શોધખોળ કરો

ભારતીય ઉદ્યોગપતિએ કોરોનાવાયરસ સામે લડવા માટે 50 હજાર કરોડ રૂપિયાનું દાન આપ્યાની વાત વાયરલ, જાણો ઉદ્યોગપતિએ શું કહ્યું ?

દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને આજે 1000ને પાર પહોંચી ગઈ છે. કોરોનાવાયરસના ચેપના કારણે ફેલાયેલા રોગચાળા સામે લડવા માટે વડાપ્રધાન નનરેન્દ્ર મોદીએ ઉદ્યોગપતિઓને સહાય આપવાની અપીલ કરી છે.

નવી દિલ્હીઃ કોરોનાવાયરસના ચેપના કારણે ફેલાયેલા રોગચાળા સામે લડવા માટે વડાપ્રધાન નનરેન્દ્ર મોદીએ ઉદ્યોગપતિઓને સહાય આપવાની અપીલ કરી છે. આ અપીલને માન આપીને તાતા ગ્રુપે કુલ 1500 કરોડ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.

બીજી તરફ મોદીની અપીલ પહેલાં જ સોશિયલ મીડિયા પર એવી વાતો ફતી થઈ ગયેલી કે, વિપ્રોના ચેરમેન અઝીમ પ્રેમજીએ કોરોનાવાયરસ સામે લડવા માટે 50 હજાર કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. વિપ્રો ભારતમાં ઈન્ફર્મેશ ટેકનોલોજી ક્ષેત્રે મોટી કંપનીઓમાં એક છે.

ભારતીય ઉદ્યોગપતિએ કોરોનાવાયરસ સામે લડવા માટે 50 હજાર કરોડ રૂપિયાનું દાન આપ્યાની વાત વાયરલ, જાણો ઉદ્યોગપતિએ શું કહ્યું ?

સોશિયલ મીડિયા પર આ વાતો ફરતી થઈ પછી લાખો લોકોએ તેને લાઈક કરી હતી. જો કે હવે અઝીમ પ્રેમજીએ જ સ્પષ્ટતા કરી છે કે, આ વાત સાવ ખોટી છે અને આ ફેક ન્યુઝ છે. કંપનીએ સ્પષ્ટતા કરી છે કે, અઝીમ પ્રેમજીએ 2019ના માર્ચમાં પોતાના રૂપિયા 52,750 કરોડની કિંમતના શેર અઝીમ પ્રેમજી ફાઉન્ડેશનને આપી દીધા હતા. અઝીમ પ્રેમજીએ પોતાની પાસેના કુલ શેરમાંથી 34 ટકા શેર પોતાના ટ્રસ્ટને આપી દીધા હતા. એ વખતે અઝીમ પ્રેમજીએ દાન કરેલા શેરની કિંમત રૂપિયા 1.45 લાક કરોડ હતી જે હવે શેરબજારમાં કડાકાના કારણ ઘટી ગઈ છે. હાલમાં અઝીમ પ્રેમજીએ કોઈ દાન કર્યું નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Monsoon Update: ગુજરાતમાંથી ચોમાસું ક્યારે વિદાય લેશે? પરેશ ગોસ્વામીની નવી આગાહી, જતા જતા આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
Monsoon Update: ગુજરાતમાંથી ચોમાસું ક્યારે વિદાય લેશે? પરેશ ગોસ્વામીની નવી આગાહી, જતા જતા આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
Crime News: અમદાવાદમાં પાટીદાર બિલ્ડરની હત્યામાં મોટો ખુલાસો; ₹1 કરોડની સોપારી અને મકાન આપી પૂર્વ પાર્ટનરે હત્યા કરાવી
Crime News: અમદાવાદમાં પાટીદાર બિલ્ડરની હત્યામાં મોટો ખુલાસો; ₹1 કરોડની સોપારી અને મકાન આપી પૂર્વ પાર્ટનરે હત્યા કરાવી
સુપ્રીમ કોર્ટનો વકફ કાયદા પર મોટો નિર્ણય, ઓવૈસી ગુસ્સે ભરાયા, કહ્યું - 'મુસ્લિમોના હક....'
સુપ્રીમ કોર્ટનો વકફ કાયદા પર મોટો નિર્ણય, ઓવૈસી ગુસ્સે ભરાયા, કહ્યું - 'મુસ્લિમોના હક....'
ગુસ્સામાં ઝેલેન્સકીએ લીધો નિર્ણય? રશિયાના કારણે ભારત પાસેથી આ વસ્તુ ખરીદવા પર લગાવ્યો પ્રતિબંધ
ગુસ્સામાં ઝેલેન્સકીએ લીધો નિર્ણય? રશિયાના કારણે ભારત પાસેથી આ વસ્તુ ખરીદવા પર લગાવ્યો પ્રતિબંધ
Advertisement

વિડિઓઝ

Kutch Demolition: કચ્છમાં ગુંડાઓના ગેરકાયદે દબાણો પર ફરી વળ્યું બુલડોઝર, જુઓ અહેવાલ
Arvalli News : અરવલ્લીમાં ગુમ યુવકની ખેતરમાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળતા ખળભળાટ, જુઓ અહેવાલ
Surat News : સુરતમાં પુત્રની હત્યા બાદ માતાએ પણ આત્મહત્યા કરી લીધી હોવાનો ખુલાસો
Hun To Bolish : હું તો બોલીશ : બદલાઈ રેન્કિંગ પદ્ધતિ
Hun To Bolish : હું તો બોલીશ : આઉટસોર્સિંગમાં દૂષણ અનલિમિટેડ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Monsoon Update: ગુજરાતમાંથી ચોમાસું ક્યારે વિદાય લેશે? પરેશ ગોસ્વામીની નવી આગાહી, જતા જતા આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
Monsoon Update: ગુજરાતમાંથી ચોમાસું ક્યારે વિદાય લેશે? પરેશ ગોસ્વામીની નવી આગાહી, જતા જતા આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
Crime News: અમદાવાદમાં પાટીદાર બિલ્ડરની હત્યામાં મોટો ખુલાસો; ₹1 કરોડની સોપારી અને મકાન આપી પૂર્વ પાર્ટનરે હત્યા કરાવી
Crime News: અમદાવાદમાં પાટીદાર બિલ્ડરની હત્યામાં મોટો ખુલાસો; ₹1 કરોડની સોપારી અને મકાન આપી પૂર્વ પાર્ટનરે હત્યા કરાવી
સુપ્રીમ કોર્ટનો વકફ કાયદા પર મોટો નિર્ણય, ઓવૈસી ગુસ્સે ભરાયા, કહ્યું - 'મુસ્લિમોના હક....'
સુપ્રીમ કોર્ટનો વકફ કાયદા પર મોટો નિર્ણય, ઓવૈસી ગુસ્સે ભરાયા, કહ્યું - 'મુસ્લિમોના હક....'
ગુસ્સામાં ઝેલેન્સકીએ લીધો નિર્ણય? રશિયાના કારણે ભારત પાસેથી આ વસ્તુ ખરીદવા પર લગાવ્યો પ્રતિબંધ
ગુસ્સામાં ઝેલેન્સકીએ લીધો નિર્ણય? રશિયાના કારણે ભારત પાસેથી આ વસ્તુ ખરીદવા પર લગાવ્યો પ્રતિબંધ
Asia Cup 2025: ટીમ ઇન્ડિયા સુપર-4 માં ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ બની, જાણો અત્યાર સુધી કોણ પહોંચ્યું?
Asia Cup 2025: ટીમ ઇન્ડિયા સુપર-4 માં ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ બની, જાણો અત્યાર સુધી કોણ પહોંચ્યું?
મારુતિની નવી SUV Victorisની કિંમતો જાહેર: ADAS અને 5 સ્ટાર સેફ્ટી રેટિંગ સાથે કુલ 21 વેરિઅન્ટ્સ બજારમાં મળશે
મારુતિની નવી SUV Victorisની કિંમતો જાહેર: ADAS અને 5 સ્ટાર સેફ્ટી રેટિંગ સાથે કુલ 21 વેરિઅન્ટ્સ બજારમાં મળશે
સરકારી નોકરીની તકઃ GSRTC માં દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતીની હર્ષ સંઘવીની જાહેરાત, જાણો અરજીની વિગતો
સરકારી નોકરીની તકઃ GSRTC માં દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતીની હર્ષ સંઘવીની જાહેરાત, જાણો અરજીની વિગતો
ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખે પોર્ટલ ડાઉન ! ટેક્સ પેયર્સની મુશ્કેલીમાં વધારો  
ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખે પોર્ટલ ડાઉન ! ટેક્સ પેયર્સની મુશ્કેલીમાં વધારો  
Embed widget