શોધખોળ કરો

Gandhinagar: માછીમારોના હિતમાં ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય, જાણો શું કરી જાહેરાત

ગાંધીનગર: ગુજરાત ભારતનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું રાજ્ય છે, અને એટલે જ ગુજરાતમાં મત્સ્યોદ્યોગ ક્ષેત્રે પણ વિકાસની પુષ્કળ સંભાવનાઓ રહેલી છે.

ગાંધીનગર: ગુજરાત ભારતનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું રાજ્ય છે, અને એટલે જ ગુજરાતમાં મત્સ્યોદ્યોગ ક્ષેત્રે પણ વિકાસની પુષ્કળ સંભાવનાઓ રહેલી છે. રાજ્યના માછીમારો દરિયો ખેડીને માછીમારીમાં સારું ઉત્પાદન મેળવી શકે તે માટે માછીમારોના વ્યાપક હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. યાંત્રિક હોડીમાં (બોટમાં) વપરાતા હાઈસ્પીડ ડીઝલ પર વેટ રાહત આપવાની યોજનામાં હોર્સપાવર દીઠ ટ્રીપવાર મળવાપાત્ર ડિઝલના જથ્થાની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે.

ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળના મત્સ્યોદ્યોગ ખાતા દ્વારા હેઠળ માછીમારીની ૨૦ મીટરથી ઓછી લંબાઈ ધરાવતી યાંત્રિક હોડીમાં (બોટમાં) વપરાતા હાઈસ્પીડ ડીઝલ પર ૧૦૦ ટકા વેટ રાહત આપવાની યોજના અમલમાં છે. આ યોજના અંતર્ગત માછીમારોને હોર્સપાવર દીઠ ટ્રીપવાર ડીઝલના જથ્થા પર વેટ રાહત આપવામાં આવે છે. હોર્સપાવર દીઠ ટ્રીપવાર મળવા પાત્ર ડીઝલના જથ્થાની મર્યાદામાં વધારો કરવા મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.


Gandhinagar: માછીમારોના હિતમાં ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય, જાણો શું કરી જાહેરાત

મંત્રી રાઘવજી પટેલે આ સંદર્ભે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્યના માછીમારોને અગાઉ ૧ થી ૪૪ હોર્સપાવરની યાંત્રિક હોડીમાં ૨૫૦ લીટર ટ્રીપવાર મહત્તમ ડીઝલ અપાતું હતું, જેની મર્યાદા વધારીને ૩૦૦ લીટર કરાઈ છે. તેવી જ રીતે ૪૫ થી ૭૫ હોર્સપાવરની હોડીમાં ૫૦૦ લીટર ડિઝલના જથ્થમાં ૧૦૦ લીટરનો વધારો કરવામાં આવ્યો છે, જેથી ટ્રીપવાર ડીઝલના જથ્થાની મર્યાદા ૬૦૦ લીટર રહેશે. એ જ રીતે ૭૫ થી ૧૦૦ હોર્સપાવર તેમજ ૧૦૧થી વધુ હોર્સપાવરની હોડીના ડીઝલ જથ્થામાં ૨૦૦ લીટરનો વધારો કરી, ૪,૦૦૦ લીટરની જગ્યાએ નવો ટ્રીપવાર જથ્થો ૪૨૦૦ લીટર જથ્થો અપાશે.

તેમણે ઉમેર્યું કે, મત્સ્યોદ્યોગ ખાતાના આ મહત્વપૂર્ણ નિર્ણયથી માછીમારો અને માછીમારી એસોસિએશનમાં આનંદની લાગણી છવાઈ જશે. અત્યારના સમયમાં માછીમારોએ માછીમારી માટે દરિયામાં ઘણા ઊંડે સુધી જવું પડતું હોય છે, અને એટલે જ તેમની ટ્રીપના દિવસોમાં પણ વધારો થયો છે. રાજ્યના વિવિધ માછીમારી એસોસિએશન દ્વારા જથ્થામાં વધારો કરવા અંગે મળેલી રજૂઆતોને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા આ હકારાત્મક નિર્ણય કરવામાં આવ્યો છે, જેથી રાજ્યમાં માછીમારીના ઉત્પાદનમાં ચોક્કસપણે વધારો તો થશે જ અને સાથે સાથે માછીમારોને માછીમારીમાં થતા ખર્ચમાં પણ રાહત મળતા તેમનું આર્થિક ભારણ ઘટશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Jasprit Bumrah: ચોથી ટેસ્ટમાં નહીં રમે જસપ્રીત બુમરાહ? લૉર્ડ્સ ટેસ્ટ બાદ ગિલે આપ્યો આ જવાબ
Jasprit Bumrah: ચોથી ટેસ્ટમાં નહીં રમે જસપ્રીત બુમરાહ? લૉર્ડ્સ ટેસ્ટ બાદ ગિલે આપ્યો આ જવાબ
સમૂહ લગ્નથી ભક્તિમય ભજનો સુધી: અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નમાં ભવ્યતા અને ગરિમાનો સંગમ
સમૂહ લગ્નથી ભક્તિમય ભજનો સુધી: અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નમાં ભવ્યતા અને ગરિમાનો સંગમ
ઓડિશામાં વિદ્યાર્થીની હારી જિંદગીનો જંગ, પ્રોફેસરની જાતીય સતામણીથી કંટાળીને કરી હતી આત્મહત્યા
ઓડિશામાં વિદ્યાર્થીની હારી જિંદગીનો જંગ, પ્રોફેસરની જાતીય સતામણીથી કંટાળીને કરી હતી આત્મહત્યા
લોર્ડ્સ ટેસ્ટમાં ભારતની હારના 5 મુખ્ય કારણો: કેપ્ટન ગિલની આક્રમકતા નિષ્ફળ, કોણ જવાબદાર?
લોર્ડ્સ ટેસ્ટમાં ભારતની હારના 5 મુખ્ય કારણો: કેપ્ટન ગિલની આક્રમકતા નિષ્ફળ, કોણ જવાબદાર?
Advertisement

વિડિઓઝ

Gujarat Rains Forecast: રાજ્યમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : abp અસ્મિતા IMPACT
Hun To Bolish : હું તો બોલીશ : ડેરીમાં ડખ્ખા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : માયાજાળ મોરબીની જ નહીં રાજનીતિની
Sabar Dairy protest turns violent: સાબરડેરીનું 'દંગલ'
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jasprit Bumrah: ચોથી ટેસ્ટમાં નહીં રમે જસપ્રીત બુમરાહ? લૉર્ડ્સ ટેસ્ટ બાદ ગિલે આપ્યો આ જવાબ
Jasprit Bumrah: ચોથી ટેસ્ટમાં નહીં રમે જસપ્રીત બુમરાહ? લૉર્ડ્સ ટેસ્ટ બાદ ગિલે આપ્યો આ જવાબ
સમૂહ લગ્નથી ભક્તિમય ભજનો સુધી: અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નમાં ભવ્યતા અને ગરિમાનો સંગમ
સમૂહ લગ્નથી ભક્તિમય ભજનો સુધી: અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નમાં ભવ્યતા અને ગરિમાનો સંગમ
ઓડિશામાં વિદ્યાર્થીની હારી જિંદગીનો જંગ, પ્રોફેસરની જાતીય સતામણીથી કંટાળીને કરી હતી આત્મહત્યા
ઓડિશામાં વિદ્યાર્થીની હારી જિંદગીનો જંગ, પ્રોફેસરની જાતીય સતામણીથી કંટાળીને કરી હતી આત્મહત્યા
લોર્ડ્સ ટેસ્ટમાં ભારતની હારના 5 મુખ્ય કારણો: કેપ્ટન ગિલની આક્રમકતા નિષ્ફળ, કોણ જવાબદાર?
લોર્ડ્સ ટેસ્ટમાં ભારતની હારના 5 મુખ્ય કારણો: કેપ્ટન ગિલની આક્રમકતા નિષ્ફળ, કોણ જવાબદાર?
કેનેડામાં રથયાત્રા પર ફેંક્યા ઈંડા, ભારતે વ્યક્ત કરી નારાજગી, જાણો વિદેશ મંત્રાલયે શું કહ્યુ?
કેનેડામાં રથયાત્રા પર ફેંક્યા ઈંડા, ભારતે વ્યક્ત કરી નારાજગી, જાણો વિદેશ મંત્રાલયે શું કહ્યુ?
WI vs AUS: વેસ્ટ ઈન્ડિઝ ટેસ્ટ ઈતિહાસના બીજા સૌથી નાના સ્કોર પર ઓલઆઉટ, ટીમ ઈન્ડિયાનું કલંક ધોવાયું
WI vs AUS: વેસ્ટ ઈન્ડિઝ ટેસ્ટ ઈતિહાસના બીજા સૌથી નાના સ્કોર પર ઓલઆઉટ, ટીમ ઈન્ડિયાનું કલંક ધોવાયું
IND Vs ENG, 3rd Test Day 5 Highlights: લોર્ડ્સમાં એકલો લડ્યો જાડેજા છતાં ન જીતી શકી ટીમ ઈન્ડિયા, સીરિઝમાં ઈગ્લેન્ડ 2-1થી આગળ
IND Vs ENG, 3rd Test Day 5 Highlights: લોર્ડ્સમાં એકલો લડ્યો જાડેજા છતાં ન જીતી શકી ટીમ ઈન્ડિયા, સીરિઝમાં ઈગ્લેન્ડ 2-1થી આગળ
'હું ના રોકતો તો એક સપ્તાહમાં  પરમાણુ યુદ્ધ થયુ હોત...', ટ્રમ્પે ફરી ભારત-પાકિસ્તાન સીઝફાયરનો શ્રેય લીધો
'હું ના રોકતો તો એક સપ્તાહમાં પરમાણુ યુદ્ધ થયુ હોત...', ટ્રમ્પે ફરી ભારત-પાકિસ્તાન સીઝફાયરનો શ્રેય લીધો
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.