શોધખોળ કરો

Sharon Raj Murder Case: કેરળની કોર્ટનો મોટો ચુકાદો, પ્રેમી શેરોન રાજની હત્યા મામલે પ્રેમિકા ગ્રીષ્માને આપી મોતની સજા

આ કેસના ત્રીજા આરોપી ગ્રીષ્માના મામા નિર્મલ કુમારને ત્રણ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે

Sharon Raj Murder Case:  કેરળની એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટે તેના બોયફ્રેન્ડ શેરોન રાજની હત્યા કેસમાં ગર્લફ્રેન્ડ ગ્રીષ્માને મૃત્યુદંડની સજા ફટકારી છે. દરમિયાન આ કેસના ત્રીજા આરોપી ગ્રીષ્માના મામા નિર્મલ કુમારનને ત્રણ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે.

આ કેસ એક જઘન્ય હત્યાનો કેસ હતો જેમાં ગ્રીષ્મા અને તેના પરિવારના અન્ય સભ્યો પર શેરોન રાજની હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. કોર્ટે ગ્રીષ્માની સજા પર ચુકાદો આપતાં તેને કડક સજા ફટકારી હતી, જ્યારે નિર્મલ કુમારનને તેના ગુના બદલ ત્રણ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.

નોંધનીય છે કે કેરળની રાજધાની તિરુવનંતપુરમની એક સ્થાનિક કોર્ટે ગ્રીષ્મા નામની એક છોકરીને તેના પ્રેમી શેરોન રાજને આયુર્વેદિક દવામાં ઝેરી કેમિકલ ભેળવીને ઝેર આપવા બદલ દોષિત ઠેરવી હતી. 11 દિવસ સુધી જીવન મરણ વચ્ચે ઝઝૂમ્યા બાદ 25 ઓક્ટોબર, 2022ના રોજ શેરોનનું મૃત્યુ થયું હતું. આ કેસમાં બીજા આરોપી ગ્રીષ્માની માતાને નિર્દોષ જાહેર કરવામાં આવી હતી, જ્યારે તેના મામાને પણ દોષિત ઠેરવવામાં આવ્યા હતા.

નેય્યાટટિનકરા એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટે આ કેસના ત્રીજા આરોપી નિર્મલકુમારન નાયર (છોકરીના મામા) ને ત્રણ વર્ષની જેલની સજા ફટકારી હતી. તેમને પુરાવાનો નાશ કરવા મામલે દોષિત ઠેરવવામાં આવ્યા હતા. આ કેસના બીજા આરોપી ગ્રીષ્માની માતાને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. મુખ્ય આરોપી ગ્રીષ્માએ પોતાની શૈક્ષણિક સિદ્ધિઓ અને કોઈ ગુનાહિત ઇતિહાસ ન હોવાને કારણે ઓછી સજા આપવાની માંગ કરી હતી. કોર્ટે પોતાના 586 પાનાના ચુકાદામાં કહ્યું કે ગુનેગારની ઉંમરને ગુનાની ગંભીરતા કરતાં વધુ ધ્યાનમાં લેવાની જરૂર નથી.

આયુર્વેદિક ટોનિક સાથે ઝેર આપવામાં આવ્યું હતું

ગ્રીષ્માને ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 302 (હત્યા) હેઠળ અને તેના મામાને IPC ની કલમ 201 હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા છે. મૃતકની ઓળખ શેરોન રાજ તરીકે થઈ છે. ફરિયાદ પક્ષ અનુસાર, પીડિતાને તેની ગર્લફ્રેન્ડ ગ્રીષ્માએ 14 ઓક્ટોબર, 2022ના રોજ તમિલનાડુના કન્યાકુમારીના રામવર્મનચિરાઈ ખાતેના તેના ઘરે હર્બલ આયુર્વેદિક ટોનિકથી ઝેર આપ્યું હતું. ઝેર પીધાના 11 દિવસ પછી 25 ઓક્ટોબરના રોજ 23 વર્ષીય રાજનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું.

ગ્રીષ્માના લગ્ન એક આર્મી જવાન સાથે નક્કી થયા પછી તેણે હત્યાનું કાવતરું ઘડ્યું હતું, પરંતુ રાજે તેની સાથેના સંબંધો તોડવાનો ઇનકાર કર્યો હતો. આરોપીએ અગાઉ પણ રસમાં પેરાસિટામોલની ટેબલેટમાં ઝેર ભેળવીને રાજને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ, રાજે રસના કડવા સ્વાદને કારણે પીવાનો ઇનકાર કરી દીધો હતો. ગુનાને સાબિત કરવા માટે ફરિયાદ પક્ષે ડિજિટલ અને વૈજ્ઞાનિક પુરાવા રજૂ કર્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Ahmedabad News:સોસાયટીમાં પીજી ચલાવવા માટે રહેશે આ શરત, જાણો AMCની નવી  પોલિસી
Ahmedabad News:સોસાયટીમાં પીજી ચલાવવા માટે રહેશે આ શરત, જાણો AMCની નવી પોલિસી
કાર્યકાળ પૂર્ણ ન કરનારા ત્રીજા ઉપરાષ્ટ્રપતિ બન્યા ધનખડ, કૃષ્ણકાંતનું થયુ હતુ નિધન, ગિરિ બન્યા હતા રાષ્ટ્રપતિ
કાર્યકાળ પૂર્ણ ન કરનારા ત્રીજા ઉપરાષ્ટ્રપતિ બન્યા ધનખડ, કૃષ્ણકાંતનું થયુ હતુ નિધન, ગિરિ બન્યા હતા રાષ્ટ્રપતિ
રક્ષાબંધન અગાઉ કેન્દ્રિય કર્મચારીઓને સરકારની ભેટ, મોંઘવારી ભથ્થામાં થઈ શકે છે ચાર ટકાનો વધારો
રક્ષાબંધન અગાઉ કેન્દ્રિય કર્મચારીઓને સરકારની ભેટ, મોંઘવારી ભથ્થામાં થઈ શકે છે ચાર ટકાનો વધારો
New Income Tax Bill: કરદાતાઓને મળશે રાહત, ડેડલાઈન પછી ITR ભરવા પર મળશે TDS રિફંડ
New Income Tax Bill: કરદાતાઓને મળશે રાહત, ડેડલાઈન પછી ITR ભરવા પર મળશે TDS રિફંડ
Advertisement

વિડિઓઝ

Bharuch News: મનરેગા કૌભાંડ બાદ ભરૂચ જિલ્લામાં શૌચાલય કૌભાંડનો પર્દાફાશ
Surat Demolition news: ખાડીપુરની સમસ્યાને દુર કરવા સુરત મનપાનું મેગા ડિમોલિશન
Amreli News: અમરેલીના શિળાયબેટ ગામમાં બે જૂથ વચ્ચે હથિયારો સાથે મારામારી, હુમલાના દ્રશ્યો CCTVમાં કેદ
Surat news: કઠોદરામાં આચાર્યની બદલીના વિરોધમાં કરાયેલા ચક્કાજામના કેસમાં પોલીસની કડક કાર્યવાહી
Rajkot News: રાજકોટમાં નાની ઉંમરે હાર્ટ અટેકની 24 કલાકમાં બે ઘટના
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad News:સોસાયટીમાં પીજી ચલાવવા માટે રહેશે આ શરત, જાણો AMCની નવી  પોલિસી
Ahmedabad News:સોસાયટીમાં પીજી ચલાવવા માટે રહેશે આ શરત, જાણો AMCની નવી પોલિસી
કાર્યકાળ પૂર્ણ ન કરનારા ત્રીજા ઉપરાષ્ટ્રપતિ બન્યા ધનખડ, કૃષ્ણકાંતનું થયુ હતુ નિધન, ગિરિ બન્યા હતા રાષ્ટ્રપતિ
કાર્યકાળ પૂર્ણ ન કરનારા ત્રીજા ઉપરાષ્ટ્રપતિ બન્યા ધનખડ, કૃષ્ણકાંતનું થયુ હતુ નિધન, ગિરિ બન્યા હતા રાષ્ટ્રપતિ
રક્ષાબંધન અગાઉ કેન્દ્રિય કર્મચારીઓને સરકારની ભેટ, મોંઘવારી ભથ્થામાં થઈ શકે છે ચાર ટકાનો વધારો
રક્ષાબંધન અગાઉ કેન્દ્રિય કર્મચારીઓને સરકારની ભેટ, મોંઘવારી ભથ્થામાં થઈ શકે છે ચાર ટકાનો વધારો
New Income Tax Bill: કરદાતાઓને મળશે રાહત, ડેડલાઈન પછી ITR ભરવા પર મળશે TDS રિફંડ
New Income Tax Bill: કરદાતાઓને મળશે રાહત, ડેડલાઈન પછી ITR ભરવા પર મળશે TDS રિફંડ
માતરના પૂર્વ MLA ભાજપમાંથી સસ્પેન્ડ, કૉંગ્રેસ સાથે મળી ચલાવી રહ્યા છે આંદોલન
માતરના પૂર્વ MLA ભાજપમાંથી સસ્પેન્ડ, કૉંગ્રેસ સાથે મળી ચલાવી રહ્યા છે આંદોલન
'નકલી મતદારોને બહાર કરવા અમારી બંધારણીય ફરજ', બિહાર SIR પર ચૂંટણી પંચનો સુપ્રીમ કોર્ટમાં જવાબ
'નકલી મતદારોને બહાર કરવા અમારી બંધારણીય ફરજ', બિહાર SIR પર ચૂંટણી પંચનો સુપ્રીમ કોર્ટમાં જવાબ
દિવ્યા દેશમુખ ચેસ મહિલા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચી, જીત બાદ થઈ ઈમોશનલ, જુઓ વીડિયો
દિવ્યા દેશમુખ ચેસ મહિલા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચી, જીત બાદ થઈ ઈમોશનલ, જુઓ વીડિયો
જગદીપ ધનખડના રાજીનામા બાદ કોણ બનશે આગામી ઉપરાષ્ટ્રપતિ? આ છે ચૂંટણીની સંપૂર્ણ પ્રક્રિયા
જગદીપ ધનખડના રાજીનામા બાદ કોણ બનશે આગામી ઉપરાષ્ટ્રપતિ? આ છે ચૂંટણીની સંપૂર્ણ પ્રક્રિયા
Embed widget