શોધખોળ કરો

Tamil Nadu: સરકારી શાળાની મુખ્ય શિક્ષિકાએ કહ્યું, “હું ક્રિશ્ચિયન છું માટે તિરંગો નહીં ફરકાવું”

Tamil Nadu News :સરકારી શાળાના પ્રિન્સિપાલના નિવેદનનો વિડિયો વાયરલ થયા બાદ ગ્રામજનોએ ધર્મપુરીના મુખ્ય શિક્ષણ અધિકારીને ઔપચારિક ફરિયાદ આપી અને શાળાની મુખ્ય શિક્ષિકા સામે પગલાં લેવાની માંગ કરી.

Tamil Nadu  : તામિલનાડુના ધર્મપુરી જિલ્લાની એક સરકારી શાળાની મુખ્ય શિક્ષિકાએ રાષ્ટ્રધ્વજ ફરકાવવા અથવા સલામી આપવાનો ઇનકાર કર્યા પછી વિવાદમાં આવી ગઈ છે, કારણ કે તેણીએ કહ્યું હતું કે તેનો ધર્મ તેને આવું કરવાની મંજૂરી આપતો નથી. સોમવારે સ્વતંત્રતા દિવસે પણ મુખ્ય શિક્ષિકાએ ધ્વજ ફરકાવવાની ના પાડી હતી.

દર વર્ષે બીમારીનું બહાનું કાઢતા રહે છે 
ઈન્ડિયા ટુડેના એક અહેવાલ મુજબ, જ્યારે મુખ્ય શિક્ષિકાએ ધ્વજ ફરકાવવાની ના પાડી ત્યારે સહાયક મુખ્ય શિક્ષકે સ્વતંત્રતા દિવસ પર ધ્વજ ફરકાવ્યો.

મુખ્ય શિક્ષિકા તમિલસેલ્વી છેલ્લા ચાર વર્ષથી શાળામાં કર્મચારી છે અને દર વર્ષે બીમારનું બહાનું કાઢીને  ધ્વજ ફરકાવવાનું ટાળે છે. ગત  15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી સાથે તેણીની સુવિધા માટે પણ વ્યવસ્થા કરવામાં આવી હતી કારણ કે તેણી 2022ના અંત સુધીમાં તેઓ નિવૃત્ત થવાના છે. 

“યાકોબા ખ્રિસ્તી છું, રાષ્ટ્ર ધ્વજને સલામી નહીં આપું”
15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં મુખ્ય શિક્ષિકા તમિલસેલ્વી શાળાએ ગયા. બાદમાં તમિલસેલ્વીએ એક વિડિયોમાં કહ્યું કે તેનો અર્થ રાષ્ટ્રધ્વજનું અપમાન કરવાનો નહોતો, પરંતુ તે યાકોબા ખ્રિસ્તી હોવાથી ધ્વજ ફરકાવવા અને સલામી આપવાનું ટાળ્યું હતું. તેણે કહ્યું કે તે માત્ર પોતાના ભગવાનની જ પૂજા કરે છે અન્ય કોઈની નહીં. ત્યારબાદ  તેમણે  સહાયક મુખ્ય શિક્ષિકાને ધ્વજ ફરકાવવા માટે કહ્યું.

મુખ્ય શિક્ષિકા પર ચોક્કસ ધર્મ પ્રત્યે પક્ષપાતભર્યુ વર્તનબી આરોપ 
સરકારી શાળાના પ્રિન્સિપાલના નિવેદનનો વિડિયો વાયરલ થયા બાદ ગ્રામજનોએ ધર્મપુરીના મુખ્ય શિક્ષણ અધિકારીને ઔપચારિક ફરિયાદ આપી અને શાળાની મુખ્ય શિક્ષિકા સામે પગલાં લેવાની માંગ કરી. ફરિયાદમાં જણાવાયું છે કે વર્ષોથી તેઓ સ્વતંત્રતા દિવસે બીમારીનું બહાનું કાઢી  ધ્વજ લહેરાવવાનો ઇનકાર કરે છે  અને રજા લઇ લે છે. ગ્રામજનોએ એ પણ ફરિયાદ કરી કે મુખ્ય શિક્ષિકા ચોક્કસ ધર્મ પ્રત્યે પક્ષપાતભર્યુ વર્તન કરતા હતા. 

જો કાર્યવાહી નહીં થાય તો બાળકોને સ્કૂલે નહીં મોકલીએ : ગ્રામજનો 
ગ્રામજનોએ એમ પણ કહ્યું કે જો મુખ્ય શિક્ષણ અધિકારી કાર્યવાહી કરવામાં નિષ્ફળ જશે તો તેઓ તેમના બાળકોને શાળાએ મોકલવાનું બંધ કરશે.

તાજેતરના દિવસોમાં ઓડિયો કે વીડિયો લીક થયા બાદ સરકારી શાળાના શિક્ષકો સ્કેનર હેઠળ આવી રહ્યા છે. આ પહેલા એક શાળાના શિક્ષકનો દલિતો પ્રત્યે પૂર્વગ્રહ દર્શાવતો ઓડિયો વાયરલ થયો હતો અને વિવાદ સર્જાયો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Cloud Burst in Chashoti: જમ્મુમાં વાદળ ફાટવાથી 10 લોકોના મોત, મૃત્યુઆંક વધવાની આશંકા
Cloud Burst in Chashoti: જમ્મુમાં વાદળ ફાટવાથી 10 લોકોના મોત, મૃત્યુઆંક વધવાની આશંકા
'માંસ-ચિકન ખાનારા એનિમલ લવર થઈ ગયા', સુપ્રીમ કોર્ટમાં બોલ્યા SG તુષાર મહેતા
'માંસ-ચિકન ખાનારા એનિમલ લવર થઈ ગયા', સુપ્રીમ કોર્ટમાં બોલ્યા SG તુષાર મહેતા
આજથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર, એક સાથે ચાર વરસાદી સિસ્ટમ થઈ સક્રીય
આજથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર, એક સાથે ચાર વરસાદી સિસ્ટમ થઈ સક્રીય
સ્વતંત્રતા દિવસ અગાઉ રાષ્ટ્રપતિ ચંદ્રકની જાહેરાત, રાજ્યના 21 અધિકારીઓને મળ્યો એવોર્ડ
સ્વતંત્રતા દિવસ અગાઉ રાષ્ટ્રપતિ ચંદ્રકની જાહેરાત, રાજ્યના 21 અધિકારીઓને મળ્યો એવોર્ડ
Advertisement

વિડિઓઝ

Par Tapi Narmada Link Project : સરકાર પ્રોજેક્ટ ન કરવા માગતી હોય તો પરિપત્ર જાહેર કરે: તુષાર ચૌધરી
Bharuch Mobile Snatching : ભરુચમાં પેટ્રોલપંપ પર મહિલાના મોબાઇલ-રૂપિયાની ચિલઝડપ, આરોપી ઝડપાયો
Hun To Bolish : હું તો બોલીશ : ખાતર મળવાની ખાતરી
Hun To Bolish : હું તો બોલીશ : પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ પર પૂર્ણ વિરામ !
Hun To Bolish : હું તો બોલીશ : સરપંચો-તલાટીઓનું 'નળથી છળ'?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cloud Burst in Chashoti: જમ્મુમાં વાદળ ફાટવાથી 10 લોકોના મોત, મૃત્યુઆંક વધવાની આશંકા
Cloud Burst in Chashoti: જમ્મુમાં વાદળ ફાટવાથી 10 લોકોના મોત, મૃત્યુઆંક વધવાની આશંકા
'માંસ-ચિકન ખાનારા એનિમલ લવર થઈ ગયા', સુપ્રીમ કોર્ટમાં બોલ્યા SG તુષાર મહેતા
'માંસ-ચિકન ખાનારા એનિમલ લવર થઈ ગયા', સુપ્રીમ કોર્ટમાં બોલ્યા SG તુષાર મહેતા
આજથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર, એક સાથે ચાર વરસાદી સિસ્ટમ થઈ સક્રીય
આજથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર, એક સાથે ચાર વરસાદી સિસ્ટમ થઈ સક્રીય
સ્વતંત્રતા દિવસ અગાઉ રાષ્ટ્રપતિ ચંદ્રકની જાહેરાત, રાજ્યના 21 અધિકારીઓને મળ્યો એવોર્ડ
સ્વતંત્રતા દિવસ અગાઉ રાષ્ટ્રપતિ ચંદ્રકની જાહેરાત, રાજ્યના 21 અધિકારીઓને મળ્યો એવોર્ડ
હવે અવાજથી થશે કેન્સરની ઓળખ, વૈજ્ઞાનિકોએ શોધી નવી ટેકનિક
હવે અવાજથી થશે કેન્સરની ઓળખ, વૈજ્ઞાનિકોએ શોધી નવી ટેકનિક
IPL 2026: રાજસ્થાન રોયલ્સે સંજુ સેમસનના બદલામાં CSK પાસેથી માંગ્યા આ 3 ખેલાડીઓ, ટ્રેડને લઈને હલચલ તેજ
IPL 2026: રાજસ્થાન રોયલ્સે સંજુ સેમસનના બદલામાં CSK પાસેથી માંગ્યા આ 3 ખેલાડીઓ, ટ્રેડને લઈને હલચલ તેજ
મહિન્દ્રાથી લઈને ટાટા સુધી, આ તહેવારોની સીઝનમાં લોન્ચ થશે 4 નવી પાવરફુલ SUV, જાણો ફીચર્સ
મહિન્દ્રાથી લઈને ટાટા સુધી, આ તહેવારોની સીઝનમાં લોન્ચ થશે 4 નવી પાવરફુલ SUV, જાણો ફીચર્સ
વજન ઘટાડવાની દવાઓથી આંખોને થાય છે નુકસાન, નવા અભ્યાસમાં થયો મોટો ખુલાસો
વજન ઘટાડવાની દવાઓથી આંખોને થાય છે નુકસાન, નવા અભ્યાસમાં થયો મોટો ખુલાસો
Embed widget