શોધખોળ કરો

Aurangzeb Row: ભારતમાં કોઈ પણ મુસ્લિમ ઓરંગઝેબનો વંશજ નથી, વિવાદો વચ્ચે મુગલ બાદશાહ પર આ શું બોલ્યા ફડણવીસ?

Maharashtra Aurangzeb Row: ઔરંગઝેબને લઈને છેલ્લા ઘણા દિવસોથી મહારાષ્ટ્રમાં હોબાળો ચાલી રહ્યો છે.  હવે શિંદે જૂથ અને ભાજપ સતત વિપક્ષને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Maharashtra Politics: મહારાષ્ટ્રમાં ઔરંગઝેબને લઈને ચાલી રહેલો હંગામો અટકવાનું નામ નથી લઈ રહ્યો, કોલ્હાપુર સહિત ઘણી જગ્યાએ તણાવ જોવા મળ્યો. જે બાદ આ મુદ્દે રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. આ દરમિયાન આ વિવાદને લઈને રાજ્યના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસનું નિવેદન બહાર આવ્યું છે. તેમણે કહ્યું છે કે ભારતમાં હાજર મુસ્લિમો ઔરંગઝેબના વંશજ નથી, ઔરંગઝેબ અને તેમના વંશજો બહારથી આવ્યા હતા. ફડણવીસે કહ્યું કે આ દેશના મુસ્લિમોએ ક્યારેય ઔરંગઝેબને સ્વીકાર્યો નથી.

મુસ્લિમોએ ઔરંગઝેબનો સ્વીકાર કર્યો નથી: ફડણવીસ

ઔરંગઝેબને લઈને શરૂ થયેલા વિવાદ પર દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, "અમારા રાજા માત્ર છત્રપતિ શિવાજી મહારાજ છે. અમારો બીજો રાજા હોઈ શકે નહીં. આ દેશના મુસ્લિમ જે રાષ્ટ્રીય વિચારો ધરાવે છે, તેમણે ક્યારેય ઔરંગઝેબને સ્વીકાર્યો નથી. તે માત્ર છત્રપતિ છે. "અમે શિવાજી મહારાજનું સન્માન કરીએ છીએ. "

ઉદ્ધવ ઠાકરેને સવાલ

આ દરમિયાન દેવેન્દ્ર ફડણવીસે ઔરંગાબાદ જિલ્લામાં ઔરંગઝેબની કબરની મુલાકાત લેવા બદલ બહુજન અઘાડી (VBA)ના વડા પ્રકાશ આંબેડકરને પણ નિશાન બનાવ્યા અને શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને પૂછ્યું કે શું તેમણે તેમના આ પગલાને મંજૂરી આપી છે. આ વર્ષની શરૂઆતમાં ઠાકરે અને આંબેડકરના પક્ષોએ ગઠબંધન કર્યું હતું.

મોદી સરકારના નવ વર્ષ પૂર્ણ થવા પર અકોલામાં એક જાહેર સભાને સંબોધતા ફડણવીસે કહ્યું, “અકોલા, સંભાજીનગર અને કોલ્હાપુરમાં જે બન્યું તે સંયોગ નહોતો, પરંતુ એક પ્રયોગ હતો. ઔરંગઝેબના સહાનુભૂતિઓ રાજ્યમાં કેવી રીતે આવ્યા? ઔરંગઝેબ અમારા નેતા કેવી રીતે હોઈ શકે?” ઔરંગઝેબની સમાધિની મુલાકાત લેવા માટે પ્રકાશ આંબેડકર પર પ્રહાર કરતા ફડણવીસે તેમને પૂછ્યું કે આવું કરવાની શું જરૂર હતી.

 

મહારાષ્ટ્રમાં છેલ્લા ઘણા દિવસોથી ઔરંગઝેબ અને ટીપુ સુલતાનને લઈને વિવાદ ચાલી રહ્યો છે. કેટલાક યુવકોએ ઔરંગઝેબની તસવીર સોશિયલ મીડિયા પર મુકી હતી, જે બાદ હંગામો શરૂ થયો હતો. આ ઘટના બાદ કોલ્હાપુરમાં હિંસા થઈ હતી. વિપક્ષનો આરોપ છે કે ભાજપ ચૂંટણી પહેલા જાણી જોઈને ઔરંગઝેબનો મુદ્દો ઉઠાવી રહી છે. અને આ માટે શિંદે જૂથ અને ભાજપ વિપક્ષને જવાબદાર ઠેરવી રહ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં વકફ બોર્ડ પર JPC રિપોર્ટ રજૂ, ખડગેએ કહ્યું- ‘સમિતિએ અમારી વાત નથી સાંભળી’
રાજ્યસભામાં વકફ બોર્ડ પર JPC રિપોર્ટ રજૂ, ખડગેએ કહ્યું- ‘સમિતિએ અમારી વાત નથી સાંભળી’
IPL: વિરાટ કોહલી નહીં આ ખેલાડીને RCB એ બનાવ્યો કેપ્ટન, નામ જાણીને ચોંકી જશો
IPL: વિરાટ કોહલી નહીં આ ખેલાડીને RCB એ બનાવ્યો કેપ્ટન, નામ જાણીને ચોંકી જશો
Gujarat: સરકારી સ્કૂલોના શિક્ષકોની બદલીને લઈ મોટા સમાચાર, આ નિયમમાં કરાયો સુધારો
Gujarat: સરકારી સ્કૂલોના શિક્ષકોની બદલીને લઈ મોટા સમાચાર, આ નિયમમાં કરાયો સુધારો
PM Modi: અમેરિકા પહોંચ્યા વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કરશે બેઠક
PM Modi: અમેરિકા પહોંચ્યા વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કરશે બેઠક
Advertisement
ABP Premium

વિડિઓઝ

Opposition Protests In Parliament : ભારે હોબાળા બાદ લોકસભા અને રાજ્યસભામાં બંને સ્થગિતHun To Bolish : હું તો બોલીશ : સાયરનની શેખી કેમ?Hun To Bolish: હું તો બોલીશ : ABCD 'કૌભાંડની સીડી'?Cylinder Blast in Surat: સુરતના સચિન GIDCમાં ગેસ સિલીન્ડર બ્લાસ્ટ થતા એકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં વકફ બોર્ડ પર JPC રિપોર્ટ રજૂ, ખડગેએ કહ્યું- ‘સમિતિએ અમારી વાત નથી સાંભળી’
રાજ્યસભામાં વકફ બોર્ડ પર JPC રિપોર્ટ રજૂ, ખડગેએ કહ્યું- ‘સમિતિએ અમારી વાત નથી સાંભળી’
IPL: વિરાટ કોહલી નહીં આ ખેલાડીને RCB એ બનાવ્યો કેપ્ટન, નામ જાણીને ચોંકી જશો
IPL: વિરાટ કોહલી નહીં આ ખેલાડીને RCB એ બનાવ્યો કેપ્ટન, નામ જાણીને ચોંકી જશો
Gujarat: સરકારી સ્કૂલોના શિક્ષકોની બદલીને લઈ મોટા સમાચાર, આ નિયમમાં કરાયો સુધારો
Gujarat: સરકારી સ્કૂલોના શિક્ષકોની બદલીને લઈ મોટા સમાચાર, આ નિયમમાં કરાયો સુધારો
PM Modi: અમેરિકા પહોંચ્યા વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કરશે બેઠક
PM Modi: અમેરિકા પહોંચ્યા વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કરશે બેઠક
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ગળે મળ્યાં અને પ્લેન સુધી છોડવા ગયા, મેક્રોનીની  પત્નીને PM મોદીએ  આપી આ અનોખી ભેટ
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ગળે મળ્યાં અને પ્લેન સુધી છોડવા ગયા, મેક્રોનીની પત્નીને PM મોદીએ આપી આ અનોખી ભેટ
બાંગ્લાદેશમાં 1400 લોકોની હત્યા, મોહમ્મદ યુનુસ સરકારમાં હિંદુઓને બનાવ્યા નિશાન, UNનો ડરામણો રિપોર્ટ
બાંગ્લાદેશમાં 1400 લોકોની હત્યા, મોહમ્મદ યુનુસ સરકારમાં હિંદુઓને બનાવ્યા નિશાન, UNનો ડરામણો રિપોર્ટ
પાકિસ્તાને LoC પર કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ
પાકિસ્તાને LoC પર કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ
હવે મજૂરોને પણ મળશે પેન્શન, સરકારની આ યોજનામાં મળશે ફાયદો
હવે મજૂરોને પણ મળશે પેન્શન, સરકારની આ યોજનામાં મળશે ફાયદો
Embed widget