શોધખોળ કરો

Headache Remedies: જો તમને વારંવાર દુખે છે માથું, તો ના ખાશો આ 5 વસ્તુ

Health Tips: આજે અમે તમને જણાવીએ છીએ કે માથાના દુઃખાવાની સમસ્યાથી બચવા માટે તમારે તમારા આહાર પર વધુ ધ્યાન કેમ આપવું જોઈએ. પરંતુ તે પહેલા જાણીએ માથાનો દુખાવો કેમ થાય છે.

Headache Problem Due to Food: વ્યસ્ત જીવનશૈલી અને વધતા તણાવને કારણે આજે ઘણા લોકો માઈગ્રેન અને માથાના દુખાવાની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. થાક, તણાવ તો માથાના દુખાવા માટે જવાબદાર છે જ પરંતુ શું તમે લોકો જાણો છો કે તમારો ખોટો ખોરાક પણ તમારા માથાના દુખાવાનું કારણ બની શકે છે.ત્યારે આજે અમે તમને જણાવીશું કે કયો ખોરાક ખાવાથી તમારા માથાનો દુખાવો શરુ થઇ શકે છે અથવા તેમાં વધારો થઇ શકે છે. આ પહેલા જાણીએ કે આખરે કેમ થાય છે માથાનો દુખાવો

માથાનો દુખાવો શું છે?

માથાના કોઈપણ ભાગમાં ખુબ જ જોરથી અથવા ઝીણો ઝીણો દુખાવો થાય તેને આપણે માથાનો દુખાવો કહી શકીએ. માથાનો દુખાવો એ ખૂબ જ સામાન્ય સ્થિતિ છે જે મોટાભાગના લોકો તેમના જીવનમાં ઘણી વખત અનુભવે છે. જ્યારે આધાશીશી એ એક સામાન્ય પ્રકારનો માથાનો દુખાવો છે જે સામાન્ય રીતે માથાની એક બાજુએ થાય છે. માથાનો દુખાવો તમારી ખોટી જીવનશૈલી, તણાવ અથવા થાકને કારણે થઈ શકે છે.

આ ખોરાક તમારા માથાનો દુખાવોનું કારણ બની શકે છે

1. દારૂ અને તમાકુ

આલ્કોહોલનું સેવન માઈગ્રેનનું મુખ્ય કારણ હોઈ શકે છે. ડોકટરો પણ માને છે કે માથાનો દુખાવાની સમસ્યા સામાન્ય રીતે એવા લોકોમાં રહે છે જેઓ વધુ પડતું દારૂનું સેવન કરે છે. આ સિવાય ધૂમ્રપાન કરવાથી શરીરમાં સેરોટોનિનના સ્તર પર અસર થાય છે જેનાથી માઈગ્રેન થઈ શકે છે.

2. કેક, બ્રેડ

કેક અને બ્રેડને યીસ્ટ સાથે બનાવવામાં આવે છે. જે દરેકને અનુકૂળ નથી આવતું. આ સિવાય બ્રેડ અને રાંધેલા ખાદ્યપદાર્થોમાં ટાયરામાઈન નામનું ઘટક હોય છે. જે માથાના દુખાવામાં વધારો કરી શકે છે.

3. ઓછી કેલરીવાળા ખોરાક

ઓછી કેલરીવાળી વસ્તુઓ તરફ વળવું પણ તમારા માથાનો દુખાવોનું કારણ બની શકે છે. આના કારણે તમારું બ્લડ પ્રેશર પણ નિયંત્રણની બહાર જઈ શકે છે. આ સિવાય જો તમે સમયસર ભોજન ન કર્યું હોય તો તેનાથી પણ માથાનો દુખાવો થઈ શકે છે.

4. ચોકલેટ

અમે તમને પહેલા જ જણાવી ચુક્યા છીએ કે ચોકલેટમાં ટાયરામાઈન મળી આવે છે જે તમને માથાનો દુખાવો કરી શકે છે. તેથી જો તમે માથાના દુખાવાની સમસ્યાથી બચવા માંગતા હોવ તો ઓછામાં ઓછું ચોકલેટનું સેવન કરો.

5. કોફી

કોફીમાં સારી માત્રામાં કેફીન જોવા મળે છે. થોડા સમય પછી લોકોને તેની લત લાગી જાય છે. તેથી જો તમે પણ કોફી પીવાની આદત ધરાવો છો અને તાજેતરમાં તમે આ આદત છોડી દેવી જોઈએ. એકવાર વ્યક્તિ કેફીનનું વ્યસની બની જાય છે તેમાંથી છુટકારો મેળવવો ખૂબ જ મુશ્કેલ છે.

6. અથાણું અને આથાવાળો ખોરાક

પનીર જેવા અથાણાં અને આથોવાળા ખોરાકમાં ટાયરામાઈનની વધુ માત્રા હોઈ શકે છે. આ ખોરાકમાં અથાણાં, કિમચી અને અથાણાંવાળા ભીંડાનો સમાવેશ થાય છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

SIRની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, ભારણ ઘટાડવા સરકાર કરશે આ મહત્વના નિર્ણયો 
SIRની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, ભારણ ઘટાડવા સરકાર કરશે આ મહત્વના નિર્ણયો 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
Gold Rate: સોના અને ચાંદીની કિંમતમાં આવ્યો  ઉછાળો, MCX પર જાણો શું ચાલી રહ્યો છે ભાવ 
Gold Rate: સોના અને ચાંદીની કિંમતમાં આવ્યો  ઉછાળો, MCX પર જાણો શું ચાલી રહ્યો છે ભાવ 
Advertisement

વિડિઓઝ

PM Modi Speech: રામ મંદિરમાં ધ્વજારોહાણ બાદ PM મોદીનું મોટું એલાન
Ram Mandir Dhwajarohan: PM મોદી અને મોહન ભાગવતે રામ મંદિરના શિખરે કેસરિયો ધ્વજ ફરકાવ્યો
SIR IN Gujarat: SIRની કામગીરીને લઈને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ચૂંટણી આયોગને રજૂઆત
Jignesh Mevani : મેવાણીએ હર્ષ સંઘવીને શું કરી ચેલેન્જ? જુઓ અહેવાલ
Protest Against Jignesh Mevani In Gujarat : ગુજરાતમાં મેવાણી સામે આક્રોશ, રાજીનામાની ઉઠી માંગ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
SIRની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, ભારણ ઘટાડવા સરકાર કરશે આ મહત્વના નિર્ણયો 
SIRની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, ભારણ ઘટાડવા સરકાર કરશે આ મહત્વના નિર્ણયો 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
Gold Rate: સોના અને ચાંદીની કિંમતમાં આવ્યો  ઉછાળો, MCX પર જાણો શું ચાલી રહ્યો છે ભાવ 
Gold Rate: સોના અને ચાંદીની કિંમતમાં આવ્યો  ઉછાળો, MCX પર જાણો શું ચાલી રહ્યો છે ભાવ 
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan Muhurat:  રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
Ram Mandir Dhwajarohan Muhurat: રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
Embed widget