શોધખોળ કરો

ગુજરાત લોકસભા બેઠક માટે કોંગ્રેસે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી, જાણો ક્યા નેતા ગુજરાતમાં કરશે પ્રચાર

જોકે ચૂંટણી પહેલા જ કોંગ્રેસે સુરતની સીટ ગુમાવી દીધી છે. ત્યારે ગુજરાતમાં કોંગ્રેસના ક્યા ક્યા નેતાઓને ચૂંટણી પ્રચાર કરશે તે જોઈ લો....

Congress Star campaigners: ગુજરાતમાં લોકસભાના ઉમેદવારનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયા બાદ હવે કોંગ્રેસે ગુજરાત માટે સ્ટાર પ્રચારકોની યાદી બહાર પાડી છે. જેમાં 40 નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે ચૂંટણી પહેલા જ કોંગ્રેસે સુરતની સીટ ગુમાવી દીધી છે. ત્યારે ગુજરાતમાં કોંગ્રેસના ક્યા ક્યા નેતાઓને ચૂંટણી પ્રચાર કરશે તે જોઈ લો...

ગુજરાત લોકસભા બેઠક માટે કોંગ્રેસની સ્ટાર પ્રચારકોની યાદી

મલ્લિકાર્જૂન ખડગે, સોનિયા ગાંધી સ્ટાર પ્રચારક

રાહુલ ગાંધી, મુકુલ વાસનિક કૉંગ્રેસના સ્ટાર પ્રચારક

પ્રિયંકા ગાંધી વાડ્રા, અશોક ગેહલોત સ્ટાર પ્રચારક

સચિન પાયલટ,મુમતાઝ પટેલ સ્ટાર પ્રચારક

રઘુ દેસાઈ, ઈન્દ્રનિલ રાજ્યગુરૂ કૉંગ્રેસના સ્ટાર પ્રચારક

ભરતસિંહ સોલંકી, કદીર પિરઝાદા કૉંગ્રેસના સ્ટાર પ્રચારક

શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા સ્ટાર પ્રચારક

જગદીશ ઠાકોર, અમીબેન યાજ્ઞિક સ્ટાર પ્રચારક

લલિત કગથરા, જિજ્ઞેશ મેવાણી કૉંગ્રેસના સ્ટાર પ્રચારક

ગ્યાસુદ્દીન શેખ કૉંગ્રેસના સ્ટાર પ્રચારક


ગુજરાત લોકસભા બેઠક માટે કોંગ્રેસે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી, જાણો ક્યા નેતા ગુજરાતમાં કરશે પ્રચાર

સોમવારે (22 એપ્રિલ) ગુજરાતની સુરત બેઠક પરથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા હતા. કોંગ્રેસના ઉમેદવારનું નામાંકન રદ થતાં તેઓ બિનહરીફ ચૂંટાયા છે. જો કે, હવે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ભાજપના ઉમેદવારની જીત પર સવાલ ઉઠાવ્યા છે, તેમણે આ જીતને સરમુખત્યારશાહી સાથે સરખાવી છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટર પર લખ્યું, "તાનાશાહનો અસલી 'સુરત' ફરી એકવાર દેશની સામે છે. લોકોનો તેમનો નેતા પસંદ કરવાનો અધિકાર છીનવી લેવો એ બાબા સાહેબ આંબેડકરના બંધારણને નષ્ટ કરવા તરફનું બીજું પગલું છે. હું ફરી એકવાર કહું છું - આ માત્ર સરકાર બનાવવાની ચૂંટણી નથી, આ દેશને બચાવવાની ચૂંટણી છે, બંધારણની રક્ષા માટેની ચૂંટણી છે.

જયરામ રમેશે ભાજપ પર નિશાન સાધ્યું હતું

કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે ઘટનાક્રમ દ્વારા સુરત બેઠક પર ભાજપની જીતનો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું કે લોકશાહી ખતરામાં છે. તમે ઘટનાક્રમ સમજો છો. સુરત જિલ્લા ચૂંટણી અધિકારીએ સુરત લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું નામાંકન રદ કર્યું છે. ત્રણેય પ્રસ્તાવકર્તાઓની સહીઓની ચકાસણીમાં ખામી હોવાનું કારણ આપવામાં આવ્યું છે. સમાન કારણોને ટાંકીને અધિકારીઓએ સુરતમાંથી કોંગ્રેસના વૈકલ્પિક ઉમેદવાર સુરેશ પડસાલાનું નામાંકન નકારી કાઢ્યું હતું. કોંગ્રેસ પક્ષ ઉમેદવાર વગર રહી ગયો છે.   

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Shani Amavasya 2025 : શનિ મંદિરમાં ઉમટી ભક્તોની ભીડ, જુઓ અહેવાલVikram Thakor : વિક્રમ ઠાકોરે છેડ્યો વધુ એક વિવાદ , શું આપ્યું સ્ફોટક નિવેદન?Gujarat Weather : ગુજરાતમાં ક્યાં ક્યાં પડશે માવઠું?  હવામાન વિભાગની મોટી આગાહીRajkot Accident Case : રાજકોટ અકસ્માતમાં નબીરાને બચાવવાનો પ્રયાસ?  ડ્રાઇવર બદલી નાંખ્યાનો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Embed widget