શોધખોળ કરો

Ambaji Mandir: આજથી અંબાજીમાં ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ૨૦૨૪નો પ્રારંભ, જાણો કાર્યક્રમ વિશે...

આજથી બનાસકાંઠા જિલ્લામાં આવેલી પ્રસિદ્ધ અંબાજીમાં અંબાજી ગબ્બર ખાતે ભવ્ય પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે

Ambaji Mandir News: આજથી અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ૨૦૨૪નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજથી અંબાજીના ગબ્બર ખાતે પરિક્રમા મહોત્સવ યોજાશે, જેમાં મોટા પ્રમાણમાં માઇભક્તો પહોંચશે. ૧૨મીથી ૧૬મી ફેબ્રુઆરી સુધી અંબાના ચરણોમાં ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આજથી પ્રારંભ થશે. દર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં અંબાજીમાં ‘૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’ ઉજવવામાં આવે છે, જે પાંચ દિવસ સુધી ચાલશે, અને આમાં અલગ અલગ યાત્રાઓ પણ યોજાશે. 

આજથી બનાસકાંઠા જિલ્લામાં આવેલી પ્રસિદ્ધ અંબાજીમાં અંબાજી ગબ્બર ખાતે ભવ્ય પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે. આ મહોત્સવ પાંચ દિવસ સુધી ચાલશે અને આમાં અલગ-અલગ દિવસે અલગ-અલગ યાત્રા યોજાશે, પ્રથમ દિવસે 51 શક્તિપીઠની 51 પાલખીયાત્રા યોજાશે. જય ભોલે ગ્રુપ દ્વારા 51 શંખનાદ યાત્રા પણ સાથે સાથે યોજાશે. ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રામ મંદિરની પ્રતિકૃતિ પણ પરિક્રમા પથ ઉપર મુકાઈ છે. આજે આનંદ ગરબા મંડળ દ્વારા 24 કલાકની અખંડ ધૂન યોજાશે. આજે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમમાં સાંત્વની ત્રિવેદી હાજર રહેશે.

અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા એક જ સ્થળે તમામ ૫૧ શક્તિપીઠના દર્શન કરવા માટે ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ૨૦૨૪નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આમાં ૧૨થી ૧૬ ફેબ્રુઆરી દરમિયાનમાં અંબાના ચરણોમાં ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાશે. જેમાં ૧૨મી ફેબ્રુઆરી સોમવારે મૂર્તિઓની પ્રક્ષાલન વિધિ, શોભા યાત્રા, ચામર યાત્રા, શક્તિપીઠના સંકુલોમાં શક્તિ યાગ(યજ્ઞ), ભજન મંડળીઓ ધ્વારા ભજન સત્સંગ, આનંદ ગરબા પાલખી પરિક્રમા યાત્રા, વિવિધ મંડળો ધ્વારા પરિક્રમા યાત્રા, ગબ્બર તળેટી ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ અને લાઈટ એન્ડ સાઉન્ડ શો યોજાશે. ૧૩મી ફેબ્રુઆરી મંગળવારે શક્તિપીઠના મંદિર ખાતે ધજા અર્પણ કાર્યક્રમ, આનંદ ગરબા અખંડ ધૂન પૂર્ણાહુતિ, માતાજીની પાદુકા યાત્રા, શક્તિપીઠના સંકુલોમાં શક્તિ યાગ(યજ્ઞ), ભજન મંડળીઓ ધ્વારા ભજન સત્સંગ, વિવિધ મંડળો ધ્વારા પરિક્રમા યાત્રા, ગબ્બર તળેટી ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ, લાઈટ એન્ડ સાઉન્ડ શો અને પાલખી યાત્રા યોજાશે. ૧૪મી ફેબ્રુઆરી બુધવારે જયોત યાત્રા, પાલખી યાત્રા, શક્તિપીઠના સંકુલોમાં શક્તિ યાગ(યજ્ઞ), ભજન મંડળીઓ ધ્વારા ભજન સત્સંગ, ગબ્બર ટોચ ખાતે રાત્રે ૧૨ વાગ્યે મહાઆરતી, વિવિધ મંડળો ધ્વારા પરિક્રમા યાત્રા, ગબ્બર તળેટી ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ અને લાઈટ એન્ડ સાઉન્ડ શો યોજાશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાંચીમાં BJPના  દિગગ્જ  નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
રાંચીમાં BJPના દિગગ્જ નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
IPL- RR vs KKR: આજે ગુવાહાટીમાં વરસાદ બનશે વિલન ? જાણો પીચ રિપોર્ટ, હવામાન સહિત અન્ય ડિટેલ્સ...
IPL- RR vs KKR: આજે ગુવાહાટીમાં વરસાદ બનશે વિલન ? જાણો પીચ રિપોર્ટ, હવામાન સહિત અન્ય ડિટેલ્સ...
અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી માર્યો કાપા, જાણો શું છે મામલો
અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી માર્યો કાપા, જાણો શું છે મામલો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Police Officer Death: હરિયાણામાં સર્જાઈ મોટી દુર્ઘટના, ગુજરાત પોલીસના ત્રણ પોલીસકર્મીના મોતBharuch: સામાન્ય બાબતમાં મિત્રએ જ મિત્રની કરી નાંખી ઘાતકી હત્યા, જાણો આખો મામલો વીડિયોમાંAhmedabad Muder: સામાન્ય બાબતમાં યુવકની છરી મારીને હત્યા, પેટ્રોલિંગ વખતે પોલીસ કરી રહી હતી આરામSurat Crime:દુષ્કર્મ અને પોક્સોના આરોપીએ શૌચાલયમાં ગળેફાંસો ખાઈને કરી આત્મહત્યા | 26-3-2025

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાંચીમાં BJPના  દિગગ્જ  નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
રાંચીમાં BJPના દિગગ્જ નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
IPL- RR vs KKR: આજે ગુવાહાટીમાં વરસાદ બનશે વિલન ? જાણો પીચ રિપોર્ટ, હવામાન સહિત અન્ય ડિટેલ્સ...
IPL- RR vs KKR: આજે ગુવાહાટીમાં વરસાદ બનશે વિલન ? જાણો પીચ રિપોર્ટ, હવામાન સહિત અન્ય ડિટેલ્સ...
અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી માર્યો કાપા, જાણો શું છે મામલો
અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી માર્યો કાપા, જાણો શું છે મામલો
Railway ALP Vacancy 2025: રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાયલટની નવી ભરતી, 9900થી વધુ ભરતી માટે નોટિફિકેશન જાહેર
Railway ALP Vacancy 2025: રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાયલટની નવી ભરતી, 9900થી વધુ ભરતી માટે નોટિફિકેશન જાહેર
Health Tips: શું ખરેખર ઝેર સમાન છે અંકુરિત બટાકા? તેને ખાશો તો આવશે ગંભીર પરિણામ
Health Tips: શું ખરેખર ઝેર સમાન છે અંકુરિત બટાકા? તેને ખાશો તો આવશે ગંભીર પરિણામ
WhatsApp પર ચાલશે Instagram, તમે Reelsનો પણ આનંદ માણી શકશો, ખૂબ ઉપયોગી છે આ ટ્રિક
WhatsApp પર ચાલશે Instagram, તમે Reelsનો પણ આનંદ માણી શકશો, ખૂબ ઉપયોગી છે આ ટ્રિક
China Earthquake: ચીનમાં મોડી રાત્રે ભયંકર ભૂકંપનો આવ્યો આંચકો, 4.2ની તીવ્રતાથી ઘ્રૂજી ધરા
China Earthquake: ચીનમાં મોડી રાત્રે ભયંકર ભૂકંપનો આવ્યો આંચકો, 4.2ની તીવ્રતાથી ઘ્રૂજી ધરા
Embed widget