શોધખોળ કરો

Mahashivratri 2025: મહાશિવરાત્રિના અવસરે આ મંત્રના જાપથી સફળતા અને સુખ સમૃદ્ધિનું જીવનમાં થાય છે આગમન

Mahashivratri 2025: મહાશિવરાત્રિ પર ભગવાન શિવની પૂજા કરવાથી તે પ્રસન્ન થાય છે અને જલ્દી જ શુભ ફળ આપે છે. નોકરી કે કરિયરમાં પ્રગતિ માટે યુવાનોએ આ દિવસે મંત્રનો જાપ કરવો જોઈએ.

Mahashivratri 2025: મહાશિવરાત્રિ પર ભગવાન શિવની પૂજા કરવાથી તે પ્રસન્ન થાય છે અને જલ્દી જ શુભ ફળ આપે છે. નોકરી કે કરિયરમાં પ્રગતિ માટે યુવાનોએ આ દિવસે મંત્રનો જાપ કરવો જોઈએ.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/6
ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે મહાશિવરાત્રીનો તહેવાર 26 ફેબ્રુઆરી 2025ના રોજ ઉજવવામાં આવશે. ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે આ દિવસ ખૂબ જ શુભ છે.
ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે મહાશિવરાત્રીનો તહેવાર 26 ફેબ્રુઆરી 2025ના રોજ ઉજવવામાં આવશે. ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે આ દિવસ ખૂબ જ શુભ છે.
2/6
જ્યોતિષ અનીશ વ્યાસ અનુસાર, તમે આ દિવસે ભગવાન શિવના કેટલાક વિશેષ મંત્રોનો જાપ પણ કરી શકો છો. આ મંત્રોના જાપ કરવાથી નોકરી, શિક્ષણ કે કરિયર વગેરે સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. તેથી, ખાસ કરીને યુવાનોએ મહાશિવરાત્રિ પર આ મંત્રોનો જાપ કરવો જોઈએ.
જ્યોતિષ અનીશ વ્યાસ અનુસાર, તમે આ દિવસે ભગવાન શિવના કેટલાક વિશેષ મંત્રોનો જાપ પણ કરી શકો છો. આ મંત્રોના જાપ કરવાથી નોકરી, શિક્ષણ કે કરિયર વગેરે સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. તેથી, ખાસ કરીને યુવાનોએ મહાશિવરાત્રિ પર આ મંત્રોનો જાપ કરવો જોઈએ.
3/6
મહાશિવરાત્રિના દિવસે વિદ્યાર્થીઓએ 21 વાર ‘ઓમ ઐં હ્રીં સરસ્વત્યાય નમઃ’ મંત્રનો જાપ કરવો જોઈએ. શિક્ષણની સાથે કારકિર્દીમાં સફળતા માટે તમે આ મંત્રનો જાપ કરી શકો છો.
મહાશિવરાત્રિના દિવસે વિદ્યાર્થીઓએ 21 વાર ‘ઓમ ઐં હ્રીં સરસ્વત્યાય નમઃ’ મંત્રનો જાપ કરવો જોઈએ. શિક્ષણની સાથે કારકિર્દીમાં સફળતા માટે તમે આ મંત્રનો જાપ કરી શકો છો.
4/6
‘ઓમ નમઃ શિવાય’ એ ભગવાન શિવના શક્તિશાળી મંત્રોમાંનો એક છે. મહાશિવરાત્રીના દિવસે આ મંત્રનો ઓછામાં ઓછો 108 વાર જાપ કરો. તેનાથી તમને માનસિક શાંતિ મળશે અને ભગવાન શિવ તમારા પર તેમના આશીર્વાદ વરસાવશે.
‘ઓમ નમઃ શિવાય’ એ ભગવાન શિવના શક્તિશાળી મંત્રોમાંનો એક છે. મહાશિવરાત્રીના દિવસે આ મંત્રનો ઓછામાં ઓછો 108 વાર જાપ કરો. તેનાથી તમને માનસિક શાંતિ મળશે અને ભગવાન શિવ તમારા પર તેમના આશીર્વાદ વરસાવશે.
5/6
‘ઓમ નમો ભગવતે રુદ્રાય નમઃ’ને ભગવાન શિવનો રુદ્ર મંત્ર પણ કહેવામાં આવે છે. જો તમે મહાશિવરાત્રીના દિવસે આ મંત્રનો જાપ કરશો તો તમારી મનોકામના ચોક્કસથી પૂર્ણ થશે. આ મંત્ર મનોકામના પૂર્ણ કરવા માટે અસરકારક માનવામાં આવે છે.
‘ઓમ નમો ભગવતે રુદ્રાય નમઃ’ને ભગવાન શિવનો રુદ્ર મંત્ર પણ કહેવામાં આવે છે. જો તમે મહાશિવરાત્રીના દિવસે આ મંત્રનો જાપ કરશો તો તમારી મનોકામના ચોક્કસથી પૂર્ણ થશે. આ મંત્ર મનોકામના પૂર્ણ કરવા માટે અસરકારક માનવામાં આવે છે.
6/6
પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા માટે મહાશિવરાત્રિ પર મહામૃત્યુંજય મંત્રનો 108 વાર જાપ કરો. મંત્ર છે - ‘ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધી પુષ્ટિવર્ધનમ. ઉર્વરુકમિવ બન્ધનં મૃત્યુર્મુક્ષિયા મમૃતાત્ ।
પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા માટે મહાશિવરાત્રિ પર મહામૃત્યુંજય મંત્રનો 108 વાર જાપ કરો. મંત્ર છે - ‘ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધી પુષ્ટિવર્ધનમ. ઉર્વરુકમિવ બન્ધનં મૃત્યુર્મુક્ષિયા મમૃતાત્ ।

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી
દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી
Gujarat Weather Update: રાજ્યમાં 23 માર્ચ બાદ આ શહેરોમાં 40 ડિગ્રી પાર જશે તાપમાન, હિટવેવની આગાહી
Gujarat Weather Update: રાજ્યમાં 23 માર્ચ બાદ આ શહેરોમાં 40 ડિગ્રી પાર જશે તાપમાન, હિટવેવની આગાહી
નવી જંત્રીની જાહેરાત અટકી,  જાણો કઇ તારીખથી નવા દર સાથે લાગૂ થશે નવી જંત્રી
નવી જંત્રીની જાહેરાત અટકી, જાણો કઇ તારીખથી નવા દર સાથે લાગૂ થશે નવી જંત્રી
Baba Ramdev Video: અચાનક લોકોની વચ્ચે પહોંચી ગયા બાબા રામદેવ, લગાવી દીધી ગંગાના ધસમસતા પ્રવાહમાં છલાંગ, જુઓ વીડિયો
Baba Ramdev Video: અચાનક લોકોની વચ્ચે પહોંચી ગયા બાબા રામદેવ, લગાવી દીધી ગંગાના ધસમસતા પ્રવાહમાં છલાંગ, જુઓ વીડિયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Railway Officer Suicide Case: માનસિક ત્રાસથી કંટાળી રેલવે કર્મચારીએ કર્યો આપઘાતVadodara: તલવારથી કેક કાપીને ટપોરીએ કર્યો મોટો તમાશો, જુઓ આ વીડિયોમાંSports assistant News:ખેલ સહાયકમાં વય મર્યાદા વધારવાને લઈને CMની મંજૂરી, જુઓ વીડિયોમાંBig Breaking News: ગુજરાતના IPS રવિન્દ્ર પટેલના ત્યાં સેબીના દરોડા, જાણો શું છે આખો મામલો?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી
દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી
Gujarat Weather Update: રાજ્યમાં 23 માર્ચ બાદ આ શહેરોમાં 40 ડિગ્રી પાર જશે તાપમાન, હિટવેવની આગાહી
Gujarat Weather Update: રાજ્યમાં 23 માર્ચ બાદ આ શહેરોમાં 40 ડિગ્રી પાર જશે તાપમાન, હિટવેવની આગાહી
નવી જંત્રીની જાહેરાત અટકી,  જાણો કઇ તારીખથી નવા દર સાથે લાગૂ થશે નવી જંત્રી
નવી જંત્રીની જાહેરાત અટકી, જાણો કઇ તારીખથી નવા દર સાથે લાગૂ થશે નવી જંત્રી
Baba Ramdev Video: અચાનક લોકોની વચ્ચે પહોંચી ગયા બાબા રામદેવ, લગાવી દીધી ગંગાના ધસમસતા પ્રવાહમાં છલાંગ, જુઓ વીડિયો
Baba Ramdev Video: અચાનક લોકોની વચ્ચે પહોંચી ગયા બાબા રામદેવ, લગાવી દીધી ગંગાના ધસમસતા પ્રવાહમાં છલાંગ, જુઓ વીડિયો
Gold price today: સોનાના ભાવમાં થયો ઘટાડો, જાણી લો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
Gold price today: સોનાના ભાવમાં થયો ઘટાડો, જાણી લો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
Sabarkantha: IPS રવિન્દ્ર પટેલના ઘર પર રેડની ઈનસાઈડ સ્ટોરી, આ કંપનીમાં કર્યું હતું મોટું રોકાણ, ગૃહ વિભાગને આવી ગઈ હતી ગંધ
Sabarkantha: IPS રવિન્દ્ર પટેલના ઘર પર રેડની ઈનસાઈડ સ્ટોરી, આ કંપનીમાં કર્યું હતું મોટું રોકાણ, ગૃહ વિભાગને આવી ગઈ હતી ગંધ
Justice Yashwant Varma: હાઈકોર્ટના જજના ઘરમાં આગ લાગી અને મળી આવ્યો રુપિયાનો ઢગલો, ફાયર ફાઈટર પણ ચોંક્યા
Justice Yashwant Varma: હાઈકોર્ટના જજના ઘરમાં આગ લાગી અને મળી આવ્યો રુપિયાનો ઢગલો, ફાયર ફાઈટર પણ ચોંક્યા
ડોનાલ્ડ ટ્રમ્પને લાગશે મોટો ઝટકો, NATO દેશોએ સાથે મળીને એવો નિર્ણય લીધો કે અમેરિકાને આવશે પછતાવાનો વારો!
ડોનાલ્ડ ટ્રમ્પને લાગશે મોટો ઝટકો, NATO દેશોએ સાથે મળીને એવો નિર્ણય લીધો કે અમેરિકાને આવશે પછતાવાનો વારો!
Embed widget