોઈએ? વધુ ખાવાથી થતા નુકસાન અને ફાયદાની સંપૂર્ણ માહિતી
રોજ સવારે કેટલા અંજીર ખાવા જોઈએ? વધુ ખાવાથી થતા નુકસાન અને ફાયદાની સંપૂર્ણ માહિતી
સિગારેટ પીવા કરતાં પણ વધુ ખતરનાક છે 8 કલાક એકધારું બેસવું! જાણો એવી 8 આદતો જે તમને સમય પહેલાં બનાવી દે છે ઘરડા
સિગારેટ પીવા કરતાં પણ વધુ ખતરનાક છે 8 કલાક એકધારું બેસવું! જાણો એવી 8 આદતો જે તમને સમય પહેલાં બનાવી દે છે ઘરડા
SDG Maternal Mortality Target: દુનિયાની દર 10 માથી એક માતાનું મોત ભારતમાં! લેન્સેટ રિપોર્ટે વધારી ચિંતા, જાણો તમામ વિગતો
SDG Maternal Mortality Target: દુનિયાની દર 10 માથી એક માતાનું મોત ભારતમાં! લેન્સેટ રિપોર્ટે વધારી ચિંતા, જાણો તમામ વિગતો
Summer Drinks: શું ડાયાબિટીસના દર્દીઓ શેરડીનો રસ પી શકે છે? જાણો નિષ્ણાતો શું કહે છે
Summer Drinks: શું ડાયાબિટીસના દર્દીઓ શેરડીનો રસ પી શકે છે? જાણો નિષ્ણાતો શું કહે છે

વિડિઓઝ

PM Modi Sanand Speech : સાણંદથી PM મોદીનું સંબોધન
PM Modi Speech: સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’ લોકાર્પણ કાર્યક્રમમાં PM મોદીનું સંબોધન
PM Modi Gujarat Visit: PM મોદીએ કોબામાં જૈન મ્યૂઝિયમનું કર્યું ઉદ્ઘાટન
Rajkot News: રાજકોટમાં સ્વિમિંગ પુલમાં ડુબી જવાથી ભાઈ-બહેનના મોત
Mehsana Hit and Run News: મહેસાણાના બહુચરાજીમાં રફતારનો કહેર, બે લોકોના મોત, આઠ લોકો થયા ઘાયલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather update: દેશના 15 રાજ્યોમાં કરા સાથે વરસાદની આગાહી,  હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં કરા સાથે વરસાદની આગાહી,  હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
Census 2027: આ 33 સવાલો માટે તૈયાર રહો, વસ્તી ગણતરીમાં સરકાર પૂછે તો બનાવવું જ પડશે
Census 2027: આ 33 સવાલો માટે તૈયાર રહો, વસ્તી ગણતરીમાં સરકાર પૂછે તો બનાવવું જ પડશે
Gujarat Rain: આગામી 3 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ 
Gujarat Rain: આગામી 3 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ 
SBI માં 365 દિવસની FD માં ₹2,00,000 જમા કરો તો કેટલું વ્યાજ મળે, ચેક કરો કેલક્યુલેશન 
SBI માં 365 દિવસની FD માં ₹2,00,000 જમા કરો તો કેટલું વ્યાજ મળે, ચેક કરો કેલક્યુલેશન 
Indian Railways: 1 એપ્રિલથી બદલી રહ્યા છે ટિકિટ કેન્સલેશનના નિયમો, મુસાફરી કરતા પહેલા જાણી લો
Indian Railways: 1 એપ્રિલથી બદલી રહ્યા છે ટિકિટ કેન્સલેશનના નિયમો, મુસાફરી કરતા પહેલા જાણી લો
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
Rain: ફરી માવઠાની આગાહી, આગામી 2 અને 3 એપ્રિલે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે પડશે વરસાદ
Rain: ફરી માવઠાની આગાહી, આગામી 2 અને 3 એપ્રિલે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે પડશે વરસાદ
Embed widget