શોધખોળ કરો

Ahmedabad News: વિરમગામ અંધાપા કાંડના ઘેરા પ્રત્યાઘાત, ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો હાથ ધરી સરકારને આપ્યો આ આદેશ

Latest Ahmedabad News: આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે અસરગ્રસ્ત દર્દીઓની મુલાકાત લીધી હતી. તેમણે અમદાવાદ સરકારી આંખની હોસ્પિટલમાં દર્દીઓની ચાલી રહેલા સારવાર અંગે માહિતી મેળવી હતી.

Ahmedabad News: વિરમગામ અંધાપા કાંડનાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ગુજરાત હાઇકોર્ટે ઘટનાને ધ્યાને લઇ સુઓમોટો દાખલ કરી છે. આ મામલે હાઈકોર્ટની સુઓમોટો પિટિશન દાખલ કરીને હેલ્થ સેક્રેટરી અને અમદાવાદ ગ્રામ્ય એસપીને નોટિસ પાઠવવામાં આવી છે. સમાચારોના અહેવાલને આધારે ન્યાયાધિશ એ.એસ.સુપેહિયા અને ન્યાયાધિશ વિમલ વ્યાસની બેન્ચે સુઓમોટો લઈને આ મામલે સરકારને પ્રાથમિક તપાસ રિપોર્ટ સોંપવા આદેશ કર્યો છે.  હાઇકોર્ટે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ પાસે ખુલાસો માંગ્યો છે. આ સુઓમોટો પર 7મી ફેબ્રુઆરીએ વિગતવાર સુનાવણી થશે.

આ મામલે કોર્ટે નોંધ્યું કે સમાચારમાં પ્રકાશિત થયેલા અહેવાલમાં અમદાવાદના વિરમગામની માંડલ હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ બેદરકારીથી કેટલાક લોકોએ દ્રષ્ટિ ગુમાવી હતી. આ ઓપરેશન બાદ 15થી વધુ દર્દીઓને ઈન્ફેક્શન લાગ્યાની ફરિયાદ પણ કરવામાં આવી હતી. લોકોએ જ્યાં ઓપરેશન કરાવ્યું હતું તે રામાનંદ હોસ્પિટલ સેવાનિકેતન ટ્રસ્ટ દ્વારા ચલાવાય છે. ઓપરેશન દરમિયાન ફેસિલિટીમાં ખામી હતી કે મેડિકલ ઇક્વીપમેન્ટની સાર સંભાળ રાખવામાં આવી નહોતી કે પછી આઈ ડ્રોપ હલકી ગુણવત્તાના હતા? આ મામલે હજુ સુધી મેડિકલ કર્મી સામે પોલીસમાં ફરિયાદ થઈ નથી. કોર્ટે કહ્યું કે આ મામલે પીડિતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે. આ કેસ 7મી ફેબ્રુઆરીએ ચીફ જજ કોર્ટમાં ચાલશે.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે લીધી મુલાકાત

માંડલમાં આવેલ રામાનંદ ટ્રસ્ટની હોસ્પિટલમાં આંખની સારવાર કરાવ્યા બાદ  માંડલથી વધુ 12 દર્દીને અમદાવાદ સરકારી આંખની હોસ્પિટલમાં ખસેડાયા છે. અસરગ્રસ્ત 17 દર્દીઓને અમદાવાદ સરકારી આંખની હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે અસરગ્રસ્ત દર્દીઓની મુલાકાત લીધી હતી. તેમણે અમદાવાદ સરકારી આંખની હોસ્પિટલમાં દર્દીઓની ચાલી રહેલા સારવાર અંગે માહિતી મેળવી હતી. હોસ્પિટલના તબીબો પાસેથી દર્દીઓની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. આ ઉપરાંત તેમણે કહ્યું આ પ્રકારના કિસ્સામાં અનેક વાર પગલાં લેવામાં આવ્યા છે, હોસ્પિટલના સિલ કરવા સહિત દંડની કાર્યવાહી કરવામાં આવી છે.

વિરમગામમાં ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલે મોતિયાનો કેમ્પ કર્યો હતો. જેમાં મોતિયાના દર્દીઓનું ઑપરેશન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ 17 જેટલાં લોકોએ આંખ ગુમાવી દીધાની ફરિયાદ ઉઠી હતી. જે મામલામાં આરોગ્ય વિભાગ નવ સભ્યોની તપાસ સમિતિ રચી છે અને હાલ પૂરતું જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી હોસ્પિટલને કોઈ પણ સર્જરી નહિ કરવા આદેશ આપવામાં આવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Surat Rain: સુરતના લિંબાયતમાં આભ ફાટ્યું, 1 કલાકમાં ચાર ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર
Surat Rain: સુરતના લિંબાયતમાં આભ ફાટ્યું, 1 કલાકમાં ચાર ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર
Gujarat Rain: નવરાત્રિમાં ખેલૈયાઓ અને આયોજકો માટે વરસાદ વિલન બનશે, જાણો ક્યાં પડશે વરસાદ 
Gujarat Rain: નવરાત્રિમાં ખેલૈયાઓ અને આયોજકો માટે વરસાદ વિલન બનશે, જાણો ક્યાં પડશે વરસાદ 
કચ્છનું આ ગામ બન્યું રાજ્યનું ચોથું સોલાર વિલેજ, લોકોને દર વર્ષે થશે હજારો રુપિયાનો ફાયદા
કચ્છનું આ ગામ બન્યું રાજ્યનું ચોથું સોલાર વિલેજ, લોકોને દર વર્ષે થશે હજારો રુપિયાનો ફાયદા
યુવતીને લવ જેહાદમાં ફસાવનાર આરોપીની આસામમાંથી ધરપકડ,ગાંધીનગર પોલીસે બીજા રાજ્યમાં જઈ આ રીતે પાર પાડ્યું ઓપરેશન
યુવતીને લવ જેહાદમાં ફસાવનાર આરોપીની આસામમાંથી ધરપકડ,ગાંધીનગર પોલીસે બીજા રાજ્યમાં જઈ આ રીતે પાર પાડ્યું ઓપરેશન
Advertisement

વિડિઓઝ

Gujarati Woman Shot Dead In US: અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા, સાઉથ કેરોલિનામાં લૂંટના ઈરાદે બુકાનીધારીએ કર્યુ ફાયરિંગ
Rajkot BJP news: રાજકોટ શહેર ભાજપમાં ફરી સામે આવ્યો જુથવાદ, મનપાના શાસકપક્ષના નેતાનો બળાપો
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘરાજા કરશે જમાવટ!
Ambalal Patel Prediction: નવરાત્રિમાં વરસાદ બગાડશે ખેલૈયાઓની મજા, અંબાલાલ પટેલનો મોટો ધડાકો
Vadodara Video : વડોદરામાં લારીવાળાએ 2 પાણીપુરી ઓછી આપી હોવાનું કહીને ધરણા પર બેસી ગઈ મહિલા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat Rain: સુરતના લિંબાયતમાં આભ ફાટ્યું, 1 કલાકમાં ચાર ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર
Surat Rain: સુરતના લિંબાયતમાં આભ ફાટ્યું, 1 કલાકમાં ચાર ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર
Gujarat Rain: નવરાત્રિમાં ખેલૈયાઓ અને આયોજકો માટે વરસાદ વિલન બનશે, જાણો ક્યાં પડશે વરસાદ 
Gujarat Rain: નવરાત્રિમાં ખેલૈયાઓ અને આયોજકો માટે વરસાદ વિલન બનશે, જાણો ક્યાં પડશે વરસાદ 
કચ્છનું આ ગામ બન્યું રાજ્યનું ચોથું સોલાર વિલેજ, લોકોને દર વર્ષે થશે હજારો રુપિયાનો ફાયદા
કચ્છનું આ ગામ બન્યું રાજ્યનું ચોથું સોલાર વિલેજ, લોકોને દર વર્ષે થશે હજારો રુપિયાનો ફાયદા
યુવતીને લવ જેહાદમાં ફસાવનાર આરોપીની આસામમાંથી ધરપકડ,ગાંધીનગર પોલીસે બીજા રાજ્યમાં જઈ આ રીતે પાર પાડ્યું ઓપરેશન
યુવતીને લવ જેહાદમાં ફસાવનાર આરોપીની આસામમાંથી ધરપકડ,ગાંધીનગર પોલીસે બીજા રાજ્યમાં જઈ આ રીતે પાર પાડ્યું ઓપરેશન
Russia Earthquake: રશિયામાં ભયાનક ધરતીકંપ, 7.8 ની તીવ્રતાથી ધરતી ધ્રુજી, સુનામીનું પણ અપાયું એલર્ટ
Russia Earthquake: રશિયામાં ભયાનક ધરતીકંપ, 7.8 ની તીવ્રતાથી ધરતી ધ્રુજી, સુનામીનું પણ અપાયું એલર્ટ
e-Bike Taxi: ભાડું માત્ર 15 રૂપિયા, આ શહેરમાં શરુ થવા જઈ રહી છે ઇલેક્ટ્રિક બાઇક સર્વિસ
e-Bike Taxi: ભાડું માત્ર 15 રૂપિયા, આ શહેરમાં શરુ થવા જઈ રહી છે ઇલેક્ટ્રિક બાઇક સર્વિસ
લશ્કરના કમાન્ડરે ખોલી પાકિસ્તાનની પોલ,જાણો ઓપરેશન સિંદૂર અંગે શું બોલ્યો આતંકી
લશ્કરના કમાન્ડરે ખોલી પાકિસ્તાનની પોલ,જાણો ઓપરેશન સિંદૂર અંગે શું બોલ્યો આતંકી
Popat Sorathia case: રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારો, સુપ્રીમ કોર્ટે આપેલી રાહત રદ્દ કરી, જશે જેલમાં
Popat Sorathia case: રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારો, સુપ્રીમ કોર્ટે આપેલી રાહત રદ્દ કરી, જશે જેલમાં
Embed widget