શોધખોળ કરો

Lok sabha 2024: સી.આર.પાટીલ આજે મિશન સૌરાષ્ટ્ર પર, કાર્યકર્તા સાથે બેઠક બાદ રોષે ભરાયેલા ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક

લોકસભાની ચૂંટણીના પ્રચાર પ્રસાર વચ્ચે રોજકોટ બેઠકના ઉમેદવાર પરૂષોતમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ વ્યાપી ગયો છે. સી આર પાટિલે આ વિવાદને શાંત કરવાના પ્રયાસો હાથ ધર્યો છે.

Lok sabha 2024:લોકસભાની ચૂંટણી નજીક આવતા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ યુવાકાર્યાને માર્ગદર્શન આપવા માટે અને જીતની રણનિતી તૈયાર  કરવા માટે સતત તેમની સાથે સંપર્ક કરી રહ્યાં છે, આજે તેઓ સુરેન્દ્રનગર અને રાજકોટમાં કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે, રાજકોટ લોકસભા વિસ્તારમાં આવતા તમામ બૂથના પ્રમુખો સાથે  બેઠક કરશે. શક્તિકેન્દ્રના પ્રમુખ અને પ્રભારીઓ પણ બેઠકમાં  હાજર રહેશે.   પ્રમુખ સ્વામી ઓડિટોરિયલમાં યુવાકાર્યકર્તાઓ સાથે એક  મિટિંગ કરશે.

રાજકોટમાં આજે પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ અલગ અલગ અનેકવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. સવારે 10 વાગ્યે વી.વી.પી એન્જિનિયરિંગ કોલેજ માં ભાજપના સોશિયલ મીડિયા ના લોકો સાથે મુલાકાત કરશે. પ્રમુખસ્વામી ઓડિટોરિયલ ખાતે યુવા કાર્યકર્તાઓ, શહેર અને જિલ્લાના વૉર્ડ પ્રમુખો,શહેર જિલ્લાના કાર્યકર્તાઓ સાથે મીટીંગ કરશે.. બાદમાં પત્રકારો સાથે પત્રકાર મિલનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.  રાજકોટ ભાજપના ક્ષત્રિય સમાજના અગ્રણીઓને સાથે પણ સીઆર પટેલ મીટીંગ કરી શકે છે.જોકે ક્ષત્રિય સમાજના કાર્યક્રમની કોઈ ઓફિશિયલ માહિતી નહીં...

ઉલ્લેખનિય છે કે, રાજકોટ ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ લાલઘૂમ છે. તેમણે કરેલા નિવેદનથી વિવાદ અને વિરોધ વકર્યો છે. ત્યારે રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજના રોષને ખાળવા પાટીલ એક્શનમાં છે. સી. આર પાટિલ આજે રાજકોટમાં ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક  બેઠક.. વિવાદ પર પૂર્ણ વિરામ લાવવા મુદ્દે વિચાર વિમર્સ કરાશે.રાજકોટ લોકસભા સીટ પરના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાને લઈ ચાલી રહેલા વિવાદને શાંત પાડવા માટે સી. આર પાટિલે કમર કસી રહ્યાં છે. નોંધનિય છે કે વિવાદને શાંત પાડવા માટે સી આર પાટિલ ક્ષત્રિય સમાજના રાજકીય આગેવાનોને કમાન સોંપી શકે છે. આજે  બેઠકમાં કઈ રીતે વિવાદ મામલે પૂર્ણવિરામ આવે તે બાબતના પ્રયત્ન હાથ ધરવામાં આવશે. 

પરુષોતમ રૂપાલે ક્ષત્રિય સમાજ વિશે કરેલા નિવેદથી ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.અમદાવાદના ગોતામાં રાજપૂત ભવનમાં આજે ક્ષત્રિય સમાજની 70 સંસ્થાઓની બેઠક મળશે.  વિરોધને ઉગ્ર બનાવવા માટે રણનીતિ ઘડાઇ શકે છે.

તો બીજી તરફ લોકસભાની ચૂંટણીને લઈ ભાજપે એક નવો  એક્શન પ્લાન તૈયાર કર્યો છે. ગુજરાતમાં ભાજપ 4 હજારથી વધુ મોદી પરિવાર સભા યોજશે, 50 હજારથી વધુ બુથમાં મોદી પરિવાર સભા યોજવાનો ભાજપનો  નિરઘાર છે. આ મિશન દ્રારા ભાજપ સરકારની સિદ્ધીઓ જનતા સુધી પહોંચાડાશે. 

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ભાજપે દિલ્હી ચૂંટણી માટે 29 નામોની બીજી યાદી જાહેર કરી, કપિલ મિશ્રાને આ બેઠક પરથી ટિકિટ મળી
ભાજપે દિલ્હી ચૂંટણી માટે 29 નામોની બીજી યાદી જાહેર કરી, કપિલ મિશ્રાને આ બેઠક પરથી ટિકિટ મળી
Nanded: સ્માર્ટફોન ન મળતા 10મા ધોરણના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ખેડૂત પિતાએ પણ એ જ દોરડા વડે ફાંસો ખાઈ લીધો
Nanded: સ્માર્ટફોન ન મળતા 10મા ધોરણના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ખેડૂત પિતાએ પણ એ જ દોરડા વડે ફાંસો ખાઈ લીધો
IND vs ENG Squad Announcement: ઈંગ્લેન્ડ સામે સીરીઝ માટે ભારતે ટીમ જાહેર કરી, જાણો કોણ બન્યું કેપ્ટન  
IND vs ENG Squad Announcement: ઈંગ્લેન્ડ સામે સીરીઝ માટે ભારતે ટીમ જાહેર કરી, જાણો કોણ બન્યું કેપ્ટન  
IND vs ENG T20 Squad: ગિલ, પંત સહિત 5 ખેલાડીઓની ટીમમાંથી બાદબાકી, ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાંથી બહાર
IND vs ENG T20 Squad: ગિલ, પંત સહિત 5 ખેલાડીઓની ટીમમાંથી બાદબાકી, ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાંથી બહાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં છે કાયદો વ્યવસ્થા?Hun To Bolish : હું તો બોલીશ : ડિલિવરી બોય ડોર સુધી જRajkot Accident Case : રાજકોટના કાલાવડ રોડ પર નશાની હાલતમાં અકસ્માત સર્જનાર તબીબની ધરપકડAhmedabad News : અમદાવાદમાં એસજી હાઈવે પર બબાલના કેસમાં મોટા સમાચાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપે દિલ્હી ચૂંટણી માટે 29 નામોની બીજી યાદી જાહેર કરી, કપિલ મિશ્રાને આ બેઠક પરથી ટિકિટ મળી
ભાજપે દિલ્હી ચૂંટણી માટે 29 નામોની બીજી યાદી જાહેર કરી, કપિલ મિશ્રાને આ બેઠક પરથી ટિકિટ મળી
Nanded: સ્માર્ટફોન ન મળતા 10મા ધોરણના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ખેડૂત પિતાએ પણ એ જ દોરડા વડે ફાંસો ખાઈ લીધો
Nanded: સ્માર્ટફોન ન મળતા 10મા ધોરણના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ખેડૂત પિતાએ પણ એ જ દોરડા વડે ફાંસો ખાઈ લીધો
IND vs ENG Squad Announcement: ઈંગ્લેન્ડ સામે સીરીઝ માટે ભારતે ટીમ જાહેર કરી, જાણો કોણ બન્યું કેપ્ટન  
IND vs ENG Squad Announcement: ઈંગ્લેન્ડ સામે સીરીઝ માટે ભારતે ટીમ જાહેર કરી, જાણો કોણ બન્યું કેપ્ટન  
IND vs ENG T20 Squad: ગિલ, પંત સહિત 5 ખેલાડીઓની ટીમમાંથી બાદબાકી, ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાંથી બહાર
IND vs ENG T20 Squad: ગિલ, પંત સહિત 5 ખેલાડીઓની ટીમમાંથી બાદબાકી, ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાંથી બહાર
રાજ્યના આ શહેરમાંથી ₹૬૯ લાખનું ૨૫ ટન ભેળસેળયુક્ત ઘી ઝડપાયું, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મોટી કાર્યવાહી
રાજ્યના આ શહેરમાંથી ₹૬૯ લાખનું ૨૫ ટન ભેળસેળયુક્ત ઘી ઝડપાયું, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મોટી કાર્યવાહી
ઉત્તરાયણમાં પવન કેવો રહેશે, માવઠું પડશે કે નહીં? જાણો અંબાલાલ પટેલની 14-15 જાન્યુઆરીની આગાહી
ઉત્તરાયણમાં પવન કેવો રહેશે, માવઠું પડશે કે નહીં? જાણો અંબાલાલ પટેલની 14-15 જાન્યુઆરીની આગાહી
રાજકોટમાં ઘી અને પનીરના નામે ઝેર વેચાઈ રહ્યું છે, પનીરમાં એસિટિક એસિડનો ઉપયોગ આંતરડા માટે જોખમી
રાજકોટમાં ઘી અને પનીરના નામે ઝેર વેચાઈ રહ્યું છે, પનીરમાં એસિટિક એસિડનો ઉપયોગ આંતરડા માટે જોખમી
'હું તેને માણસ નથી માનતો, તે ભગવાન છે', સંજય રાઉતે પીએમ મોદી માટે કેમ કહ્યું આવું?
'હું તેને માણસ નથી માનતો, તે ભગવાન છે', સંજય રાઉતે પીએમ મોદી માટે કેમ કહ્યું આવું?
Embed widget