શોધખોળ કરો

Navratri 2021: પ્રિયંકા ગાંધી પણ કરી રહી છે નવરાત્રિનું વ્રત, કોંગ્રેસ આપી જાણકારી

Navatri 2021: નવરાત્રિના નવ દિવસોમાં મા દુર્ગાના વિવિધ સ્વરૂપોની વિધિવત પૂજા કરવામાં આવે છે. તેના ભક્તો પણ માતા રાણીને પ્રસન્ન કરવા ઉપવાસ કરે છે.

LIVE

Key Events
Navratri 2021: nine day long festival of Navratri begins from today live updates Navratri 2021: પ્રિયંકા ગાંધી પણ કરી રહી છે નવરાત્રિનું વ્રત, કોંગ્રેસ આપી જાણકારી
mataji

Background

11:39 AM (IST)  •  07 Oct 2021

પ્રિયંકા ગાંધી કરી રહી છે નવરાત્રિનું વ્રત

પ્રિયંકા ગાંધી પણ આ વખતે નવરાત્રિનું વ્રત કરી રહી છે. આ અંગે પ્રિયંકા ગાંધીએ હજુ સુધી કોઈ જાણકારી આપી નથી, કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, પ્રિયંકા ગાંધી નવરાત્રિનું વ્રત કરી રહી છે.

11:31 AM (IST)  •  07 Oct 2021

આંધ્રપ્રદેશ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પો. નવરાત્રિમાં 4000 સ્પેશિયલ બસ દોડાવશે

આંધ્રપ્રદેશ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના મેનેજિંગ ડાયરેક્ટર તિરુમાલા રાવના જણાવ્યા મુજબ. અમે નવરાત્રિમાં 4000 સ્પેશિયલ બસો દોડાવીશું. પ્રી દશેરામાં 1800 અને દશેરા બાદ 2200 બસ દોડાવાશું. જેથી કરીને શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ પડશે નહીં.

10:19 AM (IST)  •  07 Oct 2021

નવરાત્રિમાં નહીં પડે વરસાદ

નવરાત્રિની શરૂઆત થઈ રહી છે. આ વખતે શેરી ગરબાને મંજૂરી આપવામાં આવી હોવાથી ખેલૈયાઓ મન મૂકીને રમવાના મૂડમાં છે. જોકે, આ વખતે વરસાદ મજા ન બગાડે તો સારું એવું ખેલૈયાઓ કહી રહ્યા છે, ત્યારે ખેલૈયાઓ માટે હવામાન વિભાગ તરફથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, ચોમાસુ વિદાયની તરફ કૂચ કરી રહ્યું છે. ઉત્તર ભારત અને ભુજ પરથી ચોમાસની વિદાયની શરૂઆત થઈ ગઈ છે. સૌરાષ્ટ્ર -દક્ષિણ ગુજરાતના અમુક જગ્યા પર સામાન્ય વરસાદી સંભાવના છે. જોકે, નવરાત્રિ માટે સારા સમાચાર છે. ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારમાં વરસાદ નહિ પડે.

10:17 AM (IST)  •  07 Oct 2021

કર્ણાટકમાં દુર્ગાપૂજાને લઈ બહાર પાડવામાં આવેલું જાહેરનામું

09:27 AM (IST)  •  07 Oct 2021

ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે પણ આપી નવરાત્રિની શુભકામના

Load More
New Update
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

કડી વિધાનસભા પેટાચૂંટણી માટે AAPએ જાહેર કર્યા ઉમેદવાર, જાણો કોને આપી ટિકિટ?
કડી વિધાનસભા પેટાચૂંટણી માટે AAPએ જાહેર કર્યા ઉમેદવાર, જાણો કોને આપી ટિકિટ?
અંકિતા ભંડારી હત્યા કેસમાં 3 વર્ષ બાદ ન્યાય, રિસોર્ટ માલિક સહિત ત્રણેય આરોપીઓ દોષિત જાહેર
અંકિતા ભંડારી હત્યા કેસમાં 3 વર્ષ બાદ ન્યાય, રિસોર્ટ માલિક સહિત ત્રણેય આરોપીઓ દોષિત જાહેર
કડી અને વિસાવદરમાં ગ્રામપંચાયતની ચૂંટણી મોકૂફ, આ કારણે ચૂંટણી પંચે લીધો નિર્ણય
કડી અને વિસાવદરમાં ગ્રામપંચાયતની ચૂંટણી મોકૂફ, આ કારણે ચૂંટણી પંચે લીધો નિર્ણય
સસ્તા અનાજના લાભાર્થીની વધી શકે છે મુશ્કેલી, પહેલી જૂનથી અનાજનું વિતરણ બંધ
સસ્તા અનાજના લાભાર્થીની વધી શકે છે મુશ્કેલી, પહેલી જૂનથી અનાજનું વિતરણ બંધ
Advertisement

વિડિઓઝ

Gujarat Corona Case: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નોંધાયા નવા 33 કેસ, જુઓ વીડિયોમાંSurat News: સુરતમાં કચરાની ગાડીની અડફેટે બાળકના મોતને લઈ તપાસના આદેશHun To Bolish : હું તો બોલીશ : બાગબાનHun To Bolish : હું તો બોલીશ : ચોમાસામાં દુર્ઘટના નક્કી !
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કડી વિધાનસભા પેટાચૂંટણી માટે AAPએ જાહેર કર્યા ઉમેદવાર, જાણો કોને આપી ટિકિટ?
કડી વિધાનસભા પેટાચૂંટણી માટે AAPએ જાહેર કર્યા ઉમેદવાર, જાણો કોને આપી ટિકિટ?
અંકિતા ભંડારી હત્યા કેસમાં 3 વર્ષ બાદ ન્યાય, રિસોર્ટ માલિક સહિત ત્રણેય આરોપીઓ દોષિત જાહેર
અંકિતા ભંડારી હત્યા કેસમાં 3 વર્ષ બાદ ન્યાય, રિસોર્ટ માલિક સહિત ત્રણેય આરોપીઓ દોષિત જાહેર
કડી અને વિસાવદરમાં ગ્રામપંચાયતની ચૂંટણી મોકૂફ, આ કારણે ચૂંટણી પંચે લીધો નિર્ણય
કડી અને વિસાવદરમાં ગ્રામપંચાયતની ચૂંટણી મોકૂફ, આ કારણે ચૂંટણી પંચે લીધો નિર્ણય
સસ્તા અનાજના લાભાર્થીની વધી શકે છે મુશ્કેલી, પહેલી જૂનથી અનાજનું વિતરણ બંધ
સસ્તા અનાજના લાભાર્થીની વધી શકે છે મુશ્કેલી, પહેલી જૂનથી અનાજનું વિતરણ બંધ
PBKS vs RCB: વિરાટ કોહલીએ ઉડાવી મુશીર ખાનની મજાક? કહ્યું- 'પાની પિલાતા હૈ યે', વાયરલ થયો વીડિયો
PBKS vs RCB: વિરાટ કોહલીએ ઉડાવી મુશીર ખાનની મજાક? કહ્યું- 'પાની પિલાતા હૈ યે', વાયરલ થયો વીડિયો
લગ્નના કેટલા સમય પછી પતિ-પત્ની માંગી શકે છે ડિવોર્સ? હાઇકોર્ટે સ્પષ્ટ કરી સ્થિતિ
લગ્નના કેટલા સમય પછી પતિ-પત્ની માંગી શકે છે ડિવોર્સ? હાઇકોર્ટે સ્પષ્ટ કરી સ્થિતિ
9 વર્ષ બાદ RCB ની ફાઈનલમાં એન્ટ્રી, ક્વોલીફાયર-1 માં પંજાબને 8 વિકેટથી હરાવ્યું 
9 વર્ષ બાદ RCB ની ફાઈનલમાં એન્ટ્રી, ક્વોલીફાયર-1 માં પંજાબને 8 વિકેટથી હરાવ્યું 
નીતિ આયોગ અને યોજના આયોગમાં શું અંતર છે? મોદી સરકારે કેમ બદલ્યું હતું નામ?
નીતિ આયોગ અને યોજના આયોગમાં શું અંતર છે? મોદી સરકારે કેમ બદલ્યું હતું નામ?
Embed widget