શોધખોળ કરો

Surat Vegetable: વરસાદના કારણે શાકભાજીના ભાવમાં ભડકો, ટામેટા-બટાટા, લીંબુ સહિતનામાં 60 થી 70 રૂ. વધ્યા, જુઓ લિસ્ટ

Surat Vegetable Price Hike: ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, રાજ્યમાં સતત પડી રહેલા વરસાદથી ખેડૂતોની શાકભાજીની આવક ઘટી છે અને છૂટક માર્કેટમાં માંગ વધી છે

Surat Vegetable Price Hike: ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, રાજ્યમાં સતત પડી રહેલા વરસાદથી ખેડૂતોની શાકભાજીની આવક ઘટી છે અને છૂટક માર્કેટમાં માંગ વધી છે. અત્યારે સુરત શાકભાજી માર્કેટમાં દરેક શાકભાજીના ભાવમાં 60 થી 70 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. અચાનક ભાવમાં ભડકો થતાં ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાઇ ગયુ છે. 

ગુજરાતમાં પડી રહેલા વરસાદથી શાકભાજી પકવતા ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. હાલમાં સુરતમાં શાકભાજીના ભાવમાં ભડકો જોવા મળ્યો છે. વરસાદના કારણે શાકભાજીની આવક ઘટતા શાકભાજીના ભાવમાં ધરખમ 60થી 70 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. અત્યારે ટામેટા, બટાટાથી લઇને લીંબુ સહિતના શાકભાજીના ભાવમાં વધારો આવ્યો છે. કહેવાઇ રહ્યુ છે કે, નવા પાકનો ઉતાર થયા બાદ ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે. અચાનક શાકભાજીના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયુ છે. 

સુરત શાકભાજી માર્કેટમાં અત્યારે ટામેટાં અને લીંબુના પ્રતિકીલોના ભાવ 100 રૂપિયા નોંધાયો છે, તુવેર 150 રૂપિયા, પાપડીના ભાવ 180 રૂપિયા સુધી પ્રતિકીલોએ પહોંચ્યો છે. જ્યારે સુકુ લસણ પ્રતિકીલો 240 રૂપિયાએ વેચાઇ રહ્યું છે. સુરત APMCમાં નાસિક અને બેંગ્લોરથી પણ શાકભાજીની આવક આવી રહી છે. જોકે, હવે નવા પાકનો ઉતાર થયા બાદ ભાવમાં ઘટાડો થવાની શકયતા છે. 

છૂટક બજારમા શાકભાજીના 2 નંબરના માલનો ભાવ  - 
ટામેટા - ૮૦ રૂપિયા
ટિન્સા - ૬૦ રૂપિયા
લીંબુ - ૮૦ રૂપિયા
કાકડી - ૪૦ રૂપિયા
રિંગણ - ૬૦ રૂપિયા
ફૂલાવર - ૮૦ રૂપિયા
દૂધી - ૫૦ રૂપિયા
તુરિયા - ૬૦ રૂપિયા
ભીંડા - ૬૦ રૂપિયા 
વટાણા - ૧૨૦ રૂપિયા
પાપડી - ૮૦ રૂપિયા
પરવર - ૮૦ રૂપિયા
ગિલોડા - ૮૦ રૂપિયા
ગવાર - ૮૦ રૂપિયા
પાપડી - ૧૦૦ રૂપિયા

                                                                                                                                                                                                                                                 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Shani Amavasya 2025 : શનિ મંદિરમાં ઉમટી ભક્તોની ભીડ, જુઓ અહેવાલVikram Thakor : વિક્રમ ઠાકોરે છેડ્યો વધુ એક વિવાદ , શું આપ્યું સ્ફોટક નિવેદન?Gujarat Weather : ગુજરાતમાં ક્યાં ક્યાં પડશે માવઠું?  હવામાન વિભાગની મોટી આગાહીRajkot Accident Case : રાજકોટ અકસ્માતમાં નબીરાને બચાવવાનો પ્રયાસ?  ડ્રાઇવર બદલી નાંખ્યાનો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Embed widget