શોધખોળ કરો

Special Mosquitoes: ભારતીય વૈજ્ઞાનિકોએ કરી અદભૂત શોધ, બનાવ્યું એવું મચ્છર જે ડેન્ગ્યુ, ચિકનગુનિયાનો કરશે ખાતમો

દર વખતે વરસાદની સિઝનમાં ડેન્ગ્યુ-ચિકનગુનિયા જેવા રોગોનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં હવે વૈજ્ઞાનિકોએ દેશમાં ડેન્ગ્યુ-ચિકનગુનિયાને કાબૂમાં લેવા માટે એક નવા પ્રકારના મચ્છરનો વિકાસ કર્યો છે.

Special Mosquitoes:વખતે વરસાદની સિઝનમાં ડેન્ગ્યુ-ચિકનગુનિયા જેવા રોગોનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં હવે વૈજ્ઞાનિકોએ દેશમાં ડેન્ગ્યુ-ચિકનગુનિયાને કાબૂમાં લેવા માટે એક નવા પ્રકારના મચ્છરનો વિકાસ કર્યો છે. વાસ્તવમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના વેક્ટર કંટ્રોલ રિસર્ચ સેન્ટર (VCRC) એ આ સમસ્યાને ઉકેલવા માટે ખાસ માદા મચ્છર વિકસાવ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ માદા મચ્છર નર મચ્છર સાથે મળીને આવા લાર્વા પેદા કરશે જે ડેન્ગ્યુ-ચિકનગુનિયાને ખતમ કરી દેશે. આ એટલા માટે થશે કારણ કે આ રોગોના વાયરસ તેમની અંદર રહેશે નહીં અને જ્યારે વાયરસ નહીં હોય, તો તેના કરડવાથી મનુષ્યને ચેપ લાગશે નહીં.

ICMR-VCRC, પુડુચેરી દ્વારા એડીસ ઇજિપ્તીની બે વસાહતો વિકસાવવામાં આવી છે.  જેને  wMel અને wAIbB વોલ્બેચિયા સ્ટ્રેન્સની સંક્રમિત કરાઇ છે.  હવે આ મચ્છરોનું નામ એડિસ એજિપ્ટી (PUD) છે, જે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના વાયરસને ફેલાવશે નહીં.

VCRC છેલ્લા ચાર વર્ષથી આ પ્રયોગમાં વ્યસ્ત છે. VCRCના ડાયરેક્ટર ડૉ. અશ્વિની કુમાર કહ્યું કે,.”સ્થાનિક વિસ્તારોમાં આ મચ્છરોને છોડવા માટે અનેક પ્રકારની સરકારી વાનગીની જરૂર પડશે. અમે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાને દૂર કરવા અને નિયંત્રણ કરવા માટે ખાસ મચ્છર બનાવ્યા છે. અમે માદા મચ્છરોને મુક્ત કરીશું જેથી તેઓ નર મચ્છરો સાથે મળીને લાર્વા બનાવે જે આ રોગોના વાયરસથી સંપૂર્ણપણે મુક્ત હોય”.

તેમણે વધુમાં કહ્યું કે, “અમે આ મચ્છરોને મુક્ત કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. માત્ર સરકારની પરવાનગીની રાહ જોવાઈ રહી છે. સરકાર આ માટે પરવાનગી આપશે કે તરત જ અમે આ ખાસ માદા મચ્છરોને સ્થાનિક વિસ્તારોમાં છોડી દઈશું”.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) અનુસાર, ડેન્ગ્યુ એ મચ્છરો દ્વારા વિશ્વમાં સૌથી વધુ ફેલાતો રોગ છે. મચ્છરને વિશ્વનું સૌથી ઘાતક પ્રાણી માનવામાં આવે છે. તેના કરડવાથી ફેલાતી બીમારીઓને કારણે દર વર્ષે વિશ્વમાં લગભગ 4 લાખ લોકો મૃત્યુ પામે છે.

વૈજ્ઞાનિકોની ટીમો મચ્છરોના પ્રજનન સ્વાસ્થ્યને ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે. જો મચ્છરોની પ્રજનન ક્ષમતા ઘટી જાય અથવા નાબૂદ કરવામાં આવે તો ઓછા મચ્છરો ઉત્પન્ન થશે. આનાથી મચ્છરોની વસ્તીમાં ઘટાડો થશે. પરંતુ આ બધામાં એક મોટો પડકાર એ છે કે મચ્છરોની પ્રજાતિ ખતમ ન થવી જોઈએ. નહિંતર, પર્યાવરણ પર પણ તેની વિપરીત અસર થઈ શકે છે. કારણ કે મચ્છર પણ ફૂડ ચેઈનનો એક ભાગ છે. તેમના દૂર થવાથી પર્યાવરણ પર મોટી અસર થઈ શકે છે.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
આજે દિલ્હીથી Indigo ની એક પણ ફ્લાઇટ્સ નહીં ઉડે, મુંબઈ-ચેન્નાઈમાં પણ મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ
આજે દિલ્હીથી Indigo ની એક પણ ફ્લાઇટ્સ નહીં ઉડે, મુંબઈ-ચેન્નાઈમાં પણ મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ
Putin India Visit Live: 'તમારી યાત્રા ઐતિહાસિક, ભારત-રશિયા...', પુતિન સાથે મિટિંગમાં શું બોલ્યા પીએમ મોદી
Putin India Visit Live: 'તમારી યાત્રા ઐતિહાસિક, ભારત-રશિયા...', પુતિન સાથે મિટિંગમાં શું બોલ્યા પીએમ મોદી
ઇન્ડિગોની 550થી વધુ ફ્લાઇટ કેન્સલ, 12 કલાક સુધી ફસાયા પ્રવાસી, એરપોર્ટમાં અવ્યવસ્થા
ઇન્ડિગોની 550થી વધુ ફ્લાઇટ કેન્સલ, 12 કલાક સુધી ફસાયા પ્રવાસી, એરપોર્ટમાં અવ્યવસ્થા
Advertisement

વિડિઓઝ

Ambalal Patel Prediction: અંબાલાલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી!
Indigo Flights Cancellation: ઈન્ડિગોની ફ્લાઈટ રદ થતા  અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી
Kutch Earthquake: કચ્છમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, ભૂકંપનું કેંદ્રબિંદુ રાપરથી 19 કિમી દૂર નોંધાયું
Harsh Sanghavi : MLA મેવાણીના ગઢમાં સંઘવીએ શું કર્યો હુંકાર?
Ambalal Patel Prediction : ગુજરાત પર ફરી માવઠાનો ખતરો! અંબાલાલની ચોંકાવનારી આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
આજે દિલ્હીથી Indigo ની એક પણ ફ્લાઇટ્સ નહીં ઉડે, મુંબઈ-ચેન્નાઈમાં પણ મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ
આજે દિલ્હીથી Indigo ની એક પણ ફ્લાઇટ્સ નહીં ઉડે, મુંબઈ-ચેન્નાઈમાં પણ મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ
Putin India Visit Live: 'તમારી યાત્રા ઐતિહાસિક, ભારત-રશિયા...', પુતિન સાથે મિટિંગમાં શું બોલ્યા પીએમ મોદી
Putin India Visit Live: 'તમારી યાત્રા ઐતિહાસિક, ભારત-રશિયા...', પુતિન સાથે મિટિંગમાં શું બોલ્યા પીએમ મોદી
ઇન્ડિગોની 550થી વધુ ફ્લાઇટ કેન્સલ, 12 કલાક સુધી ફસાયા પ્રવાસી, એરપોર્ટમાં અવ્યવસ્થા
ઇન્ડિગોની 550થી વધુ ફ્લાઇટ કેન્સલ, 12 કલાક સુધી ફસાયા પ્રવાસી, એરપોર્ટમાં અવ્યવસ્થા
RBI Repo Rate:હોમ લોન થશે સસ્તી,  EMI ઘટશે, RBIએ વ્યાજ દર 0.25% ઘટાડ્યો
RBI Repo Rate:હોમ લોન થશે સસ્તી, EMI ઘટશે, RBIએ વ્યાજ દર 0.25% ઘટાડ્યો
Gujarat Rain: ભરશિયાળે ઠંડી સાથે વરસાદની અંબાલાલની આગાહી, ડિસેમ્બરમાં કઈ તારીખે થશે માવઠું ?
Gujarat Rain: ભરશિયાળે ઠંડી સાથે વરસાદની અંબાલાલની આગાહી, ડિસેમ્બરમાં કઈ તારીખે થશે માવઠું ?
IndiGo Crisis: આખરે કેમ મોડી પડી રહી છે ઈન્ડિગો ફ્લાઇટ? પાયલોટ યુનિયનના આરોપોથી વધ્યો તણાવ
IndiGo Crisis: આખરે કેમ મોડી પડી રહી છે ઈન્ડિગો ફ્લાઇટ? પાયલોટ યુનિયનના આરોપોથી વધ્યો તણાવ
ઇન્ડિગોની 900  ફલાઇટસ  કેન્સલ, અમદાવાદ એરપોર્ટ પર  મુસાફરોમાં આક્રોશ
ઇન્ડિગોની 900 ફલાઇટસ કેન્સલ, અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોમાં આક્રોશ
Embed widget