શોધખોળ કરો

Porbandar: જૂની કોર્ટ કમ્પાઉન્ડ બહાર ચાલી રહી હતી સરકારી કામગીરી, ત્યાં જ વૃક્ષ ધરાશાયી થતા મહિલાનું મોત

પોરબંદર:  શહેરની મધ્યે આવેલ જૂની કોર્ટ કમ્પાઉન્ડ ખાતે આજે અચાનક બદામનું વૃક્ષ ધરાસાયી થતા 65 વર્ષના એક વૃદ્ધાનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં જિલ્લા કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

પોરબંદર:  શહેરની મધ્યે આવેલ જૂની કોર્ટ કમ્પાઉન્ડ ખાતે આજે અચાનક બદામનું વૃક્ષ ધરાસાયી થતા 65 વર્ષના એક વૃદ્ધાનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં જિલ્લા કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

પોરબંદર શહેરના સુદામા ચોક નજીક રાજાશાહી વખતની એક બિલ્ડીંગ આવેલ છે. આ બિલ્ડીંગ જૂની કોર્ટ તરીખે જાણીતી છે. હાલ આ બિલ્ડીંગના કમ્પાઉન્ડમાં નોટરી સહિતના વિવિધ સરકારી કામો થાય છે. જેને કારણે અહીં લોકોનો ઘસારો જોવા મળે છે. ત્યારે આજ રોજ આ બિલ્ડીંગના કમ્પાઉન્ડમાં આવેલ બદામનું મોટું વૃક્ષ અચાનક ધરાસાયી થયું હતું. 

વૃક્ષ ધરાસાઈ થતા ટેબલ,ખુરશી ,વાહનો દટાયા હતા. આ ઉપરાંત પોરબંદર નજીકના ગોસા ગામે રહેતા 65 વર્ષના હિરીબેન ખૂંટી પણ કામ અર્થે અહીં આવ્યા હતા. હિરીબેન ખૂંટી પણ વૃક્ષ નીચે દબાતા તેઓનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને 108 ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને વૃક્ષ કટિંગની કામગીરી શરૂ કરી વૃક્ષ નીચે દટાયેલ વૃદ્ધાના મૃતદેહને બહાર કાઢ્યો હતો. તો બીજી તરફ ઘટનાની જાણ થતાં જિલ્લા કલેકટર, મામલતદાર, પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.

અમદાવાદમાં આજે સાંજે પડશે વરસાદ

 હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. પરંતુ અમુક વિસ્તારમાં વરસાદની આગાહી છે. અમદાવાદમાં આજે અમુક જગ્યાએ વરસાદ પડી શકે છે, આજે અમદાવાદનું તાપમાન 40 ડિગ્રી રહેશે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ગુજરાતમાં વાવાઝોડું આવે તેવી સંભાવના છે. અરબી સમુદ્રમાં સર્કુલેશન બનવાની સંભાવના છે.  દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં 5 તારીખે સાયક્લોનિક સર્કુલેશન બનશે, જે 7 જૂન આસપાસ લો પ્રેશર બની શકે છે. જેના કારણે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડશે. જૂન મહિનાની 7 થી 11 વચ્ચે ભારે વરસાદની સંભાવના છે.

ચોમાસા અંગે શું કહ્યું હવામાન વિભાગે

હવામાન વિભાગે ચોમાસા અંગે કહ્યું, ચોમાસું હાલ આગળ વધી રહ્યું છે. ચોમાસું લક્ષદ્વીપ અને માલદીવ પાસે પહોંચ્યું છે. જલ્દી જ કેરળ પહોંચી જશે, જે બાદ મહારાષ્ટ્ર અને ત્યાર પછી ગુજરાત ચોમાસું પહોંચશે.

ગુજરાતમાં તોળાઇ રહેલા વાવાઝોડાના ખતરા વિશે અંબાલાલે શું કરી આગાહી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Shani Amavasya 2025 : શનિ મંદિરમાં ઉમટી ભક્તોની ભીડ, જુઓ અહેવાલVikram Thakor : વિક્રમ ઠાકોરે છેડ્યો વધુ એક વિવાદ , શું આપ્યું સ્ફોટક નિવેદન?Gujarat Weather : ગુજરાતમાં ક્યાં ક્યાં પડશે માવઠું?  હવામાન વિભાગની મોટી આગાહીRajkot Accident Case : રાજકોટ અકસ્માતમાં નબીરાને બચાવવાનો પ્રયાસ?  ડ્રાઇવર બદલી નાંખ્યાનો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Embed widget