શોધખોળ કરો
Shardiya Navratri 2024: નવરાત્રિમાં શરૂ થશે આ રાશિઓ માટે શુભ સમય, માતા વરસાવશે કૃપા
Shardiya Navratri 2024: આસો નવરાત્રિનો આજથી પ્રારંભ થયો હતો. નવરાત્રિનો પ્રારંભ ઇન્દ્ર યોગ, બુધાદિત્ય યોગમાં થશે. આવી સ્થિતિમાં આ શુભ સંયોગથી રાશિચક્ર પર પણ શુભ પ્રભાવ પડશે.

મા અંબા
1/5

આસો નવરાત્રિનો આજથી પ્રારંભ થયો હતો. નવરાત્રિનો પ્રારંભ ઇન્દ્ર યોગ, બુધાદિત્ય યોગમાં થશે. આવી સ્થિતિમાં આ શુભ સંયોગથી રાશિચક્ર પર પણ શુભ પ્રભાવ પડશે.
2/5

ધન રાશિના જાતકો માટે આસો નવરાત્રિ શુભ ફળદાયી રહેશે. વ્યવસાય અથવા મિલકતમાં કામ કરતા લોકોને મોટો ફાયદો થશે. વૈવાહિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ દૂર થશે. પૈસા આવશે
3/5

વૃષભ રાશિના લોકોને નવરાત્રિ દરમિયાન માતા દુર્ગાની કૃપાથી માનસિક તણાવમાંથી રાહત મળશે અને આર્થિક રીતે લાભ થશે. તમને તમારા કાર્યસ્થળમાં મોટું પદ મળી શકે છે. નોકરી અંગે સારી ઓફર આવી શકે છે.
4/5

નવરાત્રિ દરમિયાન માતા તુલા રાશિ પર કૃપા કરશે. વિદેશ જવાનો પ્રયાસ કરી રહેલા લોકોને આ સમયે તેમના કાર્યમાં સફળતા મળશે અને તેમનો માર્ગ સરળ બનશે.
5/5

નવરાત્રિ દરમિયાન માતાની પૂજા કરવાથી તમામ દુ:ખ દૂર થાય છે. જો તમે દેવીની કૃપા મેળવવા માંગતા હોવ તો નવરાત્રિના 9 દિવસ સુધી દુર્ગા સપ્તશતી અથવા દુર્ગા ચાલીસાનો પાઠ કરો.
Published at : 03 Oct 2024 02:09 PM (IST)
આગળ જુઓ
Advertisement