શોધખોળ કરો

“મેડમ ચીફ મિનિસ્ટર” ટ્રેલર પર હોબાળો કેમ? શું ફિલ્મ બસપા પ્રમુખ મયાવતીની જિંદગીથી પ્રેરિત?

1/3
બોલિવૂડ:ઋચા ચઢ્ઢાની અપકમિંગ ફિલ્મ મેડમ ચીફ મિનિસ્ટરનું ટ્રલર રિલીઝ થઇ ચૂક્યું છે. આ ટ્રેલર પર ફેન્સ જોરદાર રિએક્શન પણ આપી રહ્યાં છે. આ ફિલ્મમાં ઋચાની એક્ટિંગથી માંડીને ફિલ્મની કહાણી સુધી દરેક મુદ્દે થઇ રહી છે જોરશોરથી ચર્ચાં.  જો કે  મેડમ ચીફ મિનિસ્ટર સાથે એક એવો વિવાદ જોડાય ગયો છે, જેની રાજકારણ ક્ષેત્રે જોરશોરથી ચર્ચા થઇ રહી છે. એવું ચર્ચાઇ રહ્યું છે કે. આ ફિલ્મ બસપા પ્રમુખ મયાવતીની જિંદગીથી પ્રેરિત છે.  તો બીજી તરફ સૌરભ શુકલાની ભૂમિકાની કાશીરામ પ્રેરિત બતાવવામાં આવી રહી છે. ફિલ્મમાં જોવા મળી રહી આ સમાનતાથી કેટલાક નેતાઓ પણ નારાજ થયા છે. બસપા અને સપાના કાર્યકરો ફિલ્મના વિરોધની તૈયારી કરી રહ્યાં છે.
બોલિવૂડ:ઋચા ચઢ્ઢાની અપકમિંગ ફિલ્મ મેડમ ચીફ મિનિસ્ટરનું ટ્રલર રિલીઝ થઇ ચૂક્યું છે. આ ટ્રેલર પર ફેન્સ જોરદાર રિએક્શન પણ આપી રહ્યાં છે. આ ફિલ્મમાં ઋચાની એક્ટિંગથી માંડીને ફિલ્મની કહાણી સુધી દરેક મુદ્દે થઇ રહી છે જોરશોરથી ચર્ચાં. જો કે મેડમ ચીફ મિનિસ્ટર સાથે એક એવો વિવાદ જોડાય ગયો છે, જેની રાજકારણ ક્ષેત્રે જોરશોરથી ચર્ચા થઇ રહી છે. એવું ચર્ચાઇ રહ્યું છે કે. આ ફિલ્મ બસપા પ્રમુખ મયાવતીની જિંદગીથી પ્રેરિત છે. તો બીજી તરફ સૌરભ શુકલાની ભૂમિકાની કાશીરામ પ્રેરિત બતાવવામાં આવી રહી છે. ફિલ્મમાં જોવા મળી રહી આ સમાનતાથી કેટલાક નેતાઓ પણ નારાજ થયા છે. બસપા અને સપાના કાર્યકરો ફિલ્મના વિરોધની તૈયારી કરી રહ્યાં છે.
2/3
 એક બાજુ બસપાને લાગે છે કે ફિલ્મના કેટલાક તથ્ય યોગ્ય નથી. તો સપાની દલીલ છે કે, આ ફિલ્મથી યાદવોની ઇમેજ ખરડાઇ રહી છે. આ તમામ વિવાદના કારણે હાલ અપકમિંગ ફિલ્મ ‘મેડમ ચીફ મિનિસ્ટર’ ચર્ચામાં છે.એક ન્યુઝ પોર્ટલમાં આપેલા ઇન્ટરવ્યુમાં મેકર્સે સ્પષ્ટતા કરી છે કે, ફિલ્મ ‘મેડમ ચીફ મિનિસ્ટર’ એક કાલ્પનિક સ્ટોરી છે. ફિલ્મના તથ્યોનો કોઇપણ વ્યક્તિ સાથે સંબંધ નથી.
એક બાજુ બસપાને લાગે છે કે ફિલ્મના કેટલાક તથ્ય યોગ્ય નથી. તો સપાની દલીલ છે કે, આ ફિલ્મથી યાદવોની ઇમેજ ખરડાઇ રહી છે. આ તમામ વિવાદના કારણે હાલ અપકમિંગ ફિલ્મ ‘મેડમ ચીફ મિનિસ્ટર’ ચર્ચામાં છે.એક ન્યુઝ પોર્ટલમાં આપેલા ઇન્ટરવ્યુમાં મેકર્સે સ્પષ્ટતા કરી છે કે, ફિલ્મ ‘મેડમ ચીફ મિનિસ્ટર’ એક કાલ્પનિક સ્ટોરી છે. ફિલ્મના તથ્યોનો કોઇપણ વ્યક્તિ સાથે સંબંધ નથી.
3/3
મેકર્સે આ મુદ્દે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, જ્યારે કોઇની બાયોપિક બનાવીએ તો કોઇ ઘટનાથી પ્રેરિત થઇને કહાણી લખાઇ છે. જેના માટે કાયદેસર રીતે રાઇટસ લેવામાં આવે છે. આ ફિલ્મમાં મેડમ ચીફ મિનિસ્ટરનું ડાયરેક્શન સુભાષ કપૂર આ ફિલ્મનું ડાયરેકેશન કરી રહ્યાં છે. જેમણે આ પહેલા જોલી, એલએલબી, જેવી ફિલ્મનું નિદર્શન કર્યું છે. મેડમ ચીફ મિનિસ્ટર 22 જાન્યુઆરીએ સિનેમાઘરમાં રિલીઝ થઇ રહી છે. ફિલ્મમાં ઋચા અને સૌરભ સિવાય માનવ કૌલ પણ મુખ્ય રોલમાં જોવા મળશે.
મેકર્સે આ મુદ્દે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, જ્યારે કોઇની બાયોપિક બનાવીએ તો કોઇ ઘટનાથી પ્રેરિત થઇને કહાણી લખાઇ છે. જેના માટે કાયદેસર રીતે રાઇટસ લેવામાં આવે છે. આ ફિલ્મમાં મેડમ ચીફ મિનિસ્ટરનું ડાયરેક્શન સુભાષ કપૂર આ ફિલ્મનું ડાયરેકેશન કરી રહ્યાં છે. જેમણે આ પહેલા જોલી, એલએલબી, જેવી ફિલ્મનું નિદર્શન કર્યું છે. મેડમ ચીફ મિનિસ્ટર 22 જાન્યુઆરીએ સિનેમાઘરમાં રિલીઝ થઇ રહી છે. ફિલ્મમાં ઋચા અને સૌરભ સિવાય માનવ કૌલ પણ મુખ્ય રોલમાં જોવા મળશે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gandhinagar: રાજ્યના 16 IAS અધિકારીઓની બદલી,વડોદરા મનપા કમિશ્નર તરીકે અરુણ મહેશ બાબુ નિયુક્ત
Gandhinagar: રાજ્યના 16 IAS અધિકારીઓની બદલી,વડોદરા મનપા કમિશ્નર તરીકે અરુણ મહેશ બાબુ નિયુક્ત
IIM અમદાવાદનું પહેલું આંતરરાષ્ટ્રીય કેમ્પસ આ દેશમાં ખુલશે, વૈશ્વિક સ્તરે વાગશે ભારતીય શિક્ષણનો ડંકો
IIM અમદાવાદનું પહેલું આંતરરાષ્ટ્રીય કેમ્પસ આ દેશમાં ખુલશે, વૈશ્વિક સ્તરે વાગશે ભારતીય શિક્ષણનો ડંકો
GT vs RR: રાજસ્થાન રોયલ્સને 58 રનથી હરાવી ગુજરાત ટાઈટન્સે પોઈન્ટ ટેબલમાં માર્યો મોટો કુદકો
GT vs RR: રાજસ્થાન રોયલ્સને 58 રનથી હરાવી ગુજરાત ટાઈટન્સે પોઈન્ટ ટેબલમાં માર્યો મોટો કુદકો
Surat Breaking: સુરતમાં પાણી પીધા બાદ 50થી વધુ રત્નકલાકારોની તબિયત લથડતા હાહાકાર, અનાજમાં નાખવાની દવા ભેળવી હોવાનો દાવો
Surat Breaking: સુરતમાં પાણી પીધા બાદ 50થી વધુ રત્નકલાકારોની તબિયત લથડતા હાહાકાર, અનાજમાં નાખવાની દવા ભેળવી હોવાનો દાવો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભ્રષ્ટાચારનું એક્સ્ટેન્શન?Hun To Bolish : હું તો બોલીશ : વિભિષણોની શોધમાં કોંગ્રેસSurat news: સુરતના કાપોદ્રામાં 50થી વધુ રત્નકલાકારને ઝેરી દવાની અસરMallikarjun Kharge: આવનારી ચૂંટણીમાં કોંગ્રેસ ગુજરાતમાં સરકાર બનાવશેઃ  મલ્લિકાર્જુન ખડગેનો મોટો દાવો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: રાજ્યના 16 IAS અધિકારીઓની બદલી,વડોદરા મનપા કમિશ્નર તરીકે અરુણ મહેશ બાબુ નિયુક્ત
Gandhinagar: રાજ્યના 16 IAS અધિકારીઓની બદલી,વડોદરા મનપા કમિશ્નર તરીકે અરુણ મહેશ બાબુ નિયુક્ત
IIM અમદાવાદનું પહેલું આંતરરાષ્ટ્રીય કેમ્પસ આ દેશમાં ખુલશે, વૈશ્વિક સ્તરે વાગશે ભારતીય શિક્ષણનો ડંકો
IIM અમદાવાદનું પહેલું આંતરરાષ્ટ્રીય કેમ્પસ આ દેશમાં ખુલશે, વૈશ્વિક સ્તરે વાગશે ભારતીય શિક્ષણનો ડંકો
GT vs RR: રાજસ્થાન રોયલ્સને 58 રનથી હરાવી ગુજરાત ટાઈટન્સે પોઈન્ટ ટેબલમાં માર્યો મોટો કુદકો
GT vs RR: રાજસ્થાન રોયલ્સને 58 રનથી હરાવી ગુજરાત ટાઈટન્સે પોઈન્ટ ટેબલમાં માર્યો મોટો કુદકો
Surat Breaking: સુરતમાં પાણી પીધા બાદ 50થી વધુ રત્નકલાકારોની તબિયત લથડતા હાહાકાર, અનાજમાં નાખવાની દવા ભેળવી હોવાનો દાવો
Surat Breaking: સુરતમાં પાણી પીધા બાદ 50થી વધુ રત્નકલાકારોની તબિયત લથડતા હાહાકાર, અનાજમાં નાખવાની દવા ભેળવી હોવાનો દાવો
ડોમિનિકન રિપબ્લિક નાઇટક્લબ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 124 થયો, એક ગાયક અને બે મેજર લીગ બેઝબોલ સ્ટારના પણ મોત
ડોમિનિકન રિપબ્લિક નાઇટક્લબ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 124 થયો, એક ગાયક અને બે મેજર લીગ બેઝબોલ સ્ટારના પણ મોત
CWC બેઠકમાં રાહુલ ગાંધીનો હુંકાર, કહ્યું- 'અમે તોડીશું અનામતમાં 50 ટકાની દિવાલ'
CWC બેઠકમાં રાહુલ ગાંધીનો હુંકાર, કહ્યું- 'અમે તોડીશું અનામતમાં 50 ટકાની દિવાલ'
'આપણે પૂરા દિલથી પ્રયાસ નથી કરતા...', CWC બેઠકમાં રાહુલ-સોનિયા ગાંધીની સામે જ ખડગેએ ગણાવી કોંગ્રેસ નેતાઓની ખામીઓ
'આપણે પૂરા દિલથી પ્રયાસ નથી કરતા...', CWC બેઠકમાં રાહુલ-સોનિયા ગાંધીની સામે જ ખડગેએ ગણાવી કોંગ્રેસ નેતાઓની ખામીઓ
Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ આ નેતાને આપ્યું સંજય રાઉતની સમકક્ષ પદ, પ્રિયંકા ચતુર્વેદી અને અન્ય 6 લોકોને પણ મોટી જવાબદારી
Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ આ નેતાને આપ્યું સંજય રાઉતની સમકક્ષ પદ, પ્રિયંકા ચતુર્વેદી અને અન્ય 6 લોકોને પણ મોટી જવાબદારી
Embed widget