શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
PM સુરક્ષામાં થયેલી ચૂકની ઘટના પર કંગનાએ આપી પ્રતિક્રિયા જાણો, શું કહ્યું
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/06/42b117079a77f7d4ef85d86a909809a9_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કંગના રનોતએ સુરક્ષા ચૂક મુદ્દે આપી પ્રતિક્રિયા
1/5
![પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે પંજાબના પ્રવાસે હતા. આ સમયે તેમની સુરક્ષામાં ચૂક થઇ હતી. પ્રદર્શનકારીઓના કારણે તેનો કાફલો એક ફ્લાઇઓવર પર 20 મિનિટ સુધી રોકાયો, આ ઘટના માટે કેન્દ્ર સરકારે પંજાબની સતારૂઢ કોગ્રેસને જવાબદાર ગણાવ્યો. આ મામલે કંગનાએ પ્રતિક્રિયા આપતા તેનો પક્ષ મૂક્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/06/dde4fe75d4b3c5d69930b85a9c6eaf0ad56bf.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે પંજાબના પ્રવાસે હતા. આ સમયે તેમની સુરક્ષામાં ચૂક થઇ હતી. પ્રદર્શનકારીઓના કારણે તેનો કાફલો એક ફ્લાઇઓવર પર 20 મિનિટ સુધી રોકાયો, આ ઘટના માટે કેન્દ્ર સરકારે પંજાબની સતારૂઢ કોગ્રેસને જવાબદાર ગણાવ્યો. આ મામલે કંગનાએ પ્રતિક્રિયા આપતા તેનો પક્ષ મૂક્યો છે.
2/5
![આ ઘટનાના પગલે કંગનાએ કહ્યું કે, પંજાબ આંતકી પ્રવૃત્તિઓનો અડ્ડો બની ગયું છે. આ ઘટચાની પ્રતિક્રિયા આપતા કંગનાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/06/032b2cc936860b03048302d991c3498fbbc15.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ઘટનાના પગલે કંગનાએ કહ્યું કે, પંજાબ આંતકી પ્રવૃત્તિઓનો અડ્ડો બની ગયું છે. આ ઘટચાની પ્રતિક્રિયા આપતા કંગનાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખી છે.
3/5
![કંગનાએ લખ્યું કે, “પંજાબમાં જ થયું તે શરમજનક છે. આદરણીય પ્રધાનમંત્રી પ્રજાતાંત્રિક રીતે ચૂંટાયેલા નેતા પ્રતિનિધિ અને 140 કરોડ જનતાનો અવાજ છે. તેના પર આ પ્રકારનો હુમલો દેશના દરેક નાગરિક પર અને પ્રજાતંત્ર પર હુમલો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/06/7c9add277f11abe18c9dc2f4607604ad1b41c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કંગનાએ લખ્યું કે, “પંજાબમાં જ થયું તે શરમજનક છે. આદરણીય પ્રધાનમંત્રી પ્રજાતાંત્રિક રીતે ચૂંટાયેલા નેતા પ્રતિનિધિ અને 140 કરોડ જનતાનો અવાજ છે. તેના પર આ પ્રકારનો હુમલો દેશના દરેક નાગરિક પર અને પ્રજાતંત્ર પર હુમલો છે.
4/5
![કંગનાએ લખ્યું કે, “કંગનાએ લખ્યું કે, પંજાબ આંતકી પ્રવૃત્તિઓનો અડ્ડો બની રહ્યું છે. જો આને અત્યારે નહીં રોકવમાં આવે તો દેશને મોટું નુકસાન થશે. આ સાથે તેને હેશટેગ લખ્યું, Bharat Stand With Modi Ji..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/06/799bad5a3b514f096e69bbc4a7896cd9a830b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કંગનાએ લખ્યું કે, “કંગનાએ લખ્યું કે, પંજાબ આંતકી પ્રવૃત્તિઓનો અડ્ડો બની રહ્યું છે. જો આને અત્યારે નહીં રોકવમાં આવે તો દેશને મોટું નુકસાન થશે. આ સાથે તેને હેશટેગ લખ્યું, Bharat Stand With Modi Ji..
5/5
![સોશિયલ મીડિયા પર કંગનાના આ નિવેદનની પ્રશંસા કરવામાં આવી રહી છે. કંગનાને હંમેશા ભાજપના સમર્થક માનવામાં આવે છે. આ કારણે તે અનેક વખત ચર્ચામાં રહે છે અને તેના નિવેદનનો વિરોધ પણ થાય છે પંરતુ એક્ટ્રેસ તેના વિચાર સોશિયલ મીડિયા પર રજૂ કરી રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/06/156005c5baf40ff51a327f1c34f2975b6dbb0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સોશિયલ મીડિયા પર કંગનાના આ નિવેદનની પ્રશંસા કરવામાં આવી રહી છે. કંગનાને હંમેશા ભાજપના સમર્થક માનવામાં આવે છે. આ કારણે તે અનેક વખત ચર્ચામાં રહે છે અને તેના નિવેદનનો વિરોધ પણ થાય છે પંરતુ એક્ટ્રેસ તેના વિચાર સોશિયલ મીડિયા પર રજૂ કરી રહે છે.
Published at : 06 Jan 2022 03:55 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
શિક્ષણ
ક્રાઇમ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)