શોધખોળ કરો

India-China Relations: એસ.જયશંકર અને ચીનના વિદેશમંત્રી વચ્ચે 45 મિનિટ ચાલી બેઠક, સરહદ વિવાદ પર થઇ વાતચીત

ભારતના વિદેશમંત્રી એસ.જયશંકરે ગુરુવારે (2 માર્ચ) ચીનના વિદેશમંત્રી  કિન ગાંગ સાથે બેઠક યોજી હતી

ભારતના વિદેશમંત્રી એસ.જયશંકરે ગુરુવારે (2 માર્ચ) ચીનના વિદેશમંત્રી  કિન ગાંગ સાથે બેઠક યોજી હતી. આ મીટિંગ પછી જયશંકરે કહ્યું કે સરહદી વિસ્તારોમાં શાંતિ સ્થાપવા પર ધ્યાન આપવામાં આવ્યું છે. બંને વચ્ચે લગભગ 45 મિનિટ સુધી મુલાકાત ચાલી હતી.

આ ચર્ચા G-20 સભ્ય દેશોના વિદેશ મંત્રીઓની બેઠક દરમિયાન થઈ હતી. પૂર્વી લદ્દાખમાં 34 મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા સરહદ વિવાદ વચ્ચે આ બેઠક થઈ હતી. ડિસેમ્બરમાં કિન ગાંગ ચીનના વિદેશ મંત્રી બન્યા પછી જયશંકર સાથે આ તેમની પ્રથમ મુલાકાત હતી. ભારત દ્વારા આયોજિત કરવામાં આવી રહેલી G-20 બેઠકમાં ભાગ લેવા માટે કિન ગાંગ ગુરુવારે સવારે દિલ્હી પહોંચ્યા હતા.

શું ચર્ચા થઈ?

જયશંકરે ટ્વીટ કર્યું હતું કે આજે બપોરે G-20 વિદેશ મંત્રીઓની બેઠક દરમિયાન ચીનના વિદેશ મંત્રી સાથે મુલાકાત કરી. અમારી વાતચીત દ્વિપક્ષીય સંબંધો, ખાસ કરીને સરહદી વિસ્તારોમાં શાંતિ માટેના વર્તમાન પડકારો પર કેન્દ્રિત હતી. તેમણે કહ્યું, “અમે G-20ના એજન્ડા વિશે પણ વાત કરી.

ભારત કહેતું આવ્યું છે કે સરહદી વિસ્તારોમાં શાંતિ નહીં થાય ત્યાં સુધી ચીન સાથે તેના સંબંધો સામાન્ય નહીં થઈ શકે. જયશંકર લગભગ આઠ મહિના પહેલા બાલીમાં જી-20 બેઠક દરમિયાન તત્કાલીન ચીનના વિદેશ પ્રધાન વાંગ યીને મળ્યા હતા. 7 જુલાઈના રોજ એક કલાક લાંબી બેઠક દરમિયાન તેમણે પૂર્વ લદ્દાખમાં તમામ પડતર મુદ્દાઓના વહેલા ઉકેલની જરૂરિયાત જણાવી હતી.

ત્યારબાદ વિદેશ મંત્રીએ વાંગને કહ્યું હતું કે બંને દેશો વચ્ચેના સંબંધો પરસ્પર સન્માન, પરસ્પર સંવેદનશીલતા અને પરસ્પર હિતો પર આધારિત હોવા જોઈએ. વાંગ ગયા વર્ષે માર્ચમાં ભારત આવ્યા હતા. સૈન્ય વાટાઘાટોના 16મા રાઉન્ડમાં લેવાયેલા નિર્ણયોને અનુરૂપ બંને પક્ષોએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ગોગરા-હોટસ્પ્રિંગ વિસ્તારમાં પેટ્રોલિંગ પોઈન્ટ 15 પરથી સૈનિકોને પાછા ખેંચી લીધા હતા, પરંતુ ડેમચોક અને ડેપસાંગ વિસ્તારમાં વિશ્વની બે સૌથી મોટી સેનાઓ વચ્ચે અથડામણ થઇ હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું-
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું- "આમ આદમી પાર્ટી ભાજપનું જ...."
₹21 કરોડ પાણીમાં! સુરતમાં લોકાર્પણ પહેલા જ ટાંકી ભોંયભેગી, ભ્રષ્ટાચારનો કાટમાળ જોઈને ચોંકી જશો, જુઓ Video
₹21 કરોડ પાણીમાં! સુરતમાં લોકાર્પણ પહેલા જ ટાંકી ભોંયભેગી, ભ્રષ્ટાચારનો કાટમાળ જોઈને ચોંકી જશો, જુઓ Video
Malegaon: સત્તા માટે શિંદે સેના ઔવેસીના શરણે? AIMIM પાસે માંગ્યો ટેકો, મળ્યો સણસણતો જવાબ
Malegaon: સત્તા માટે શિંદે સેના ઔવેસીના શરણે? AIMIM પાસે માંગ્યો ટેકો, મળ્યો સણસણતો જવાબ

વિડિઓઝ

Karshan Bhadarka Bapu : AAPને મોટો ઝટકો! કરશનબાપુ ભાદરકા કોંગ્રેસમાં જોડાયા
PSI-LRD Physical Test: PSI-LRDમાં શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર
Ahmedabad news : ઘાટલોડિયાની નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જીવલેણ હુમલો
Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું-
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું- "આમ આદમી પાર્ટી ભાજપનું જ...."
₹21 કરોડ પાણીમાં! સુરતમાં લોકાર્પણ પહેલા જ ટાંકી ભોંયભેગી, ભ્રષ્ટાચારનો કાટમાળ જોઈને ચોંકી જશો, જુઓ Video
₹21 કરોડ પાણીમાં! સુરતમાં લોકાર્પણ પહેલા જ ટાંકી ભોંયભેગી, ભ્રષ્ટાચારનો કાટમાળ જોઈને ચોંકી જશો, જુઓ Video
Malegaon: સત્તા માટે શિંદે સેના ઔવેસીના શરણે? AIMIM પાસે માંગ્યો ટેકો, મળ્યો સણસણતો જવાબ
Malegaon: સત્તા માટે શિંદે સેના ઔવેસીના શરણે? AIMIM પાસે માંગ્યો ટેકો, મળ્યો સણસણતો જવાબ
Bagdana Controversy: શું જયરાજ આહીરની ધરપકડ થશે ? બગદાણા હુમલા કેસમાં નવનીત બાલધિયા SITને આપશે સજ્જડ પુરાવા!
Bagdana Controversy: શું જયરાજ આહીરની ધરપકડ થશે ? બગદાણા હુમલા કેસમાં નવનીત બાલધિયા SITને આપશે સજ્જડ પુરાવા!
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
Embed widget