શોધખોળ કરો

Biperjoy : વાવાઝોડામાં અપાતા 1 થી 11 નંબરના સિગ્નલ હોય છે શું? કેવી રીતે કરે છે કામ?

કંડલા પોર્ટ પર 10 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે, જ્યારે કંડલા પોર્ટ પર 10 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

Cyclone Signals Number : અરબી સમુદ્રમાં ચક્રવાતી તોફાન 'બિપરજોય' હવે ગંભીર બની ગયું છે. જેના કારણે ભારતથી પાકિસ્તાન સુધી એલર્ટ જારી છે. હાલ તો સૌથી વધુ ખતરો ગુજરાત પર મંડરાઈ રહ્યો છે. ચક્રવાત ફુંકાવવાની સ્થિતિમાં હવામાન વિભાગ દ્વારા જુદા જુદા સિગ્નલ લગાવવામાં આવે છે. પરંતુ આ સિગ્નલ હોય છે શું અને કેવી રીતે કામ કરે છે તે સમાન્ય માણસની સમજણ બહાર હોય છે. જેની આજે વિગતે ચર્ચા કરીએ. 

કંડલા પોર્ટ પર 10 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે, જ્યારે કંડલા પોર્ટ પર 10 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તેવી જ રીતે મુંદ્રા અને માંડવી બંદર પર 9 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જેનો અર્થ થાય છે ખૂબ જ તીવ્ર ચક્રવાત. જેના માટે દરેકને સાવચેત રહેવાની જરૂર છે.

ચક્રવાતના સંકેતો સંખ્યાઓમાં અપાય છે

ઉલ્લેખનીય છે કે, ચક્રવાતી સંકેત નંબરો દ્વારા જણાવવામાં આવે છે. હવામાન વિભાગ દરેક પોર્ટ પર આ અંગેની માહિતી મોકલે છે. IMD દેશના દરેક પોર્ટ પર દિવસમાં ત્રણથી ચાર વખત ચક્રવાતના અપડેટ્સ મોકલે છે. ત્યારબાદ પોર્ટ દરિયાઈ જહાજોને નંબરો દ્વારા અથવા ચોક્કસ પ્રતીકો દ્વારા સંકેતો આપે છે.

કેટલીક જગ્યાએ પ્રતીકોનો ઉપયોગ

ભારતમાં ચક્રવાતના સંકેતો બે રીતે આપવામાં આવે છે. કેટલાક બંદરો નંબરો દ્વારા ચેતવણીઓ આપે છે. જ્યારે કેટલાક સ્થળોએ દીવા, સિલિન્ડર અને શંકુ જેવા પ્રતીકોનો ઉપયોગ કરવામાં આવે છે. રાતની ચેતવણી માટે લાલ દીવો અને દિવસ માટે સફેદ દીવો વપરાય છે.

સાયક્લોન સિગ્નલને અગિયાર કેટેગરીમાં વહેંચવામાં આવ્યા

દેશના મોટાભાગના બંદરો પર સિગ્નલ હવે નંબરો દ્વારા સૂચવવામાં આવે છે. જેને એકથી 11 સુધી વિભાજિત કરવામાં આવે છે.

જાણો વિગતવાર

સિગ્નલ 1: આ સિગ્નલમાં ચક્રવાતનો ખતરો ખૂબ જ નજીવો છે પરંતુ તે જહાજોને જારી કરવામાં આવે છે. કારણ કે ચક્રવાતને કારણે ખૂબ વરસાદ અને ભારે પવન ફુંકાય છે.

સિગ્નલ 2: ચક્રવાત દરમિયાન પવનની ઝડપ 60-90 કિમી પ્રતિ કલાકની આસપાસ હોય ત્યારે તે જારી કરવામાં આવે છે. આ મુખ્યત્વે જહાજોને બંદરની બાજુઓથી દૂર જવા માટે લાગુ પડે છે.

સિગ્નલ 3: ચક્રવાત દરમિયાન પવનની ઝડપ 40-50 કિમી પ્રતિ કલાક હોય ત્યારે તે જારી કરવામાં આવે છે.

સિગ્નલ 4: ચક્રવાત દરમિયાન પવનની ગતિ 50-60 કિમી પ્રતિ કલાક હોય અને તે દરમિયાન બંદરોમાં ઉભેલા જહાજો માટે જોખમ હોય ત્યારે તે જારી કરવામાં આવે છે.

સિગ્નલ 5: જ્યારે ચક્રવાત દરમિયાન પવનની ગતિ 60-80 કિમી પ્રતિ કલાકની હોય અને તોફાન ડાબી બાજુથી બંદરો પર ટકરાય કરે ત્યારે તે જારી કરવામાં આવે છે.

સિગ્નલ 6: ચક્રવાત દરમિયાન પવનની ગતિ 60-80 કિમી પ્રતિ કલાક હોય ત્યારે તે જારી કરવામાં આવે છે પરંતુ તેમાં વાવાઝોડું જમણી બાજુથી બંદર પર પ્રહાર કરી શકે છે.

સિગ્નલ 7: આ તોફાન માટે લાગુ પડે છે જે બંદરને સંપૂર્ણપણે આવરી લે છે અને ભારે વરસાદની અપેક્ષા છે.

સિગ્નલ 8: ચક્રવાત દરમિયાન પવનની ઝડપ 90 થી 120 કિમી પ્રતિ કલાક હોય ત્યારે તે જારી કરવામાં આવે છે અને તે ખૂબ જોખમી હોઈ શકે છે.

સિગ્નલ 9: આ ચેતવણી ત્યારે જારી કરવામાં આવે છે જ્યારે ચક્રવાત ખૂબ જ ખતરનાક હોય છે. આ સમય દરમિયાન પવન 120 કિમી પ્રતિ કલાક કે તેથી વધુની ઝડપે આગળ વધે છે અને જમણી બાજુથી બંદર સાથે ટકરાય છે.

સિગ્નલ 10: આ સિગ્નલ ત્યારે જ લાગુ પડે છે જ્યારે ચક્રવાત 130-140 kmph કે તેથી વધુની ઝડપે આગળ વધી રહ્યું હોય, આ ખૂબ જ ખતરનાક સ્થિતિ છે.

સિગ્નલ 11: આ સિગ્નલ એવી સ્થિતિ છે જ્યારે સંદેશાવ્યવહારના તમામ માધ્યમો નિષ્ફળ ગયા હોય અને વાવાઝોડાએ બંદરને સંપૂર્ણપણે હાઇજેક કરી લીધું હોય.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરારSthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
‘મોબાઇલ પણ પાપનો ભાગીદાર છે’: મહાકુંભ સંગમમાં યુવકે ફોનને ‘મોક્ષ’ આપવા ડૂબકી લગાવી, video વાયરલ
‘મોબાઇલ પણ પાપનો ભાગીદાર છે’: મહાકુંભ સંગમમાં યુવકે ફોનને ‘મોક્ષ’ આપવા ડૂબકી લગાવી, video વાયરલ
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.