શોધખોળ કરો

મોરબીઃ યુવતીને દિયર સાથે બંધાયા સેક્સ સંબંધ, આખી જીંદગી સંબંધ રહે તે માટે શું કરતી ને શું આવ્યો અંજામ?

યુવતી પોતાના દિયર સાથે આખી જીંદગી સેક્સ સંબંધ રહે તે માટે દિયરને અન્ય જગ્યાએ પરણવા દેતી ન હોતી. આ કારણે દિયરે ભાભીની હત્યા કરી નાંખી હતી.

રાજકોટઃ મોરબીના જાંબુડિયા ગામે થયેલી યુવતીની હત્યાનો પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો છે. જેની હત્યા થઈ તે યુવતીને પોતાના જ દિયર સાથે સેક્સ સંબંધ હતા. યુવતી પોતાના દિયર સાથે આખી જીંદગી સેક્સ સંબંધ રહે તે માટે દિયરને અન્ય જગ્યાએ પરણવા દેતી ન હોતી. આ કારણે દિયરે ભાભીની હત્યા કરી નાંખી હતી. મોરબીઃ યુવતીને દિયર સાથે બંધાયા સેક્સ સંબંધ, આખી જીંદગી સંબંધ રહે તે માટે શું કરતી ને શું આવ્યો અંજામ? મોરબી તાલુકાના જુના જાંબુડિયા ગામે 31 ઓગષ્ટના રોજ બાવળની ઝાડીમાંથી એક અજાણી યુવતીની લાશ મળી હતી. યુવતીના માથામાં કોઈએ પથ્થર મારીને હત્યા હતી એ દેખાતું હતું. તાલુકા પોલીસની તપાસમાં આ યુવતી રીના ઉર્ફે ટીના રામપ્રસાદ જમાદાર (રહે. હાલ શાપર, વેરાવળ) હોવાનું બહાર આવ્યું હતું. મોરબીઃ યુવતીને દિયર સાથે બંધાયા સેક્સ સંબંધ, આખી જીંદગી સંબંધ રહે તે માટે શું કરતી ને શું આવ્યો અંજામ? મૂળ મધ્યપ્રદેશની રીના અંગે પોલીસે તપાસ કરતાં શકમંદ તરીકે વિષ્ણુપ્રસાદ કરનસિંગ (રહે. શાપર,વેરાવળ)નું નનામ બહાર આવ્યું હતું. પોલીસે વિષ્ણુપ્રસાદને પકડતાં પૂછપરછ દરમિયાન તેણે હત્યા કરી હોવાનું કબૂલી લીધું હતું. તેણે જણાવ્યું કે, મૃતક રીના તેની ભાભી થતી હતી પણ તેની સાથે તેને આડા સંબંધ હતા. મોરબીઃ યુવતીને દિયર સાથે બંધાયા સેક્સ સંબંધ, આખી જીંદગી સંબંધ રહે તે માટે શું કરતી ને શું આવ્યો અંજામ? ભાભી તેની સાથે આખ જીંદગી સેક્સ સંબંધ રહે તે માટે તેનાં લગ્ન કોઈ અન્ય સાથે થવા દેતી ન હતી. પોતે પણ પરણવા તૈયાર નહોતી. આથી કંટાળને માથામાં પથ્થરના ઘા ઝીંકીને તેની હત્યા નિપજાવી હતી. પોલીસે આ હત્યાના વધુ પુરાવા મેળવવા કાર્યવાહી હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS Live Score: 43 રન પર ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, રોહિત શર્મા આઉટ
IND vs AUS Live Score: 43 રન પર ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, રોહિત શર્મા આઉટ
PM Modi in Vantara: PM મોદીએ વનતારા વાઇલ્ડલાઇફનું કર્યું ઉદ્ધાટન, સિંહના બચ્ચાઓને ખવડાવ્યું
PM Modi in Vantara: PM મોદીએ વનતારા વાઇલ્ડલાઇફનું કર્યું ઉદ્ધાટન, સિંહના બચ્ચાઓને ખવડાવ્યું
IPL 2025 માટે BCCI એ લાગુ કર્યા નવા નિયમ, ખેલાડીઓને નહીં મળે આ વાતની મંજૂરી  
IPL 2025 માટે BCCI એ લાગુ કર્યા નવા નિયમ, ખેલાડીઓને નહીં મળે આ વાતની મંજૂરી  
સ્વામી જ્ઞાન પ્રકાશને 24 કલાકનું અલ્ટીમેટમ, વીરપુર  આવીને માફી માંગવા માંગણી, 2 દિવસ વીરપુર સજ્જડ બંધ
સ્વામી જ્ઞાન પ્રકાશને 24 કલાકનું અલ્ટીમેટમ, વીરપુર આવીને માફી માંગવા માંગણી, 2 દિવસ વીરપુર સજ્જડ બંધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Swaminarayan Sadhu Controversial Statement : જ્ઞાનપ્રકાશ સ્વામીને ઘરે બેસાડી દો, ગિરીશ કોટેચા લાલઘૂમMansukh Vasava: સાંસદ મનસુખ વસાવાની જનતા રેડ, સરપંચ સાથે કેમ થઈ ગઈ બબાલ?Swaminarayan Sadhu Controversial Statement : વીરપુર 2 દિવસ બંધ | સ્વામિનારાયણ સાધુને અલ્ટીમેટમShare Market News: કોરોબારી સપ્તાહના બીજા દિવસે પણ શેરબજારમાં કડાકો, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS Live Score: 43 રન પર ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, રોહિત શર્મા આઉટ
IND vs AUS Live Score: 43 રન પર ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, રોહિત શર્મા આઉટ
PM Modi in Vantara: PM મોદીએ વનતારા વાઇલ્ડલાઇફનું કર્યું ઉદ્ધાટન, સિંહના બચ્ચાઓને ખવડાવ્યું
PM Modi in Vantara: PM મોદીએ વનતારા વાઇલ્ડલાઇફનું કર્યું ઉદ્ધાટન, સિંહના બચ્ચાઓને ખવડાવ્યું
IPL 2025 માટે BCCI એ લાગુ કર્યા નવા નિયમ, ખેલાડીઓને નહીં મળે આ વાતની મંજૂરી  
IPL 2025 માટે BCCI એ લાગુ કર્યા નવા નિયમ, ખેલાડીઓને નહીં મળે આ વાતની મંજૂરી  
સ્વામી જ્ઞાન પ્રકાશને 24 કલાકનું અલ્ટીમેટમ, વીરપુર  આવીને માફી માંગવા માંગણી, 2 દિવસ વીરપુર સજ્જડ બંધ
સ્વામી જ્ઞાન પ્રકાશને 24 કલાકનું અલ્ટીમેટમ, વીરપુર આવીને માફી માંગવા માંગણી, 2 દિવસ વીરપુર સજ્જડ બંધ
IND vs AUS: ઓસ્ટ્રેલિયાએ ભારતને જીતવા આપ્યો 265 રનનો ટાર્ગેટ, શમીએ ઝડપી 3 વિકેટ  
IND vs AUS: ઓસ્ટ્રેલિયાએ ભારતને જીતવા આપ્યો 265 રનનો ટાર્ગેટ, શમીએ ઝડપી 3 વિકેટ  
8th pay commission: 8માં પગાર પંચની ફોર્મ્યુલા! જાણો સરકારી કર્મચારીઓનો પગાર કેટલો વધશે ? 
8th pay commission: 8માં પગાર પંચની ફોર્મ્યુલા! જાણો સરકારી કર્મચારીઓનો પગાર કેટલો વધશે ? 
Post Office Best Scheme:  પોસ્ટની આ સ્કીમ છે શાનદાર, 2 લાખ રુપિયા મળશે વ્યાજ, જાણો તેના વિશે
Post Office Best Scheme: પોસ્ટની આ સ્કીમ છે શાનદાર, 2 લાખ રુપિયા મળશે વ્યાજ, જાણો તેના વિશે
Gandhinagar: સામાન્ય વહીવટ વિભાગે વર્ગ 1 અને 2માં ભરતીને લઈ જાહેર કર્યા નવા નિયમો
Gandhinagar: સામાન્ય વહીવટ વિભાગે વર્ગ 1 અને 2માં ભરતીને લઈ જાહેર કર્યા નવા નિયમો
Embed widget