શોધખોળ કરો

દુષ્કર્મ કેસમાં રાજસ્થાન હાઇકોર્ટે આસારામને આપી રાહત, 31 માર્ચ સુધીના આપ્યા વચગાળાના જામીન

તે મીડિયા સમક્ષ કોઈ નિવેદન આપી શકશે નહીં. તે 24 કલાક 3 પોલીસકર્મીઓની દેખરેખ હેઠળ પોતાની સારવાર પૂર્ણ કરી શકશે.

રાજસ્થાન હાઇકોર્ટની ડિવીઝન બેન્ચે જોધપુર રેસ કેસમાં દોષિત આસારામને 75 દિવસના વચગાળાના જામીન આપ્યા છે. મંગળવારે જસ્ટિસ દિનેશ મહેતા અને જસ્ટિસ વિનીત કુમાર માથુરે કહ્યું હતું કે આસારામ 31 માર્ચ, 2025 સુધી જેલની બહાર રહીને પોતાની સારવાર કરાવી શકશે. આ સમયગાળા દરમિયાન આસારામને તેમના કોઈપણ અનુયાયીઓને મળવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તેમજ તે મીડિયા સમક્ષ કોઈ નિવેદન આપી શકશે નહીં. તે 24 કલાક 3 પોલીસકર્મીઓની દેખરેખ હેઠળ પોતાની સારવાર પૂર્ણ કરી શકશે.

આસારામના વકીલ આર. એસ. સલુજાએ 8 જાન્યુઆરીએ હાઇકોર્ટમાં વચગાળાના જામીન માટે આ અરજી દાખલ કરી હતી, જેના પર આજે 6 દિવસ પછી નિર્ણય આવ્યો હતો. 86 વર્ષીય આસારામને અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે, જેમાંથી હૃદય રોગ સૌથી મહત્વપૂર્ણ છે. આને આધાર માનીને જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને રાજેશ બિંદલની બનેલી સુપ્રીમ કોર્ટની બેન્ચે વચગાળાના જામીન મંજૂર કર્યા હતા. હવે રાજસ્થાન હાઈકોર્ટે પણ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલી જામીન શરતો પર આસારામને વચગાળાના જામીન આપ્યા છે. નોંધનીય છે એપ્રિલ 2018માં નીચલી કોર્ટે જોધપુર આશ્રમમાં સગીરા પર બળાત્કારના કેસમાં આસારામને આજીવન કેદની સજા ફટકારી હતી.

સુપ્રીમ કોર્ટની શરતો પર જામીન

આસારામના વકીલ આર. એસ. સલૂજાએ 8 જાન્યુઆરીએ હાઇકોર્ટમાં વચગાળાના જામીન માટે આ અરજી દાખલ કરી હતી, જેના પર આજે 6 દિવસ પછી નિર્ણય આવ્યો હતો. 86 વર્ષીય આસારામ અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે, જેમાંથી હૃદય રોગ સૌથી મહત્વપૂર્ણ છે. આને આધાર માનીને જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને રાજેશ બિંદલની બનેલી સુપ્રીમ કોર્ટની બેન્ચે વચગાળાના જામીન મંજૂર કર્યા હતા. હવે રાજસ્થાન હાઈકોર્ટે પણ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલી જામીન શરતો પર આસારામને વચગાળાના જામીન આપ્યા છે.

સુપ્રીમ કોર્ટે સ્વાસ્થ્યના કારણોસર આસારામને જામીન આપ્યા હતા. કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ રાહત વૃદ્ધાવસ્થા અને ખરાબ સ્વાસ્થ્યના આધારે આપવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમએમ સુંદરેશની અધ્યક્ષતાવાળી બેન્ચે આસારામને જામીન આપતી વખતે શરતો પણ લાદી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આસારામ તેમની મુક્તિ દરમિયાન તેમના અનુયાયીઓને મળશે નહીં. પુરાવા સાથે છેડછાડ કરશે નહીં. સારવાર દરમિયાન ત્રણ પોલીસકર્મીઓ તેમની સાથે રહેશે.

આસારામની 2013માં ઇન્દોરથી ધરપકડ કરવામાં આવી હતી. તેની ઉંમર 86 વર્ષ છે. આસારામને 12 વર્ષ 8 મહિના અને 21 દિવસ પછી પહેલી વાર જામીન મળ્યા છે. જોકે, આ સમયગાળા દરમિયાન તેને પેરોલ મળ્યા હતા. તેમને સારવાર માટે પુણેના ખોપોલી વિસ્તારની માધવબાગ આયુર્વેદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર બાદ તેમને 1 જાન્યુઆરીએ જોધપુર જેલમાં લાવવામાં આવ્યા હતા.

આસારામને ક્યારે સજા થઈ?

25 એપ્રિલ, 2018ના રોજ જોધપુરની એક વિશેષ પોક્સો કોર્ટે આસારામને સગીરા પર દુષ્કર્મ કરવાના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આ પછી જાન્યુઆરી 2023માં ગુજરાતની એક કોર્ટે એક શિષ્યા સાથે દુષ્કર્મના કેસમાં તેને દોષિત ઠેરવ્યો હતો અને આ કેસમાં પણ તેને આજીવન કેદની સજા ફટકારી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મમતા બેનર્જીની TMCમાં મસમોટું ભંગાણ: સ્પીકરે 58 બળવાખોર ધારાસભ્યોના જૂથને આપી મંજૂરી
મમતા બેનર્જીની TMCમાં મસમોટું ભંગાણ: સ્પીકરે 58 બળવાખોર ધારાસભ્યોના જૂથને આપી મંજૂરી
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આ તારીખ ફરી એકવાર લંબાઈ!
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આ તારીખ ફરી એકવાર લંબાઈ!
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Embed widget