શોધખોળ કરો

ઉત્તર ગુજરાતના ભાજપના ટોચના નેતાને શૌચાલય કૌભાંડમાં બે વર્ષની સજા થતાં ખળભળાટ, જાણો શું હતો કેસ?

વિજાપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ મદનસિહં અદેસિંહ રાઠોડ ઉચાપત કેસમાં દોષિત ઠરતાં એડીશનલ ચીફ જ્ડીશીયલ મેજીસ્ટ્રેટેટે તેમને બે વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે.

મહેસાણાઃ ઉત્તર ગુજરાતના ભાજપના (North Gujarat BJP leader) એક નેતાને શૌચાલય કૌભાંડમાં બે વર્ષની સજા થતાં ખળભળાટ મચી ગયો છે. ભાજપ શાસિત વિજાપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ મદનસિહ રાઠોડને (Magansinh Rathod) કોર્ટ બે વર્ષની સજા ફટકારી છે. મદનસિંહ રાઠોડ સામે દસ વર્ષ પહેલાં શૌચાલય કોભાંડ મુદ્દે ફરીયાદ થઈ હતી. મદનસિંહ રાઠોડે (BJP leader) ખોટા બિલો રજૂ કરી નાણાંની ઉચાપત કરી હોવાના કેસમાં કોર્ટે સજા ફટકારી છે. વિજાપુર તાલુકા પંચાયતના હાલના ઉપપ્રમુખ મદનસિંહ રાઠોડ (Magansinh Rathod) પહેલાં વિજાપુર તાલુકા પંચાયતમાં વિસ્તરણ અઘિકારી તરીકે ફરજ બજાવતા હતા ત્યારે નાણાંની ઉચાપત કરી હતી.

વિજાપુર તાલુકા પંચાયતના (Vijapur Taluka Panchayat) ઉપપ્રમુખ મદનસિહં અદેસિંહ રાઠોડ ઉચાપત કેસમાં દોષિત ઠરતાં એડીશનલ ચીફ જ્ડીશીયલ મેજીસ્ટ્રેટેટે તેમને બે વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે. આ ઉપરાતં મદનસિંહને રૂપિયા 25 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ કેસના અન્ય બે આરોપીઓને પુરાવાના અભાવે શંકાનો લાભ આપીને છોડી મૂકવામાં આવ્યા છે.

આ કેસની ટૂંકી વિગત પ્રમાણે બાર વર્ષ અગાઉ સામૂહિક શૌચાલય (toilet scandal) બનાવવાની સરકારી યોજના અંતર્ગત ધનપુરા ગામમાં સરકારી નાણાંની હંગામી ઉચાપત કરવામાં આવી હતી. આ કેસમાં વિજાપુર તાલુકા પંચાયતની આઈઆઈડી શાખાના તત્કાલીન વિસ્તરણ અધિકારી એચ.એ.પટેલે ધર્મિષ્ઠા મણીભાઈ પટેલ, જગદીશ મંગળદાસ પટેલ અને મદનસિંહ અદેસિંહ રાઠોડ સામે ફરિયાદ નોંધાવી હતી.

આ કેસ વિજાપુરના એડીશનલ ચીફ જ્યુડીશિયલ મેજીસ્ટ્રેટ જે. જે. ભટ્ટની કોર્ટમાં ચાલી જતાં વકીલોની દલીલોને ધ્યાનમાં રાખી અદાલતે ધર્મિષ્ઠા પટેલ અને જગદીશ પટેલને પુરાવાના અભાવે શંકાનો લાભ આપી છોડી મૂક્યા હતા જ્યારે હાલમાં ભાજપ શાસિત વિજાપુર તાલુકા પંચાયતમાં ઉપપ્રમુખના હોદ્દો ભોગવી રહેલા મદનસિંહ અદેસિંહ રાઠોડ (રહેવાસી ધનપુરા-ઘાંટુ)ને કસૂરવાર ઠેરવીને બે વર્ષની સાદી કેદની સજા તેમજ રૂપિયા 25 હજારના દંડનો હુકમ કર્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Parliament: આજે લોકસભામાં વિપક્ષને જવાબ આપશે અમિત શાહ અને PM મોદી, રાજ્યસભામાં પણ થશે ચર્ચાની શરૂઆત
Parliament: આજે લોકસભામાં વિપક્ષને જવાબ આપશે અમિત શાહ અને PM મોદી, રાજ્યસભામાં પણ થશે ચર્ચાની શરૂઆત
Jharkhand: ઝારખંડના દેવઘરમાં કાંવડિયાની બસ ટ્રક સાથે ટકરાઈ, 18નાં મોત
Jharkhand: ઝારખંડના દેવઘરમાં કાંવડિયાની બસ ટ્રક સાથે ટકરાઈ, 18નાં મોત
Gujarat Rain Forecast: રાજ્યમાં આ તારીખ સુધી વરસશે વરસાદ, જાણો આગામી સપ્તાહમાં કેવું રહેશે હવામાન
Gujarat Rain Forecast: રાજ્યમાં આ તારીખ સુધી વરસશે વરસાદ, જાણો આગામી સપ્તાહમાં કેવું રહેશે હવામાન
IND vs ENG: ઓવલ ગ્રાઉન્ડ પર રમાશે સીરિઝની અંતિમ મેચ, જાણો અહીં કેવો છે ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ?
IND vs ENG: ઓવલ ગ્રાઉન્ડ પર રમાશે સીરિઝની અંતિમ મેચ, જાણો અહીં કેવો છે ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ?
Advertisement

વિડિઓઝ

Gujarat Rain Forecast: બે દિવસ ગુજરાતમાં વરસાદ કાઢશે ભુક્કા! ચોંકાવનારી આગાહી, જુઓ અહેવાલ
Asmita Sanman Puraskar : અસ્મિતા સન્માન પુરસ્કાર 2025: કોનું કોનું કરાયું સન્માન?
Hun To Bolish : હું તો બોલીશ : આખરે નિર્ણય કરવો પડ્યો રદ
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન પહોંચી એસટી અમારી
Hun To Bolish : હું તો બોલીશ : વર્દીમાં તોડબાજ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament: આજે લોકસભામાં વિપક્ષને જવાબ આપશે અમિત શાહ અને PM મોદી, રાજ્યસભામાં પણ થશે ચર્ચાની શરૂઆત
Parliament: આજે લોકસભામાં વિપક્ષને જવાબ આપશે અમિત શાહ અને PM મોદી, રાજ્યસભામાં પણ થશે ચર્ચાની શરૂઆત
Jharkhand: ઝારખંડના દેવઘરમાં કાંવડિયાની બસ ટ્રક સાથે ટકરાઈ, 18નાં મોત
Jharkhand: ઝારખંડના દેવઘરમાં કાંવડિયાની બસ ટ્રક સાથે ટકરાઈ, 18નાં મોત
Gujarat Rain Forecast: રાજ્યમાં આ તારીખ સુધી વરસશે વરસાદ, જાણો આગામી સપ્તાહમાં કેવું રહેશે હવામાન
Gujarat Rain Forecast: રાજ્યમાં આ તારીખ સુધી વરસશે વરસાદ, જાણો આગામી સપ્તાહમાં કેવું રહેશે હવામાન
IND vs ENG: ઓવલ ગ્રાઉન્ડ પર રમાશે સીરિઝની અંતિમ મેચ, જાણો અહીં કેવો છે ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ?
IND vs ENG: ઓવલ ગ્રાઉન્ડ પર રમાશે સીરિઝની અંતિમ મેચ, જાણો અહીં કેવો છે ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ?
પાંચમી ટેસ્ટમાં ત્રણ મોટા ફેરફાર કરી શકે છે ટીમ ઈન્ડિયા, બુમરાહ થશે બહાર, જાણો કોને મળશે તક?
પાંચમી ટેસ્ટમાં ત્રણ મોટા ફેરફાર કરી શકે છે ટીમ ઈન્ડિયા, બુમરાહ થશે બહાર, જાણો કોને મળશે તક?
Nimisha Priya News: કેરળની નર્સ નિમિષા પ્રિયાને મળ્યું જીવનદાન, યમનમાં મોતની સજા રદ
Nimisha Priya News: કેરળની નર્સ નિમિષા પ્રિયાને મળ્યું જીવનદાન, યમનમાં મોતની સજા રદ
Railway News: હવે ટ્રેક પર પાણી ભરાવા છતાં અટકશે નહીં ટ્રેન, રેલવે લાવી રહ્યું છે નવી સિગ્નલ સિસ્ટમ
Railway News: હવે ટ્રેક પર પાણી ભરાવા છતાં અટકશે નહીં ટ્રેન, રેલવે લાવી રહ્યું છે નવી સિગ્નલ સિસ્ટમ
ન્યૂયોર્કના મેનહટનમાં ઓફિસ બિલ્ડિંગમાં ઘૂસી હુમલાખોરે કર્યું ફાયરિંગ, પાંચના મોત
ન્યૂયોર્કના મેનહટનમાં ઓફિસ બિલ્ડિંગમાં ઘૂસી હુમલાખોરે કર્યું ફાયરિંગ, પાંચના મોત
Embed widget