શોધખોળ કરો

અપરિણીત યુવતી કોરોના રસી લેશે તો માતા નહીં બની શકે ? જાણો વાયરલ મેસેજ પર સરકારે શું ખુલાસો કર્યો

સોશિયલ મીડિયા પર જે મેસેજ વાયરલ થઈ રહ્યો છે તેમાં કહેવામાં આવ્યું છે કે, અપરિણીત યુવતીઓ રસી લેશે તો તે માતૃત્વ ધારણ નહીં કરી શકે છે.

સમગ્ર દેશમાં કોરોના રસીકરણો બીજો તબક્કો શરૂ થઈ ગયો છે. બીજા તબક્કામાં કોને રસી આપવામાં આવશે અને કોને રસી નહીં આપવામાં આવે તેને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાણકારી આપી દીધી છે. તેમ છતાં સોશિયલ મીડિયા પર કોરોના રસીને અને અનેક અફવાઓ અને ભ્રામક તથ્યો વાયરલ થઈ રહ્યા છે. 

સોશિયલ મીડિયા પર જે મેસેજ વાયરલ થઈ રહ્યો છે તેમાં કહેવામાં આવ્યું છે કે, અપરિણીત યુવતીઓ રસી લેશે તો તે માતૃત્વ ધારણ નહીં કરી શકે છે. નિમોનિયા જેવી શ્વાસની બીમારી હોય તેમણે રસી ન લેવી જોઈએ. દારૂ, સિગરેટ, તમાકુનું સેવન કરતાં હોય તેમણે રસી ન લેવી જોઈએ. માનસિક અને ન્યૂરલ બીમારી હોય તેમણે પણ રસી ન લેવી જોઈએ. ડાયાબિટીસ અને કેન્સરના દર્દીએ પણ કોરોના રસી ન લેવી જોઈએ જો તે લેશે તો તેમનું મોત થઈ શકે છે. આવી અનેક અફવાઓ વાયરલ થઈ રહી છે જેને લઈને હવે સરકાર તરફથી પણ ખુલાસો કરવામાં આવ્યો છે. સરકારી એજન્સી પીઆઈબીની ફેક્ટ ચેક ટીમે આ અફવાને ફગાવી દીધી છે. 

પીઆઈબી ફેક્ટ ચેકની ટીમે શું કહ્યું

PIB Fact Check તરફથી ટ્વીટ કરીને કહેવામાં આવ્યું છે કે, સોશિયલ મીડિાય પર શેર કરવામાં આવી રહેલ ભ્રામક ગાઈડલાઈન્સમાં કરવામાં આવેલ દાવા ખોટા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે લોકોને કોરોના રસી લેવા પર આડ અસર થઈ શકે છે. PIB લોકોને આગ્રહ કરે છે કે Covid Vaccine સંબંધિત યોગ્ય જાણકારી માટે પ્રમાણિક સ્ત્રોત પર જ વિશ્વાસ કરે. 

નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
IPL 2025 પહેલાં BCCIનો મોટો ફટકો: 'ચીટિંગ' કરનાર આ ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકાયો
IPL 2025 પહેલાં BCCIનો મોટો ફટકો: 'ચીટિંગ' કરનાર આ ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકાયો
તોફાનનું એલર્ટ! 18 રાજ્યોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાશે! હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
તોફાનનું એલર્ટ! 18 રાજ્યોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાશે! હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ -2Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ - 1Corruption in MGNREGA: ભાજપ નેતાનો ધડાકો! અમરેલીના મનરેગા કામોમાં 8 કરોડના ભ્રષ્ટાચારનો આરોપGujarat Cabinet Reshuffle : હોળી પછી રાજ્ય મંત્રીમંડળમાં વિસ્તરણ? પૂર્વ મંત્રી રમણભાઈ વોરાએ આપ્યા સંકેત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
IPL 2025 પહેલાં BCCIનો મોટો ફટકો: 'ચીટિંગ' કરનાર આ ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકાયો
IPL 2025 પહેલાં BCCIનો મોટો ફટકો: 'ચીટિંગ' કરનાર આ ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકાયો
તોફાનનું એલર્ટ! 18 રાજ્યોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાશે! હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
તોફાનનું એલર્ટ! 18 રાજ્યોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાશે! હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
રેવન્યુ તલાટી બનવું હવે અઘરું!: સરકારે ભરતીના નિયમોમાં કર્યા ફેરફાર, જાણો શું બદલાયું!
રેવન્યુ તલાટી બનવું હવે અઘરું!: સરકારે ભરતીના નિયમોમાં કર્યા ફેરફાર, જાણો શું બદલાયું!
વિધાનસભામાં કલાકારોનું સન્માન, પણ ઠાકોર કલાકારોનું શું?: વિક્રમ ઠાકોરનો સરકારને સવાલ!
વિધાનસભામાં કલાકારોનું સન્માન, પણ ઠાકોર કલાકારોનું શું?: વિક્રમ ઠાકોરનો સરકારને સવાલ!
તળાજામાં ધાર્મિક દબાણ હટાવવાની નોટિસથી બજરંગ દળ લાલઘૂમ: મંદિરો તોડવા સામે ખતરનાક પરિણામની ચીમકી
તળાજામાં ધાર્મિક દબાણ હટાવવાની નોટિસથી બજરંગ દળ લાલઘૂમ: મંદિરો તોડવા સામે ખતરનાક પરિણામની ચીમકી
વાલીઓ ફટાફટ કરો! RTE ફોર્મ ભરવાની છેલ્લી તારીખ લંબાવાઈ, હવે આ દિવસ સુધી ભરી શકાશે ફોર્મ
વાલીઓ ફટાફટ કરો! RTE ફોર્મ ભરવાની છેલ્લી તારીખ લંબાવાઈ, હવે આ દિવસ સુધી ભરી શકાશે ફોર્મ
Embed widget