શોધખોળ કરો
Mahashivratri 2025: મહાશિવરાત્રિના અવસરે આ મંત્રના જાપથી સફળતા અને સુખ સમૃદ્ધિનું જીવનમાં થાય છે આગમન
Mahashivratri 2025: મહાશિવરાત્રિ પર ભગવાન શિવની પૂજા કરવાથી તે પ્રસન્ન થાય છે અને જલ્દી જ શુભ ફળ આપે છે. નોકરી કે કરિયરમાં પ્રગતિ માટે યુવાનોએ આ દિવસે મંત્રનો જાપ કરવો જોઈએ.
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/6

ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે મહાશિવરાત્રીનો તહેવાર 26 ફેબ્રુઆરી 2025ના રોજ ઉજવવામાં આવશે. ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે આ દિવસ ખૂબ જ શુભ છે.
2/6

જ્યોતિષ અનીશ વ્યાસ અનુસાર, તમે આ દિવસે ભગવાન શિવના કેટલાક વિશેષ મંત્રોનો જાપ પણ કરી શકો છો. આ મંત્રોના જાપ કરવાથી નોકરી, શિક્ષણ કે કરિયર વગેરે સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. તેથી, ખાસ કરીને યુવાનોએ મહાશિવરાત્રિ પર આ મંત્રોનો જાપ કરવો જોઈએ.
Published at : 19 Feb 2025 07:11 AM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
એસ્ટ્રો
એસ્ટ્રો
એસ્ટ્રો
ધર્મ-જ્યોતિષ
ટ્રેન્ડિંગ સમાચાર






















