શોધખોળ કરો

1 એપ્રિલથી ભારતમાં વેચાશે પ્યોર પેટ્રોલ-ડીઝલ, જાણો શું છે તેની ખાસિયત

બીએસ-6 પેટ્રોલ અને ડીઝલમાં સલ્ફરની માત્રા માત્ર 10 પીપીએમ હોય છે. જે સીએનજીની જેમ સ્વચ્છ માનવામાં આવે છે.

નવી દિલ્હીઃ ભારતમાં 1 એપ્રિલથી સૌથી સ્વચ્છ પેટ્રોલ-ડીઝલ મળવાનું શરૂ થઈ જશે. નવા માપદંડો મુજબ દેશભરમાં BS-6 ઈંધણનો પૂરવઠો શરૂ થઈ જશે તેમ ઈન્ડિયન ઓયલ કોર્પોરેશના એક વરિષ્ઠ અધિકારીએ દાવો કર્યો હતો. ભારતે વાહનોથી થતું પ્રદૂષણ ઘટાડવા બીએસ-4થી બીએસ-6 માપદંડનો અમલ કરવાનો નિર્ણય લીધો હતો અને માત્ર ત્રણ વર્ષમાં તેનું સફળતાપૂર્વક અલમીકરણ કરવા સજ્જ છે. 1 એપ્રિલથી ભારત સૌથી સ્વચ્છ પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ થતો હોય તેવા પસંદગીના દેશોમાં સામેલ થઈ જશે. ઓયલ ડેપો સુધી પહોંચવા લાગ્યું ઈંધણ ઈન્ડિન ઓયલના ચેરમેન સંજીવ સિંહે કહ્યું, અમે 1 એપ્રિલથી દેશમાં BS-6 ઈંધણનો પૂરવઠો પૂરો પાડવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. લગભગ તમામ રિફાઈનરી પ્લાન્ટે બીએસ-6 ઈંધણનો પૂરવઠો શરૂ કરી દીધો છે અને આ ઈંધણ દેશના ઓયલ ડેપો સુધી પહોંચવા લાગ્યું છે. આગામી થોડા સપ્તાહમાં જ માત્ર સ્વચ્છ પેટ્રોલ-ડીઝલ દેશભરના મોટાભાગના પેટ્રોલ પંપ પર ઉપલબ્ધ થઈ જશે. સરકારી રિફાઈનરી કંપનીઓએ કર્યુ 35,000 કરોડનું રોકાણ ભારતે 2010માં બીએસ-3 ઉત્સર્જક માપદંડ અપનાવ્યા હતા. બીએસ-3થી બીએસ-4 સુધી પહોંચવામાં દેશને સાત વર્ષ લાગ્યા હતા. સરકારી રિફાઈનરી કંપનીઓએ નવા માપદંડ મુજબ અનુકૂળ ઈંધણ તૈયાર કરવા માટે આશરે 35,000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ છે. શું છે આ ઈંધણની ખાસિયત બીએસ-6 પેટ્રોલ અને ડીઝલમાં સલ્ફરની માત્રા માત્ર 10 પીપીએમ હોય છે. જે સીએનજીની જેમ સ્વચ્છ માનવામાં આવે છે.  દિલ્હી-એનસીઆરમાં 1 એપ્રિલ, 2018થી નવા માપદંડો મુજબ ઈંધણનો પૂરવઠો શરૂ કરી દેવામાં આવ્યો હતો. જે બાદ 1 એપ્રિલ, 2019થી સ્વચ્છ ઈંધણનો પુરવઠો રાજસ્થાનના ચાર અને ઉત્તરપ્રદેશના આઠ જિલ્લા સહિત આગ્રામાં શરૂ કરવામાં આવ્યો હતો.  હરિયાણાના સાત જિલ્લામાં આ ઈંધણ 1 ઓક્ટોબર, 2019થી ઉપલબ્ધ થયું હતું. સિંહે કહ્યું કે, નવા ઈંધણથી બીએસ-6 અનુકૂળ વાહનોને નાઈટ્રોજન ઓક્સાઈડ ઉત્સર્જન પેટ્રોલ કારમાં 25% સુધી અને ડીઝલ કારમાં 70% સુધી ઘટી જશે. જે આ ઈંધણની સૌથી મોટી ખાસિયત છે. ઉપરાંત પ્યોર પેટ્રોલ-ડીઝલની પ્રદૂષણમાં પણ નોંધનીય ઘટાડો થશે. INDvNZ:  ચેતેશ્વર પુજારાને ટેસ્ટ સીરિઝ પહેલા મળી મોટી ભેટ, જાણો વિગતે  પાકિસ્તાનના આ ખેલાડીએ લખવામાં માર્યો મોટો લોચો, લખ્યું Mother from another brother ને થઈ ગયો ટ્રોલ હાર્દિક પટેલ સામે જાહેર થયું બિન જામીનપાત્ર વોરંટ, જાણો કયો છે કેસ India vs New Zealand: પ્રથમ ટેસ્ટમાં ઓપનિંગ કોમ્બિનેશન, ઈશાંત શર્માની ફિટનેસને લઈ કોહલીએ કરી આ મોટી વાત, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Home Remedy: રોજ સવારે ઘરમાં કરશો આ કામ, તો દિવસભર ઘરમાં નહીં ફરકે એકપણ માખી
Home Remedy: રોજ સવારે ઘરમાં કરશો આ કામ, તો દિવસભર ઘરમાં નહીં ફરકે એકપણ માખી
Embed widget