શોધખોળ કરો

Gratuity Calculator: કેંદ્રીય કર્મચારીઓને મળશે 25 લાખ રુપિયા સુધી ગ્રેચ્યુઈટી! જાણો કઈ રીતે મળશે ફાયદો  

જો તમે સરકારી નોકરીમાં છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. હવે કેન્દ્રીય કર્મચારીઓને 25 લાખ રૂપિયા સુધીની ગ્રેચ્યુઈટી રકમ મળી શકે છે.

Gratuity Calculator: જો તમે સરકારી નોકરીમાં છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. હવે કેન્દ્રીય કર્મચારીઓને 25 લાખ રૂપિયા સુધીની ગ્રેચ્યુઈટી રકમ મળી શકે છે. પરંતુ આ માટે શરતો શું હશે ? ગ્રેચ્યુટીની ગણતરી કેવી રીતે થાય છે ? અને કયા કર્મચારીઓને સૌથી વધુ ફાયદો થશે ? અમે તમને આ સમાચારમાં સંપૂર્ણ વિગતો આપવા જઈ રહ્યા છીએ, જેથી તમે જાણી શકો કે તમને કેટલી ગ્રેચ્યુઈટી મળશે અને તે મેળવવા માટે શું જરૂરી છે. તો ચાલો જાણીએ.

ગ્રેચ્યુઈટી શું છે ?

સૌથી પહેલા અમે તમને જણાવીએ કે ગ્રેચ્યુઈટી શું છે. વાસ્તવમાં, ગ્રેચ્યુઇટી એ એક એકમ રકમ છે જે કર્મચારીને નોકરી છોડવા અથવા નિવૃત્ત થવા પર આપવામાં આવે છે. એવું કહી શકાય કે કંપની દ્વારા કર્મચારીને આપવામાં આવતો આ પુરસ્કાર છે, જે તેને લાંબી સેવા માટે આપવામાં આવે છે. આ રકમ કર્મચારીના અંતિમ પગાર અને તેણે કામ કરેલા વર્ષોની સંખ્યા દ્વારા નક્કી કરવામાં આવે છે.

કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ગ્રેચ્યુઇટીની મર્યાદા 1 જાન્યુઆરી, 2024થી વર્તમાન રૂ. 20 લાખથી વધારીને રૂ. 25 લાખ કરવામાં આવી છે. કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA)માં 50% વધારો થવાને કારણે ગ્રેચ્યુઈટી પણ વધી છે.

તમને જણાવી દઈએ કે નવી ગ્રેચ્યુઈટી મર્યાદાની જાહેરાત 30 મે, 2024 ના રોજ કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય હેઠળના પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ દ્વારા જારી કરાયેલા એક પરિપત્રમાં કરવામાં આવી હતી.

ગ્રેચ્યુઈટી એક્ટ

ગ્રેચ્યુઈટી એક્ટ ફેક્ટરીઓ, ખાણો, તેલ ક્ષેત્રો, પ્લાન્ટેશન, બંદરો, રેલ્વે, મોટર ટ્રાન્સપોર્ટ ઉપક્રમો, ઓછામાં ઓછા 10 કર્મચારીઓ ધરાવતી કંપનીઓ અને દુકાનો સહિતના વિવિધ ક્ષેત્રોને લાગુ પડે છે. આ અધિનિયમ કર્મચારીઓને નોકરી પૂરી થવા સુધી દર વર્ષે 15 દિવસના પગારની બરાબર ગ્રેચ્યુઈટી ચૂકવણી મેળવવાનો અધિકાર આપે છે. બિન-સરકારી કર્મચારીઓ માટે તેની મર્યાદા 10 લાખ રૂપિયા છે.


ગ્રેચ્યુઈટીનો લાભ કોને મળશે

ગ્રેચ્યુઈટી એક્ટ હેઠળ, કંપનીઓએ નિવૃત્ત કર્મચારીઓને અથવા ઓછામાં ઓછા પાંચ વર્ષની સેવા પછી નોકરી છોડનારાઓને ગ્રેચ્યુઈટી ચૂકવવાની હોય છે. કર્મચારી નીચેના કેસોમાં ગ્રેચ્યુઇટી મેળવવા માટે હકદાર છે:

પાંચ વર્ષની સતત સેવા પૂરી કર્યા પછી રાજીનામું
કંપનીની પોલિસી મુજબ નિવૃત્તિ લેવા પર
ચોક્કસ સંજોગોમાં, કર્મચારીએ 5 વર્ષથી ઓછા સમય માટે કામ કર્યું હોય તો પણ તેને ગ્રેચ્યુઈટી મળી શકે છે.
કર્મચારીના મૃત્યુના કિસ્સામાં, નોમિની અથવા કાનૂની વારસદારને ગ્રેચ્યુઇટી ચૂકવવામાં આવે છે.
જો તે અકસ્માત કે બીમારીને કારણે વિકલાંગ બને તો પણ ભલે તેણે 5 વર્ષ સેવા પૂરી ન કરી હોય.
જો ભૂગર્ભ ખાણોમાં કામ કરતા કર્મચારીઓ 4 વર્ષ અને 190 દિવસ સુધી સતત કામ કરે.
જો અન્ય સંસ્થાઓમાં કામ કરતા કર્મચારીઓ તેને 4 વર્ષ 8 મહિના એટલે કે 4 વર્ષ 240 દિવસ સુધી સતત કરે છે.


ગ્રેચ્યુઈટી કેલક્યુલેશન ફોર્મ્યુલા

ગ્રેચ્યુઈટીની ગણતરી કરવા માટે એક સરળ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવામાં આવે છે. તમે નીચે આપેલ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને તમારી ગ્રેચ્યુઇટીની રકમ જાણી શકો છો:

(છેલ્લો પગાર) x (સેવાના વર્ષો) x (15/26)

સેલેરી કમ્પોનેંટ: બેઝિક પગાર, મોંઘવારી ભથ્થું (DA) અને કમિશનનો સમાવેશ થાય છે.

માસિક કામકાજના દિવસો: એક મહિનામાં 26 કામકાજના દિવસો ગણવામાં આવે છે.

ગણતરીની પદ્ધતિ: અડધા મહિનાના પગારના આધારે 15 દિવસની સરેરાશ નક્કી કરવામાં આવે છે.

ગ્રેચ્યુઈટીનો દાવો કેવી રીતે કરવો? 

ગ્રેચ્યુઈટીના દાવા માટે, એક લાયક કર્મચારીએ તેની કંપનીને ફોર્મ I માં અરજી સબમિટ કરવી પડશે. જો કોઈ કારણોસર કર્મચારી આમ કરવામાં અસમર્થ હોય, તો તેના નોમિની અથવા કાયદેસરના વારસદારને તેના વતી આમ કરવાની છૂટ છે.

અરજી મળ્યા પછી, કંપની પહેલા દાવાની ચકાસણી કરે છે, અને પછી તરત જ કર્મચારીને ચૂકવવાની ગ્રેચ્યુઇટીની રકમની ગણતરી કરે છે. ગ્રેચ્યુટીની સમયસર ચુકવણી સુનિશ્ચિત કરવા અને કોઈપણ વિલંબને ટાળવા માટે આ જરૂરી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરની પરમાણુ ધમકી: 'જો અમે ડૂબીશું, તો અડધી દુનિયાને.....'
પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરની પરમાણુ ધમકી: 'જો અમે ડૂબીશું, તો અડધી દુનિયાને.....'
જન્માષ્ટમીનો મેળો બગડશે? સૌરાષ્ટ્રમાં ફરી વરસાદનું વિઘ્ન, હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી
જન્માષ્ટમીનો મેળો બગડશે? સૌરાષ્ટ્રમાં ફરી વરસાદનું વિઘ્ન, હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી
વરસાદનો રાઉન્ડ-ટુ શરૂ! આગામી 24 કલાકમાં 4 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, ‘ઓરેન્જ’ એલર્ટ જાહેર
વરસાદનો રાઉન્ડ-ટુ શરૂ! આગામી 24 કલાકમાં 4 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, ‘ઓરેન્જ’ એલર્ટ જાહેર
હવે ગામડે-ગામડે યોગ ક્લાસ: ગુજરાત સરકારની નવી પહેલથી યોગ બોર્ડ દ્વારા થશે તાલીમ અને આયોજન, ટ્રેનરોને પગાર પણ મળશે
હવે ગામડે-ગામડે યોગ ક્લાસ: ગુજરાત સરકારની નવી પહેલથી યોગ બોર્ડ દ્વારા થશે તાલીમ અને આયોજન, ટ્રેનરોને પગાર પણ મળશે
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેળવણીની ઉંચી ઉડાન
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને રાત- દિવસના ઉજાગરા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણિયા અને ક્લબના જુગારમાં ફર્ક શું?
Ahmedabad News :  અમદાવાદના વટવામાં મહિલાના ઘરે 4 રાઉન્ડ ફાયરિંગ
Tiranga Yatra in Surat: તિરંગાના રંગમાં રંગાયું સુરત, સી.આર.પાટીલે તિરંગા યાત્રાનું કરાવ્યું પ્રસ્થાન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરની પરમાણુ ધમકી: 'જો અમે ડૂબીશું, તો અડધી દુનિયાને.....'
પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરની પરમાણુ ધમકી: 'જો અમે ડૂબીશું, તો અડધી દુનિયાને.....'
જન્માષ્ટમીનો મેળો બગડશે? સૌરાષ્ટ્રમાં ફરી વરસાદનું વિઘ્ન, હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી
જન્માષ્ટમીનો મેળો બગડશે? સૌરાષ્ટ્રમાં ફરી વરસાદનું વિઘ્ન, હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી
વરસાદનો રાઉન્ડ-ટુ શરૂ! આગામી 24 કલાકમાં 4 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, ‘ઓરેન્જ’ એલર્ટ જાહેર
વરસાદનો રાઉન્ડ-ટુ શરૂ! આગામી 24 કલાકમાં 4 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, ‘ઓરેન્જ’ એલર્ટ જાહેર
હવે ગામડે-ગામડે યોગ ક્લાસ: ગુજરાત સરકારની નવી પહેલથી યોગ બોર્ડ દ્વારા થશે તાલીમ અને આયોજન, ટ્રેનરોને પગાર પણ મળશે
હવે ગામડે-ગામડે યોગ ક્લાસ: ગુજરાત સરકારની નવી પહેલથી યોગ બોર્ડ દ્વારા થશે તાલીમ અને આયોજન, ટ્રેનરોને પગાર પણ મળશે
વલસાડમાં 4 ઈંચ વરસાદથી હાહાકાર: નીચાણવાળા વિસ્તારો અને સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા, લોકોમાં રોષ
વલસાડમાં 4 ઈંચ વરસાદથી હાહાકાર: નીચાણવાળા વિસ્તારો અને સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા, લોકોમાં રોષ
Gujarat Rain Forecast: રાજ્યમાં આ તારીખથી ભારે વરસાદનો રાઉન્ડ થશે શરૂ, જાણો લેટેસ્ટ વેધર અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આ તારીખથી ભારે વરસાદનો રાઉન્ડ થશે શરૂ, જાણો લેટેસ્ટ વેધર અપડેટ્સ
Uttarakhand Tragedy:ધરાલીમાં આફતમાં 5 દિવસ થયા પણ 11 લોકોનો કોઇ પતો નહિ, પરિવારમાં માતમ
Uttarakhand Tragedy:ધરાલીમાં આફતમાં 5 દિવસ થયા પણ 11 લોકોનો કોઇ પતો નહિ, પરિવારમાં માતમ
ચૂંટણી પંચ સામે લડી લેવાના મૂડમાં રાહુલ ગાંધી,'મત ચોરી'ની ફરિયાદ માટે વેબસાઇટ અને મિસ્ડ કોલ નંબર કર્યો જાહેર
ચૂંટણી પંચ સામે લડી લેવાના મૂડમાં રાહુલ ગાંધી,'મત ચોરી'ની ફરિયાદ માટે વેબસાઇટ અને મિસ્ડ કોલ નંબર કર્યો જાહેર
Embed widget