શોધખોળ કરો

'એક હજારોમાં મેરી બહેના હૈ' તરલા જોશીનું નિધન, બડી બીજીની યાદમાં નિયા શર્માંએ લખી ભાવુક પોસ્ટ

પ્રતીકાત્મક તસવીર

1/5
ટેલિવિઝનની જાણીતી દિગ્ગજ અદાકારા તરલા જોશીનું નિધન થઇ ગયું. તરલા જોશી સાથે કામ કરી ચૂકી ટીવીની ફેમસ એક્ટ્રેસ અભિનેત્રી નિયા શર્માએ તેમની ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું છે.
ટેલિવિઝનની જાણીતી દિગ્ગજ અદાકારા તરલા જોશીનું નિધન થઇ ગયું. તરલા જોશી સાથે કામ કરી ચૂકી ટીવીની ફેમસ એક્ટ્રેસ અભિનેત્રી નિયા શર્માએ તેમની ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું છે.
2/5
ટેલિવિઝનની જાણીતી દિગ્ગજ અદાકારા તરલા જોશીનું નિધન થઇ ગયું છે. તરલા જોશી
ટેલિવિઝનની જાણીતી દિગ્ગજ અદાકારા તરલા જોશીનું નિધન થઇ ગયું છે. તરલા જોશી "એક હજારો મે મેરી બહના હૈ" અને "સારા ભાઇ વર્સિસ સારાભાઇ" જેવા હિટ શોના હિસ્સો રહી ચૂકી છે. તેમને અભિનયની દુનિયામાં અનેક શાનદાર ભૂમિકા અદા કરી છે. જે યાદગાર રહેશે. શનિવારે સાંજે હાર્ટ અટેકના કારણે તેમનું નિધન થયાનું
3/5
તરલા જોશી સાથે કામ કરી ચૂકી ટીવીની ફેમસ એક્ટ્રેસ અભિનેત્રી નિયા શર્માએ તેમની ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું છે. નિયાએ તરલા જોશીની અનેક તસવીરો શેર કરીને લખ્યું કે. ‘RIP  બડી બીજી આપ યાદ બહુત  આયેંગી. તસવીરમાં અભિનેત્રી દિવ્ય જ્યોતિ શર્મા અને અંજૂ મહેન્દ્ર પણ જોવા મળે છે.
તરલા જોશી સાથે કામ કરી ચૂકી ટીવીની ફેમસ એક્ટ્રેસ અભિનેત્રી નિયા શર્માએ તેમની ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું છે. નિયાએ તરલા જોશીની અનેક તસવીરો શેર કરીને લખ્યું કે. ‘RIP બડી બીજી આપ યાદ બહુત આયેંગી. તસવીરમાં અભિનેત્રી દિવ્ય જ્યોતિ શર્મા અને અંજૂ મહેન્દ્ર પણ જોવા મળે છે.
4/5
કહેવાય છે કે બંદિની અભિનેત્રી આજિયા કાજી અને મૃણાલ જૈન જેમણે શોમાં સંતૂ અને હિતેનની ભૂમિકા નિભાવી હતી. તે સતત તરલા જીને સંપર્કમાં હતા. તરલા શોબીઝનો એક ચમકતો સિતારો હતો. તેમના નિધનથી મનોરંજનની દુનિયામાં શોકનું મોજું ફરી વળ્યું
કહેવાય છે કે બંદિની અભિનેત્રી આજિયા કાજી અને મૃણાલ જૈન જેમણે શોમાં સંતૂ અને હિતેનની ભૂમિકા નિભાવી હતી. તે સતત તરલા જીને સંપર્કમાં હતા. તરલા શોબીઝનો એક ચમકતો સિતારો હતો. તેમના નિધનથી મનોરંજનની દુનિયામાં શોકનું મોજું ફરી વળ્યું
5/5
એક હજારો મે મેરી બહના હૈ
એક હજારો મે મેરી બહના હૈ" માં નિયા શર્માએ માનવીની ભૂમિકા અદા કરી હતી. જ્યારે તરલા જોશી બડી બીજી બની હતી.સિરિયલ 'બંદીની'ના એક્ટર્સ આજિયા કાજી અને મૃણાલ જૈન તેમના સંપર્કમાં હતા. તરલાએ 'બંદીની'માં પણ કામ કર્યું હતું.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ભક્તો સાથે અથડામણ, સરઘસમાં વિસ્ફોટ અને પથ્થરમારો... રામ નવમી પર બંગાળના મુર્શિદાબાદમાં હિંસા
ભક્તો સાથે અથડામણ, સરઘસમાં વિસ્ફોટ અને પથ્થરમારો... રામ નવમી પર બંગાળના મુર્શિદાબાદમાં હિંસા
Lok Sabha 2024: અમિત શાહ ગુજરાતના પ્રવાસે, ભવ્ય રોડ શો બાદ, જાણો શું છે શિડ્યુઅલ
Lok Sabha 2024: અમિત શાહ ગુજરાતના પ્રવાસે, ભવ્ય રોડ શો બાદ, જાણો શું છે શિડ્યુઅલ
Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 102 બેઠકો માટે આ રાજ્યોમાં થશે પહેલુ મતદાન
Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 102 બેઠકો માટે આ રાજ્યોમાં થશે પહેલુ મતદાન
શું સુપ્રીમ કોર્ટે EVM પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે? શું છે વાયરલ દાવાની સત્યતા
શું સુપ્રીમ કોર્ટે EVM પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે? શું છે વાયરલ દાવાની સત્યતા
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Ahmedabad | ‘ભાજપ જ કામ કરી શકે.. કોંગ્રેસે કશું કર્યું નથી કે ના કરી શકશે...’ જાણો જનતાનો મૂડAmit Shah Road Show | કેન્દ્રીયમંત્રી અમિત શાહના રોડ શોને લઈને કેવી છે તૈયારી?,જુઓ વીડિયોમાંRajkot Accident | ટ્રાફિક વિભાગ અને RTOની બેદરકારીનું ઉદાહરણ જુઓ આ વીડિયોમાંRajkot | રાજકોટમાં ભાજપના હોર્ડિંગ્સને લઈને કોણે કરી આચારસંહિતાની ફરિયાદ, જુઓ વીડિયોમાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભક્તો સાથે અથડામણ, સરઘસમાં વિસ્ફોટ અને પથ્થરમારો... રામ નવમી પર બંગાળના મુર્શિદાબાદમાં હિંસા
ભક્તો સાથે અથડામણ, સરઘસમાં વિસ્ફોટ અને પથ્થરમારો... રામ નવમી પર બંગાળના મુર્શિદાબાદમાં હિંસા
Lok Sabha 2024: અમિત શાહ ગુજરાતના પ્રવાસે, ભવ્ય રોડ શો બાદ, જાણો શું છે શિડ્યુઅલ
Lok Sabha 2024: અમિત શાહ ગુજરાતના પ્રવાસે, ભવ્ય રોડ શો બાદ, જાણો શું છે શિડ્યુઅલ
Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 102 બેઠકો માટે આ રાજ્યોમાં થશે પહેલુ મતદાન
Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 102 બેઠકો માટે આ રાજ્યોમાં થશે પહેલુ મતદાન
શું સુપ્રીમ કોર્ટે EVM પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે? શું છે વાયરલ દાવાની સત્યતા
શું સુપ્રીમ કોર્ટે EVM પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે? શું છે વાયરલ દાવાની સત્યતા
Google Layoffs: ગૂગલે ફરીથી કર્મચારીઓની છટણી કરી, તેનાથી ભારતમાં કામ પર પડશે આ અસર
Google Layoffs: ગૂગલે ફરીથી કર્મચારીઓની છટણી કરી, તેનાથી ભારતમાં કામ પર પડશે આ અસર
Nestle ની આ પ્રોડક્ટ બાળકને ખવડાવતા પહેલા સાવધાન, રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Nestle ની આ પ્રોડક્ટ બાળકને ખવડાવતા પહેલા સાવધાન, રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
નબળી માનસિકતાવાળી વ્યક્તિ જ આત્મહત્યા માટે જવાબદાર, બીજા કોઈને દોષી ઠેરવી શકાય નહીં; દિલ્હી હાઈકોર્ટ
નબળી માનસિકતાવાળી વ્યક્તિ જ આત્મહત્યા માટે જવાબદાર, બીજા કોઈને દોષી ઠેરવી શકાય નહીં; દિલ્હી હાઈકોર્ટ
Paytmમાં મોટો ફેરફાર, યુઝર્સે UPIને લઈને કરવું પડશે આ કામ, ફટાફટ પ્રોસેસ શરૂ કરી દો
Paytmમાં મોટો ફેરફાર, યુઝર્સે UPIને લઈને કરવું પડશે આ કામ, ફટાફટ પ્રોસેસ શરૂ કરી દો
Embed widget