શોધખોળ કરો

'ગંદી હરકત' -સુરતમાં વૉકિંગ કરવા નીકળેલી છોકરીઓને કિશોરે બળજબરીથી બતાવી અશ્લીલ ક્લિપ, બિભત્સ ચેનચાળા કર્યા, જાણો પછી શું...

Surat Crime News: રાજ્યમાં ગુનાખોરીની ઘટનાઓ સતત વધી રહી છે, સુરતમાં ફરી એકવાર છોકરીઓની છેડતી કરનારો એક રોમિયો પકડાયો છે

Surat Crime News: રાજ્યમાં ગુનાખોરીની ઘટનાઓ સતત વધી રહી છે, સુરતમાં ફરી એકવાર છોકરીઓની છેડતી કરનારો એક રોમિયો પકડાયો છે. શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં વૉકિંગ કરતી છોકરીઓને એક કિશોરે મોબાઇલમાં અશ્લીલ ક્લિપ બતાવીને બિભત્સ ઇશારા કર્યા હતા, આ પછી હોબાળો થતાં પોલીસે આ કિશોરની ધરપકડ કરી હતી.

સુરતમાંથી વધુ એક અશ્લીલ હરકતોની ઘટના સામે આવી છે. ખરેખરમાં ઘટનાની વિગતો એવી છે કે, શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા ડભોલી-જહાંગીરપુરા બ્રિજ પર ત્રણ છોકરીઓ સવારમાં મૉર્નિંગ વૉક માટે નીકળી હતી, આ દરમિયાન 15 વર્ષીય કિશોરે મોબાઇલ ફોનમાં અશ્લીલ ક્લિપ બતાવી અને બાદમાં બિભત્સ ઇશારા કર્યા હતા. જોકે, આ ઘટનાથી ડઘાઇ ગયેલી છોકરીઓએ હોબાળો મચાવતા લોકો ભેગા થઇ ગયા હતા, અને પોલીસમાં જાણ કરી હતી. સમગ્ર ઘટનામાં પોલીસે 15 વર્ષીય કિશોર આરોપીને પકડી લીધો હતો અને તેના પરિવારજનોને ઠપકો આપ્યો હતો. પકડાયેલા આરોપીએ આ કૃત્ય પોતાના માતાના મોબાઇલ ફોનથી કર્યુ હોવાનું ખુલ્યુ હતુ, જ્યારે પીડિત છોકરી પોલીસ સ્ટાફની દીકરી હોવાનું સામે આવ્યુ હતુ.

પરિણીતાને પ્રેમ જાળમાં ફસાવી ત્રણ લોકોએ આચર્યુ દુષ્કર્મ 

સુરતમાં ફરી એકવાર મહિલા સાથે દુષ્કર્મની ઘટના ઘટી છે, આ ઘટના બાદ ફરી એકવાર પોલીસ તંત્ર પર અનેક સવાલો ઉભા થયા છે. સુરતમાં વારંવાર બનતી ક્રાઇમની ઘટનાઓથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. સુરતના ગોડાદરા વિસ્તારમાં એક મહિલા બ્લેકમેઇલ કરીને દુષ્કર્મ આચર્યા હોવાનો મહિલાએ આરોપ લગાવ્યા છે, આ અંગે હાલમાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરતમાં એક પરિણીતા સાથે દુષ્કર્મ આચરાયુ હોવાની ઘટના સામે આવી છે, શહેરના ગોદાડરા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાઇ છે. ખરેખરમાં, ઘટનાની વિગતો એવી છે કે, શહેરમાં ગોડાદરા વિસ્તારમાં એક પરિણાતાને એક શખ્સે પ્રેમ જાળમાં ફસાવી હતી, બન્ને વચ્ચે લાંબા સમયનાં સંબંધ બાદ પ્રેમીઓ પરિણાતાનો વીડિયો ઉતારી લીધો હતો, આ પછી વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને પ્રેમીના અન્ય બે સાગરિતોએ પણ મહિલાનું યૌશ શોષણ કર્યુ કર્યું. જોકે, આ અંગે મારામારી થતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. હાલમાં પરિણીતાએ ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, અને પોલીસ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં અગાઉ તોફાનો થતાં હતા તે માટે ભાજપ જવાબદારઃ કોંગ્રેસ MLA ઇમરાન ખેડાવાલાનો સનસનીખેજ આરોપ
ગુજરાતમાં અગાઉ તોફાનો થતાં હતા તે માટે ભાજપ જવાબદારઃ કોંગ્રેસ MLA ઇમરાન ખેડાવાલાનો સનસનીખેજ આરોપ
Vadodara: વરઘોડામાં જોરજોરથી DJ વાગતા વરરાજા વિરૂદ્ધ ફરિયાદ, જાનૈયાઓ સાથે 28 સ્પીકરોનો કાફલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
Vadodara: વરઘોડામાં જોરજોરથી DJ વાગતા વરરાજા વિરૂદ્ધ ફરિયાદ, જાનૈયાઓ સાથે 28 સ્પીકરોનો કાફલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
ગાડીઓની એન્ટ્રી બંધ, રેલવે સ્ટેશનો પર હોલ્ડિંગ એરિયા, મહાશિવરાત્રી પર મહાકુંભમાં આવી છે તૈયારીઓ
ગાડીઓની એન્ટ્રી બંધ, રેલવે સ્ટેશનો પર હોલ્ડિંગ એરિયા, મહાશિવરાત્રી પર મહાકુંભમાં આવી છે તૈયારીઓ
Somnath Mandir: મહાશિવરાત્રિને લઇને સોમનાથ દાદાનું મંદિર 42 કલાક ખુલ્લુ રહેશે, સવારે 9.30થી નીકળશે પાલખીયાત્રા
Somnath Mandir: મહાશિવરાત્રિને લઇને સોમનાથ દાદાનું મંદિર 42 કલાક ખુલ્લુ રહેશે, સવારે 9.30થી નીકળશે પાલખીયાત્રા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot McDonald's negligence:ઓનલાઇન ફૂડ મંગાવનાર લોકો માટે ચેતવણીરૂપ કિસ્સોLion attack: રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ચાર પગના આતંકથી દહેશત, સિંહનો ખેડૂત પર હુમલોCongress Stages Walkout: કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ વિધાનસભા ગૃહમાંથી કર્યું વોકઆઉટPM Modi to visit Gujarat: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માર્ચમાં 2 વખત આવશે ગુજરાતના પ્રવાસે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં અગાઉ તોફાનો થતાં હતા તે માટે ભાજપ જવાબદારઃ કોંગ્રેસ MLA ઇમરાન ખેડાવાલાનો સનસનીખેજ આરોપ
ગુજરાતમાં અગાઉ તોફાનો થતાં હતા તે માટે ભાજપ જવાબદારઃ કોંગ્રેસ MLA ઇમરાન ખેડાવાલાનો સનસનીખેજ આરોપ
Vadodara: વરઘોડામાં જોરજોરથી DJ વાગતા વરરાજા વિરૂદ્ધ ફરિયાદ, જાનૈયાઓ સાથે 28 સ્પીકરોનો કાફલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
Vadodara: વરઘોડામાં જોરજોરથી DJ વાગતા વરરાજા વિરૂદ્ધ ફરિયાદ, જાનૈયાઓ સાથે 28 સ્પીકરોનો કાફલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
ગાડીઓની એન્ટ્રી બંધ, રેલવે સ્ટેશનો પર હોલ્ડિંગ એરિયા, મહાશિવરાત્રી પર મહાકુંભમાં આવી છે તૈયારીઓ
ગાડીઓની એન્ટ્રી બંધ, રેલવે સ્ટેશનો પર હોલ્ડિંગ એરિયા, મહાશિવરાત્રી પર મહાકુંભમાં આવી છે તૈયારીઓ
Somnath Mandir: મહાશિવરાત્રિને લઇને સોમનાથ દાદાનું મંદિર 42 કલાક ખુલ્લુ રહેશે, સવારે 9.30થી નીકળશે પાલખીયાત્રા
Somnath Mandir: મહાશિવરાત્રિને લઇને સોમનાથ દાદાનું મંદિર 42 કલાક ખુલ્લુ રહેશે, સવારે 9.30થી નીકળશે પાલખીયાત્રા
Delhi Assembly: દિલ્હીમાં દારૂ નીતિ બદલવાથી 2000 કરોડથી વધુનુ નુકસાન, CAG ના રિપોર્ટમાં મોટા ખુલાસા
Delhi Assembly: દિલ્હીમાં દારૂ નીતિ બદલવાથી 2000 કરોડથી વધુનુ નુકસાન, CAG ના રિપોર્ટમાં મોટા ખુલાસા
Delhi Anti Sikh Riots: શીખ રમખાણ કેસમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમારને ઉંમરકેદ, કહ્યું- 'હું 80 વર્ષનો થઇ ચૂક્યો છું અને...'
Delhi Anti Sikh Riots: શીખ રમખાણ કેસમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમારને ઉંમરકેદ, કહ્યું- 'હું 80 વર્ષનો થઇ ચૂક્યો છું અને...'
Canada Visa Rules: કેનેડાએ વિઝા નિયમોમાં કર્યા મોટા ફેરફાર, 4.27 લાખ ભારતીયોને 'ખતરો', જાણો કઇ રીતે
Canada Visa Rules: કેનેડાએ વિઝા નિયમોમાં કર્યા મોટા ફેરફાર, 4.27 લાખ ભારતીયોને 'ખતરો', જાણો કઇ રીતે
કોંગ્રેસનું વૉકઆઉટઃ આદિવાસીઓની પૉસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મદ્દે હોબાળા સાથે કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાંથી નીકળી ગ્યાં બહાર
કોંગ્રેસનું વૉકઆઉટઃ આદિવાસીઓની પૉસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મદ્દે હોબાળા સાથે કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાંથી નીકળી ગ્યાં બહાર
Embed widget