શોધખોળ કરો

રાજીનામું આપ્યા બાદ કમલનાથે કહ્યું- એક મહારાજા અને 22 લાલચુંઓએ સરકાર પાડવાનું કાવતરું રચ્યું

કમલનાથે જ્યોતિરાદિત્ય સિંધિયા પર નિશાન સાધ્યું હતું. સિંધિયાનું નામ લીધા વિના કહ્યું કે, એક મહારાજા અને 22 લાલચી લોકોએ સરકાર પાડવાનું કાવતરુ રચ્યું. ભાજપ વિચારે છે કે, મારા પ્રદેશને હરાવીને ખુદ જીતી જશે. તેઓ આમ કરી શકે નહીં.

ભોપાલ: મધ્યપ્રદેશમાં છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલી રાજકીય ખેંચતાણ બાદ છેવટે મુખ્યમંત્રી કમલનાથે વિશ્વાસમત પહેલા જ રાજીનામું આપી દીધું છે. કમલનાથે ખુદ રાજભવન જઈને રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. આ પહેલા કમલનાથે પ્રેસ કૉન્ફરન્સમાં રાજીનામાની જાહેરાત કરી હતી. તેની સાથે તેઓએ ભાજપ પર સરકાર પાડવાનો મોટો આરોપ લગાવ્યો હતો. કમલનાથે જ્યોતિરાદિત્ય સિંધિયા પર નિશાન સાધ્યું હતું. સિંધિયાનું નામ લીધા વિના તેઓએ કહ્યું કે, એક મહારાજા અને 22 લાલચી લોકોએ સરકાર પાડવાનું કાવતરુ રચ્યું. ભાજપ વિચારે છે કે, મારા પ્રદેશને હરાવીને ખુદ જીતી જશે. તેઓ આમ કરી શકે નહીં. કમલનાથે પ્રેસ કહ્યું, મારો શું વાંક, મેં હંમેશા વિશ્વાસ સાથે વિકાસ કર્યો છે, રાજ્ય પૂછી રહ્યું છે, મારો શું વાંક છે. છેલ્લા 15 મહિનાથી બીજેપી કાવતરા રચી રહી હતી. સરકાર પાડવા હંમેશા કાવતરા કરી રહી હતી. મને પ્રજાએ પાંચ વર્ષ માટે બહુમત આપી હતી. પ્રદેશ સાથે વિશ્વાસઘાત કરનારા નેતાઓને જનતા ક્યારેય માફ નહીં કરે.
ભાજપે લોકતંત્રની હત્યા કરી નાંખી છે. મારી સરકારે ખેડૂતોનું દેવું માફ કર્યું, પરંતુ ભાજપને આ ગમ્યું નહીં. જનતાએ અમને પાંચ વર્ષ માટે તક આપી હતી. 15 મહિનામાં પ્રદેશને નવી દીશા આપવાનું કામ કર્યું છે. 15 મહિનાના કાર્યકાળમાં મારી સરકાર પર ભ્રષ્ટાચારનો એકપણ આરોપ લાગ્યો નથી. જનતા સમજી ગઈ હતી કે જનતાની સરકાર શું હોય છે. ? કૉંગ્રેસને હાલ બસપાના 2, સમાજવાદી પાર્ટીના 1 અને 4 અપક્ષ ધારાસભ્યોનું સમર્થન છે. આ રીતે કૉંગ્રેસનો આંકડો 99 પર પહોંચે છે, જે બહુમત માટે ઓછો છે. જ્યારે ભાજપ પાસે 107 ધારાસભ્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા મધ્યપ્રદેશના સ્પીકર એનપી પ્રજાપતિએ વિશ્વાસ મત પહેલાજ ઘણા ધારાસભ્યોના રાજીનામા મંજૂર કરી લીધા છે. તેમણે જણાવ્યું કે અત્યાર સુધીમાં 23 ધારાસભ્યોના રાજીનામા મંજૂર કરવામાં આવ્યા છે. જેમાં 22 કૉંગ્રેસ અને 1 ભાજપના ધારાસભ્ય સામેલ છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: આગામી ત્રણ કલાક અમદાવાદ માટે ભારે, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ 
Ahmedabad Rain: આગામી ત્રણ કલાક અમદાવાદ માટે ભારે, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ 
Gujart Rain: આજે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ આગાહી
Gujart Rain: આજે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ આગાહી
Rain Alert:  અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં થશે જળબંબાકાર
Rain Alert: અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં થશે જળબંબાકાર
બોયકોટની માંગ વચ્ચે 15 લાખમાં વેચાઈ રહી છે ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ, 14 સપ્ટેમ્બરે જામશે જંગ
બોયકોટની માંગ વચ્ચે 15 લાખમાં વેચાઈ રહી છે ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ, 14 સપ્ટેમ્બરે જામશે જંગ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દમણમાં પણ ગુજરાતીઓનો તોડ
Hun To Bolish: હું તો બોલીશ : હાઈવે પર હેરાનગતિ
Hun To Bolish: હું તો બોલીશ : ગુજરાતમાં ફિલ્મફેર
Surat Rain : સુરતના ઉમરપાડામાં 2 કલાકમાં 5 ઇંચ વરસાદ, વીરા નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ
Amreli Rain : અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ, રસ્તા પર સર્જાયા નદી જેવા દ્રશ્યો, જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: આગામી ત્રણ કલાક અમદાવાદ માટે ભારે, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ 
Ahmedabad Rain: આગામી ત્રણ કલાક અમદાવાદ માટે ભારે, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ 
Gujart Rain: આજે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ આગાહી
Gujart Rain: આજે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ આગાહી
Rain Alert:  અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં થશે જળબંબાકાર
Rain Alert: અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં થશે જળબંબાકાર
બોયકોટની માંગ વચ્ચે 15 લાખમાં વેચાઈ રહી છે ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ, 14 સપ્ટેમ્બરે જામશે જંગ
બોયકોટની માંગ વચ્ચે 15 લાખમાં વેચાઈ રહી છે ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ, 14 સપ્ટેમ્બરે જામશે જંગ
અશોક ગેહલોત કરતા ઘણા આગળ નિકળ્યા સચિન પાયલટ ? આ સર્વેના આંકડાએ ચોંકાવ્યા 
અશોક ગેહલોત કરતા ઘણા આગળ નિકળ્યા સચિન પાયલટ ? આ સર્વેના આંકડાએ ચોંકાવ્યા 
શું ભાજપ અને RSS વચ્ચે ચાલી રહ્યો છે ઝઘડો? મોહન ભાગવતે કર્યો મોટો ખુલાસો
શું ભાજપ અને RSS વચ્ચે ચાલી રહ્યો છે ઝઘડો? મોહન ભાગવતે કર્યો મોટો ખુલાસો
ઉમરપાડામાં બે કલાકમાં 5 ઈંચ વરસાદથી જળબંબાકાર, સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર
ઉમરપાડામાં બે કલાકમાં 5 ઈંચ વરસાદથી જળબંબાકાર, સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર
Chota Udaipur Rain: હવામાનની આગાહી વચ્ચે છોટાઉદેપુર જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ 
Chota Udaipur Rain: હવામાનની આગાહી વચ્ચે છોટાઉદેપુર જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ 
Embed widget