શોધખોળ કરો

રાજ્યમાં વરસાદથી કેટલા રસ્તા છે બંધ, 24 કલાકમાં કેટલા લોકોના થયા મૃત્યુ, જાણો રાહત કમિશ્નરે શું કહ્યું

આવતીકાલે સૌરાષ્ટ્રના ૨ તો દક્ષિણ ગુજરાત ના ૫ જિલ્લા માં રેડ એલર્ટ રહેશે. ગઈકાલે દ્વારકામાં એરલિફ્ટ કરાયા હતા, આજે સુરતના લુહાર ગામમાં એરલિફ્ટ કરવા માટે સુચના અપાઈ છે.

Gandhinagar News: રાજ્યમાં વડોદરા, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડી રહેલા ભારે વરસાદને લઈ રાહત કમિશનર આલોક પાંડેએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, મુખ્યમંત્રી દ્વારા દર બે કલાકે માહિતી માંગી વિગતો મેળવી રહ્યા છે.

સીઝનનો ૫૧ ટકા વરસાદ

ચોમાસું સીઝનનો ૫૧ ટકા વરસાદ થયો છે. સીઝનમા ૭૩ તાલુકામાં ૫૦૦ એમએમ કરતા વધુ વરસાદ થયો છે. આજે રાજ્યમાં આણંદના બોરસદમાં સૌથી વધુ  વરસાદ છે, જ્યારે તીલકવાડા તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે.

૫૧ ડેમ હાઈ એલર્ટ પર

સરદાર સરોવર ડેમ ૫૪ ટકા ભરાયો છે. ૨૦૬ માંથી ૪૬ ડેમ ઓવરફ્લો થયો છે. ૫૧ ડેમ હાઈ એલર્ટ પર છે.
રાજ્યમાં ૧૦ નદીઓ માં પૂરની સ્થિતિ છે. ૩ તળાવ ઓવર ફ્લો થયો છે.

છેલ્લા ૨૪ કલાકમાં ૮ લોકોના મૃત્યુ

રાજ્યમાં ૨૧૫ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને ૮૦૦થી વધુ ને શિફ્ટ કરાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૮ લોકોના મૃત્યુ થયા છે. કુલ ૬૧ માનવ મૃત્યુ સીઝનમાં નોંધાયા છે. વરસાદની સ્થિતિને ધ્યાનમાં લઈ ૧૩ એનડીઆરએફની ટીમ ડિપ્લોય છે, એસડીઆરએફની ૨૦ ટીમ ડિપ્લોય છે અને એનડીઆરએફની ૨ ટીમ રીઝર્વ છે. ૨૫૩ ગામોમાં વીજળી નથી. જ્યારે ૨૨૫ ગામોમાં વીજ પુરવઠો શરૂ કરવા કામગીરી ચાલુ છે.

રાજ્યમાં કેટલા રસ્તા છે બંધ

 રાજ્યમાં સ્ટેટ હાઈવે ૧૭ બંધ છે, ૪૨ અન્ય તથા ૬૦૭ પંચાયત હસ્તકના રસ્તા બંધ છે. કુલ ૬૬૬ રસ્તાઓ બંધ છે. આવતીકાલે સૌરાષ્ટ્રના ૨ તો દક્ષિણ ગુજરાત ના ૫ જિલ્લા માં રેડ એલર્ટ રહેશે. ગઈકાલે દ્વારકામાં એરલિફ્ટ કરાયા હતા, આજે સુરતના લુહાર ગામમાં એરલિફ્ટ કરવા માટે સુચના અપાઈ છે.

કૃષિ નુકશાનીનો સર્વે ક્યારે થશે

રાહત કમિશ્નરે કહ્યું, કૃષિમાં નુકશાની બાબતે હાલ પાણી ભરાયેલા છે માટે સર્વે નથી થઈ રહ્યો, વરસાદ ઘટ્યા બાદ સર્વે થઈ શકશે.

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી બે દિવસ અતિભારે વરસાદ પડશે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત,  તાપી, વલસાડ, ડાંગ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના 16થી વધુ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, દાહોદ, અરવલ્લી સહિતના જિલ્લામાં ધીમીધારે વરસાદી માહોલ છવાયેલો રહેશે

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે 3 દિવસના વચગાળાના જામીન મંજૂર કર્યા: 2 મહિના બાદ જેલમાંથી બહાર આવશે
ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે 3 દિવસના વચગાળાના જામીન મંજૂર કર્યા: 2 મહિના બાદ જેલમાંથી બહાર આવશે
ચીનથી ભારત પરત ફરતાની સાથે જ PM મોદીએ પંજાબના CM ભગવંત માનને ફોન કર્યો, જાણો શું થઈ ચર્ચા
ચીનથી ભારત પરત ફરતાની સાથે જ PM મોદીએ પંજાબના CM ભગવંત માનને ફોન કર્યો, જાણો શું થઈ ચર્ચા
આ તારીખથી વરસાદનો સૌથી ઘાતક રાઉન્ડ આવશે, 15 ઇંચથી પણ વધુ વરસાદની પરેશ ગોસ્વામીની આગાહી
આ તારીખથી વરસાદનો સૌથી ઘાતક રાઉન્ડ આવશે, 15 ઇંચથી પણ વધુ વરસાદની પરેશ ગોસ્વામીની આગાહી
સુરત નજીક ભીષણ દુર્ઘટના: પલસાણાની ટેક્સટાઇલ મિલમાં પ્રચંડ બ્લાસ્ટ અને આગ, 2 લોકોના મોત અને 22 ઇજાગ્રસ્ત
સુરત નજીક ભીષણ દુર્ઘટના: પલસાણાની ટેક્સટાઇલ મિલમાં પ્રચંડ બ્લાસ્ટ અને આગ, 2 લોકોના મોત અને 22 ઇજાગ્રસ્ત
Advertisement

વિડિઓઝ

Mansukh Vasava: ભરૂચમાં દૂધધારા ડેરીની ચૂંટણીને લઈ ભાજપમાં ભડકો,  ભાજપના મેન્ડેટ સામે મનસુખ વસાવાની નારાજગી
Ahmedabad Seventh Day School: અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ સામે  AMC ની તપાસમાં થયા મોટા ઘટસ્ફોટ
Hun To Bolish : હું તો બોલીશ : બોલ માડી અંબે, જય જય અંબે
Hun To Bolish : હું તો બોલીશ : ભૂવાઓને કોણે આપ્યો પડકાર?
Hun To Bolish : હું તો બોલીશ : કોણ પધરાવે છે સડેલું અનાજ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે 3 દિવસના વચગાળાના જામીન મંજૂર કર્યા: 2 મહિના બાદ જેલમાંથી બહાર આવશે
ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે 3 દિવસના વચગાળાના જામીન મંજૂર કર્યા: 2 મહિના બાદ જેલમાંથી બહાર આવશે
ચીનથી ભારત પરત ફરતાની સાથે જ PM મોદીએ પંજાબના CM ભગવંત માનને ફોન કર્યો, જાણો શું થઈ ચર્ચા
ચીનથી ભારત પરત ફરતાની સાથે જ PM મોદીએ પંજાબના CM ભગવંત માનને ફોન કર્યો, જાણો શું થઈ ચર્ચા
આ તારીખથી વરસાદનો સૌથી ઘાતક રાઉન્ડ આવશે, 15 ઇંચથી પણ વધુ વરસાદની પરેશ ગોસ્વામીની આગાહી
આ તારીખથી વરસાદનો સૌથી ઘાતક રાઉન્ડ આવશે, 15 ઇંચથી પણ વધુ વરસાદની પરેશ ગોસ્વામીની આગાહી
સુરત નજીક ભીષણ દુર્ઘટના: પલસાણાની ટેક્સટાઇલ મિલમાં પ્રચંડ બ્લાસ્ટ અને આગ, 2 લોકોના મોત અને 22 ઇજાગ્રસ્ત
સુરત નજીક ભીષણ દુર્ઘટના: પલસાણાની ટેક્સટાઇલ મિલમાં પ્રચંડ બ્લાસ્ટ અને આગ, 2 લોકોના મોત અને 22 ઇજાગ્રસ્ત
ટેકાના ભાવે મગફળીનું રજીસ્ટ્રેશન શરૂ થતા જ સર્વર ઠપ્પ: જાણો કેટલા દિવસ સુધી નોંધણી કરાવી શકાશે
ટેકાના ભાવે મગફળીનું રજીસ્ટ્રેશન શરૂ થતા જ સર્વર ઠપ્પ: જાણો કેટલા દિવસ સુધી નોંધણી કરાવી શકાશે
સરકારી શિક્ષકોનું ભવિષ્ય ખતરામાં? સુપ્રીમ કોર્ટનો આદેશ - આ પરીક્ષા પાસ કરો અથવા રાજીનામું આપો
સરકારી શિક્ષકોનું ભવિષ્ય ખતરામાં? સુપ્રીમ કોર્ટનો આદેશ - આ પરીક્ષા પાસ કરો અથવા રાજીનામું આપો
ગામડાના રસ્તાઓને ચકાચક કરવા CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય, 4196 કિલોમીટરના રસ્તા માટે ₹2609 કરોડ મંજૂર
ગામડાના રસ્તાઓને ચકાચક કરવા CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય, 4196 કિલોમીટરના રસ્તા માટે ₹2609 કરોડ મંજૂર
મનરેગા કૌભાંડ: મંત્રી બચુ ખાબડને વિધાનસભાના સત્રમાંથી રખાશે દૂર, વિપક્ષના સવાલોના જવાબ હવે રાઘવજી પટેલ આપશે
મનરેગા કૌભાંડ: મંત્રી બચુ ખાબડને વિધાનસભાના સત્રમાંથી રખાશે દૂર, વિપક્ષના સવાલોના જવાબ હવે રાઘવજી પટેલ આપશે
Embed widget