શોધખોળ કરો

Vadodara Heatwave: વડોદરામાં હીટવેવથી 24 કલાકમાં છાણી પોલીસ સ્ટેશનના એએસઆઈ સહિત 2 લોકોનાં મોત

Vadodara News: રાજ્યભરમાં હીટવેવની સ્થિતિ યથાવત છે. અકળાવી દેતી ગરમીની સાથે હવે પવનનું ટોર્ચર સહન કરવા પણ તૈયાર રહેવું પડશે.

Latest Vadodara News: રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. આ દરમિયાન વડોદરામાં હીટવેવના (heatwave in Vadodara) કારણે 24 કલાકમાં વધુ બે લોકોના મોત થયા હતા. છાણી પોલીસ સ્ટેશનના (Chhani police station PSI)  એ.એસ.આઈ દિપક માલુસરેનું ગભરામણ બાદ મોત થયું હતું. જ્યારે બીજા બનાવમાં રાવપુરા (raopura vadodara) વિસ્તારના 36 વર્ષીય યજ્ઞેશ પટેલને શ્વાસ લેવામાં તકલીફ બાદ મોત થયું છે. વડોદરામાં છેલ્લા 17 દિવસમાં 48 લોકો ના ગરમી થી મોત થયા છે.

ગુજરાતમાં કેવું છે વાતાવરણ

રાજ્યભરમાં હીટવેવની સ્થિતિ યથાવત છે. અકળાવી દેતી ગરમીની સાથે હવે પવનનું ટોર્ચર સહન કરવા પણ તૈયાર રહેવું પડશે, હવામાન વિભાગ ભારે પવનનો અનુમાન વ્યક્ત કર્યો છે. ઉત્તર ગુજરાત અને કચ્છ-સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસ આંધી  વંટોળની  હવામાન વિભાગે આગાહી કરી છે. . હવામાન વિભાગ અનુસાર કચ્છ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને પાટણમાં આગામી આજે અને આવતીકાલે   40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે  છે.જો કે પવનની ગતિ વધતા રાજ્યમાં અસહ્ય ગરમીમાંથી નાગરિકોને આશંકિ રાહત મળી શકે છે.  હાલ મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રીની આસપાસ નોંધાયો છે. બે દિવસમાં તાપમાનનો પારો બે ડિગ્રી ઘટતા અમદાવાદમાં ગરમીથી રાહત મળી છે. અમદાવાદમાં ગુરૂવારે 43.2 ડિગ્રી તાપમાન નોંધાયું, આગામી દિવસોમાં પણ હજુ  તાપમાનનો પારો ગગડે તેવી શકયતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

બિહારના ઔરંગાબાદ જિલ્લામાં હીટવેવને કારણે 16 લોકોના મોત

ઉત્તર ભારત સહિત દેશના અનેક શહેરોમાં ભીષણ ગરમી પડી રહી છે. અંગ દઝાડતી ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. બિહારમાં પણ ગરમીનો કહેર જોવા મળી રહ્યો છે. ઔરંગાબાદ જિલ્લામાં હીટવેવને કારણે 16 લોકોના મોત થયા છે. બિહારમાં કાળઝાળ ગરમીને લીધે રાજ્ય સરકારે  તમામ ખાનગી અને સરકારી શાળાઓ, કોચિંગ સંસ્થાઓ અને આંગણવાડી કેન્દ્રોને 8 જૂન સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે. જો કે કાળઝાળ ગરમીના કારણે શેખપુરા, બેગુસરાય, મુઝફ્ફરપુર અને પૂર્વ ચંપારણ સહિતના ઘણા વિસ્તારોમાંથી સરકારી શાળાના શિક્ષકો બેહોશ થઈ જવાના બનાવો પણ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે સરકારી શાળાઓ વિદ્યાર્થીઓ માટે બંધ રાખવામાં આવી છે, શિક્ષકો માટે નહીં. હવામાન વિભાગ (IMD)ના અનુમાન મુજબ, આગામી દિવસોમાં બિહારના ઘણા ભાગોમાં ભારે ગરમી ચાલુ રહેશે તેવી સંભાવના છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
પ્રાથમિક શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, આ દિવસે લેવાશે ટેટ-1ની પરીક્ષા
પ્રાથમિક શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, આ દિવસે લેવાશે ટેટ-1ની પરીક્ષા
અમેરિકામાં જાસૂસીની શંકામાં ભારતીય અમેરિકનની ધરપકડ, ઘરમાં ટૉપ સિક્રેટ દસ્તાવેજ છૂપાવવાનો આરોપ
અમેરિકામાં જાસૂસીની શંકામાં ભારતીય અમેરિકનની ધરપકડ, ઘરમાં ટૉપ સિક્રેટ દસ્તાવેજ છૂપાવવાનો આરોપ
Jaisalmer Bus Fire: જેસલમેરમાં ચાલતી બસમાં આગ લાગવાથી 20નાં મોત, રાષ્ટ્રપતિ-PMએ વ્યક્ત કર્યું દુઃખ
Jaisalmer Bus Fire: જેસલમેરમાં ચાલતી બસમાં આગ લાગવાથી 20નાં મોત, રાષ્ટ્રપતિ-PMએ વ્યક્ત કર્યું દુઃખ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઘોર કળિયુગ
Hun To Bolish : હું તો બોલીશ : ગેરકાયદે ધર્માંતરણ કર્યું તો ચાલશે બુલડોઝર
Hun To Bolish : હું તો બોલીશ : કોણ બનશે મંત્રી?
Godhara News : ગોધરામાં ટ્રેન પસાર થઈ રહી હતી તે જ સમયે તૂટ્યો વીજ વાયર, ટળી મોટી દુર્ઘટના
Halvad BJP Congress Scuffle : કૃષિ મહોત્સવમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે બબાલ, જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
પ્રાથમિક શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, આ દિવસે લેવાશે ટેટ-1ની પરીક્ષા
પ્રાથમિક શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, આ દિવસે લેવાશે ટેટ-1ની પરીક્ષા
અમેરિકામાં જાસૂસીની શંકામાં ભારતીય અમેરિકનની ધરપકડ, ઘરમાં ટૉપ સિક્રેટ દસ્તાવેજ છૂપાવવાનો આરોપ
અમેરિકામાં જાસૂસીની શંકામાં ભારતીય અમેરિકનની ધરપકડ, ઘરમાં ટૉપ સિક્રેટ દસ્તાવેજ છૂપાવવાનો આરોપ
Jaisalmer Bus Fire: જેસલમેરમાં ચાલતી બસમાં આગ લાગવાથી 20નાં મોત, રાષ્ટ્રપતિ-PMએ વ્યક્ત કર્યું દુઃખ
Jaisalmer Bus Fire: જેસલમેરમાં ચાલતી બસમાં આગ લાગવાથી 20નાં મોત, રાષ્ટ્રપતિ-PMએ વ્યક્ત કર્યું દુઃખ
ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર વન-ડેમાંથી નિવૃતિ લઈ લેશે રોહિત-વિરાટ કોહલી? BCCIએ જણાવ્યું સત્ય
ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર વન-ડેમાંથી નિવૃતિ લઈ લેશે રોહિત-વિરાટ કોહલી? BCCIએ જણાવ્યું સત્ય
ગુજરાતમાં સૌથી મોટો રાજકીય ધમાકો! મંત્રીમંડળનું વિસ્તરણ ગુરુવારે નિશ્ચિત, 10 થી વધુ મંત્રીઓ કપાશે, 14-16 નવા ચહેરાઓ શપથ લેશે!
ગુજરાતમાં સૌથી મોટો રાજકીય ધમાકો! મંત્રીમંડળનું વિસ્તરણ ગુરુવારે નિશ્ચિત, 10 થી વધુ મંત્રીઓ કપાશે, 14-16 નવા ચહેરાઓ શપથ લેશે!
Ranji Trophy 2025-26: આજથી રણજી ટ્રોફીની શરૂઆત, છાપ છોડવા તૈયાર યુવા, પંતના કમબેક પર રહેશે નજર
Ranji Trophy 2025-26: આજથી રણજી ટ્રોફીની શરૂઆત, છાપ છોડવા તૈયાર યુવા, પંતના કમબેક પર રહેશે નજર
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડનો આરોપી TPO મનસુખ સાગઠિયા જેલમુક્ત! જામીન મળતા 16 મહિના બાદ જેલ બહાર આવ્યો
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડનો આરોપી TPO મનસુખ સાગઠિયા જેલમુક્ત! જામીન મળતા 16 મહિના બાદ જેલ બહાર આવ્યો
Embed widget